1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

શાળામાં હિન્દુ બાળકોને નામઝ શીખવાડતો વીડિયો વાયરલ, વિવાદ વકરતા સંચાલકોએ માગી માફી

સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓમાં નારાજગી ફેલાઈ બીજી વખત આવી ભૂલ નહીં કરવાના શાળાએ આપી ખાતરી અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના મુદ્રાંમાં એક ખાનગી શાળામાં હિન્દુ બાળકોને મનાઝ પઢવા શિખવાડતો વીડિયો સામે આવ્યો હતો. જેના પગલે હિન્દુ સંગઠનો અને વાલીઓમાં નારાજગી ફેલાઈ હતી. બીજી તરફ વીડિયોને પગલે વિવાદ વકરતા સ્કૂલ સંચાલકોએ માફી માગી હતી. તેમજ બાળકોને વિવિધ […]

ઈન્ટરનેટ સેવાને બંધ કરવાના મામલે ભારત પ્રથમ સ્થાન પર, કરોડોનું નુકશાન

  દિલ્હીઃ- ભારત દેશ ઈન્ટરનેટ સેવાના અવિતરત પણે પ્રદાન કરવાના મામલે ઘણો નબળો સાબિત થયો છે. એટલે કે ઈન્ટરનેટ શટડાઉનના મામલે ભારત નંબર-1 પર છે. એક્સેસ નાઉ અને કિપ ઈટ ઓન ગઠબંધન દ્વારા આ વર્ષે માર્ચમાં તેમના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. જાણકારી અનુસાર  ભારતમાં ઈન્ટરનેટ ડાઉન 2016માં શરૂ થયું હતું. હવે નેટલોસે તેના […]

સરદાર સરોવર ડેમની જળસપાટી 120.46 મીટરે પહોંચી: 76423 ક્યુસેક પાણીની આવક

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ વરસાદી માહોલ જામ્યો છે એટલું જ નહીં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી 120.46 મીટરે પહોંચી છે, ઉપરવાસમાં સતત વરસી રહેતા વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં સતત નવા પાણીની આવક થઈ […]

ખૂબ જ ખાસ છે ડીયુની તે 3 ઈમારતો,જેનો શિલાન્યાસ પીએમ મોદીએ કર્યો

દિલ્હી : રાજધાની દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ઈમારતોનો શિલાન્યાસ કર્યો અને કોફી ટેબલ બુકના સેટનું વિમોચન પણ કર્યું. યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું કે આ ઈમારતો ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી, કોમ્પ્યુટર સેન્ટર અને એકેડેમિક બ્લોક માટે છે અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 7+1 માળની હશે. ડીયુ સાઉથ કેમ્પસના ડાયરેક્ટર પ્રકાશ સિંહે મંગળવારે જણાવ્યું […]

ગૃહમંત્રી અમિત શાહ રાજસ્થાનની મુલાકાતે – ઉદયપુરમાં જનસભાને સંબોધિત કરી

  દિલ્હીઃ- આજરોજ 30 જુનના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહ  ઉદયપુરની મુલાકાતે છે. તેઓ ગાંધી ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધી હતી. છેલ્લા ત્રણ દિવસમાં ભાજપના મોટા નેતાની આ ત્રીજી મુલાકાત છે. આજરોજ  ગૃહમંત્રી અમિત શાહનું પાર્ટીના નેતાઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પાર્ટીના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ દેશને સુરક્ષિત કર્યો ગૃહમંત્રી […]

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશાયી, 26 વ્યક્તિઓ ફસાઈ

અમદાવાદઃ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મણિનગર વિસ્તારમાં એપાર્ટમેન્ટની બાલ્કની ધરાશાયી થવાની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં આજે સતત બીજા દિવસે ગોમતીપુર વિસ્તારમાં જર્જરિત ક્વાટર્સનો કેટલોક ભાગ તૂટી પડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 25થી વધારે લોકો ફસાયાં હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી હતી. આ આવાક લગભગ સાત દાયકા જૂના હોવાનું ચર્ચાઈ રહ્યું […]

કાર્તિક અને કિયારાની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ એ પ્રથમ દિવસે કરી સોલીડ શરૂઆત

મુંબઈ :કાર્તિક આર્યનની અગાઉની ફિલ્મ ‘શહેજાદા’ થિયેટરમાં કોઈ ખાસ કમાલ કરી શકી ન હતી. છેલ્લા કેટલાક સમયથી સતત હિટ ફિલ્મો આપી રહેલા કાર્તિકના ચાહકો માટે તે ચોક્કસપણે ટેન્શનનો વિષય હતો. પરંતુ હવે કાર્તિકની નવી ફિલ્મ તેના ફેન્સ માટે સારા સમાચાર લઈને આવી રહી છે. કિયારા અડવાણી સાથે કાર્તિકની નવી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ ગુરુવારે સિનેમાઘરોમાં […]

દેશના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર: ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને કેદારનાથ યાત્રા અટકાવાઈ ,અનેક હાઈવે અવરોધિત

ઉત્તરાખંડમાં વરસાદને કારણે તબાહી કેદારનાથ યાત્રા અટકાવાઈ દહેરાદૂનઃ-  દેશભરમાં ચોમાસાએ દસ્કત આપી દીધી છે ત્યારે દેશના પહાડી વિસ્તારોમાં વરસાદે તબાહી ફેલાવી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે હવામાન વિભાગનું કહેવું છે કે દેશની રાજધાની દિલ્હીમાં 6 જુલાઈ સુધી વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે આ સિવાય યુપી, બિહાર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડશે. […]

દમણમાં નેધરલેન્ડથી આવેલા પાર્સલમાંથી DRIએ આઈસ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો

બે પાર્સલમાં આઈસ ડ્રગ્સ મોકલવાયું હતું ડીઆરઆઈએ ગુનો નોંધવાની સાથે તપાસનો ધમધમાટ તેજ કર્યો આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસાની શકયતા અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નશાના નેટવર્કને તોડી પાડવા માટે વિવિધ સરકારી એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ડીઆરઆઈએની ટીમે દક્ષિણ ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાંથી આઈસ ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. ચોંકાવનારી વાત […]

આસામના સીએમ હિમંત શર્મા પીએમ મોદીને મળ્યા,પૂરની સ્થિતિ વિશે આપી જાણકારી

દિલ્હી : આસામના મુખ્યમંત્રી હિમંત વિશ્વ શર્માએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને રાજ્યમાં પૂરની સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આસામની સુખાકારી વડાપ્રધાન માટે “ટોચની પ્રાથમિકતા” છે. વડા પ્રધાન મોદીએ શર્માને તમામ શક્ય મદદ અને મદદની ખાતરી આપી હતી. બેઠક બાદ શર્માએ ટ્વીટ કર્યું, “મને દિલ્હીમાં આદરણીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code