1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સવારે આ નાસ્તો આરોગ્ય માટે ફાયદાકારક છે, જાણો શું થાય છે ફાયદા….

લોકો દરરોજ સવારે હેવી નાસ્તો કરો છે પરંતુ તેનાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે પરંતુ જો નાસ્તામાં પૌહા આરોગવામાં આવે તો શરીર માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. પૌહા પાચન માટે સરળ હોવાની સાથે આરોગ્યને અનેક રીતે ફાયદા થાય છે. નાસ્તામાં રોજ પોહા ખાવા ખુબજ ફાયદાકારક છે, પોહા ખાવાથી તમારો દિવસ તાજગીભર્યો રહેશે, અને પોહા […]

આયાત ટેક્સમાં ઘટાડાને પગલે ગોલ્ડ જવેલરીના વેચાણમાં 25 ટકાનો વધારો થવાની ધારણા

નવી દિલ્હીઃ સરકારે બજેટમાં સોના પરની આયાત જકાતમાં મોટો ઘટાડો કર્યો હતો. જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં સંગઠિત ક્ષેત્રમાં જ્વેલર્સની આવક વાર્ષિક ધોરણે 22 થી 25 ટકા વધવાની ધારણા છે. અગાઉ આ આંકડો 17 થી 19 ટકા હતો. સોમવારે એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ક્રિસિલ રેટિંગ્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે […]

નકલી મોબાઈલ ચાર્જર ફોનને મોટું નુકસાન પહોંચાડી શકે છે, આ એપ સાચી ઓળખમાં ઉપયોગી થશે

સ્માર્ટફોન માર્કેટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ફોનના વધતા બજાર વચ્ચે, તેની સાથે સંબંધિત એસેસરીઝની માંગમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ઘણીવાર જ્યારે ફોનનું ચાર્જર કામ કરતું નથી અથવા ચાર્જરમાં સમસ્યા હોય છે ત્યારે લોકો તેને રિપેર કરાવવાને બદલે નવો ફોન ચાર્જર લેવાનું પસંદ કરે છે. જોકે આ દરમિયાન એક વાતનું ધ્યાન રાખવું […]

ચિપ્સ અને કૂકીઝને ના કહો, ઓફિસમાં હળવી ભૂખ માટે પસંદ કરો આ હેલ્ધી ઓપ્શન

લાઈફસ્ટાઈલમાં ગડબડી અને ખાવાની ખોટી આદતો લોકોને બીમાર કરી રહી છે. જ્યારે તમને ઓફિસમાં ભૂખ લાગે છે, ત્યારે ચિપ્સ, કૂકીઝ અથવા કોલ્ડ ડ્રિંક્સને બદલે આ હેલ્ધી ફૂડ્સને તમારા ઓફિસના રૂટિનમાં સામેલ કરો. • ઓફિસમાં ખાવા માટે હેલ્ધી સ્નેક્સ સોયા નટ્સ: ક્રન્ચી અને ટેસ્ટી, સોયા નટ્સ સૂકા સોયાબીનમાંથી બનાવવામાં આવે છે. આ મંચી ફાઈબર, પ્લાન્ટ પ્રોટીન […]

કર્ણાટક ભાજપાનું કાર્યાલય ઉડાવવાના આતંકીઓના કાવતરાનો પર્દાફાશ

બેંગ્લોર રામેશ્વર કેફે બ્લાસ્ટ કેસમાં એનઆઈએ આરોપીઓ સામે કરી ચાર્જશીટ એનઆઈએની તપાસમાં થયા હતા ચોંકાવનારા ખુલાસા બેંગ્લોરઃ બેંગ્લોરમાં હાઈપ્રોફાઈલ રામેશ્વર કેફે બ્લાસ્ટ કેસમાં એનઆઈએએ ચાર આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. તપાસનીશ એજન્સી દ્વારા આ કેસમાં મુસાવિર હુસેન શાજિબ, અબ્દુલ મથીન અહમદ તાહા, માજ મુનીર અહમદ અને મુઝમમ્મિલ શરીફની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. […]

પાકિસ્તાની સેના અને અફઘાન તાલિબાન વચ્ચેની અથડામણમાં 8ના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર બંને તરફથી ઉગ્ર ગોળીબાર થયો હતો, જેમાં 8 તાલિબાન માર્યા ગયા અને 16 અન્ય ઘાયલ પણ થયા હતા. આ સંઘર્ષને લઈને પાકિસ્તાની મીડિયાએ કહ્યું છે કે અફઘાનિસ્તાનના પિલવાસિન વિસ્તારમાં અફઘાન દળો દ્વારા બિનજરૂરી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના પછી જવાબી કાર્યવાહી કરવી પડી હતી. અહેવાલ મુજબ, આ અથડામણમાં […]

ભારત વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનશે,6 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ સ્થાપિત થશે

ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ છ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં વિવિધ કંપનીઓ દ્વારા લગભગ રૂ. 2.36 લાખ કરોડનું રોકાણ થશે નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારનો પ્રયાસ ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાનો છે. ભવિષ્યમાં સેમિકન્ડક્ટરની વધતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓ આ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કરી રહી છે.દેશમાં અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્ય […]

કોલકાતા પોલીસ કમિશનરને હટાવવા રાજ્યપાલનું સીએમ મમતાને સૂચન

• રાજ્યપાલે મમતા સરકાર પર નારાજગી વ્યક્ત કરી હતી • કટોકટી કેબિનેટ બેઠલાવવા મમતા બેનર્જીને નિર્દેશ નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ સરકાર મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં રાજ્ય સચિવાલયમાં વહીવટી સમીક્ષા બેઠક યોજશે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં પ્રોજેક્ટ્સ અને નાગરિક-કેન્દ્રિત સેવાઓ પર ચર્ચા કરવામાં આવશે. દરમિયાન, બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે સીએમ મમતાને કટોકટી કેબિનેટ બેઠક બોલાવવા અને […]

ભારતીય કંપનીઓ દ્વારા ઈઝરાયલને હથિયાર નિકાસને લઈને થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ ગાઝામાં યુદ્ધ માટે ભારત અને ભારતીય કંપનીઓને ઇઝરાયેલને શસ્ત્રો અને લશ્કરી સહાય પૂરી પાડવાથી રોકવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, તે દેશની વિદેશ નીતિના ક્ષેત્રમાં દખલ કરી શકે નહીં. કોર્ટે કહ્યું, “જો ઇઝરાયેલ નિકાસ પર પ્રતિબંધ મૂકાય છે, તો ઇઝરાયેલમાં શસ્ત્રોની નિકાસ સાથે સંકળાયેલી ભારતીય કંપનીઓ […]

રશિયા અને ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં પણ પ્રાઈવેટ આર્મી હોવી જોઈએ: એરફોર્સના પૂર્વ વડા

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ વડા રાકેશ કુમાર સિંહ ભદૌરિયાનું માનવું છે કે ભારતીય સેના કોઈપણ સમસ્યા સામે લડવામાં સક્ષમ છે, તેથી ભારતને કોઈપણ પ્રકારની પ્રાઈવેટ આર્મીની જરૂર નથી. પૂર્વ ભારતીય એરફોર્સ ચીફ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં પણ પ્રાઈવેટ આર્મી હોવી જોઈએ. રશિયા, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા પાસે પ્રાઈવેટ આર્મી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code