1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જામનગરના પીરોટોન ટાપુ પર ધાર્મિક દબાણો દુર કરાયા

પીરોટોન ટાપુ પર 4000 ચોરસ ફુટમાં દબાણો કરાયા હતા પીરોટન મરીન નેશનલ પાર્કમાં દબાણોથી સમુદ્રી જીવોને નુકાશાન થતું હતું દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કડક કાર્યવાહી જામનગર: ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો દુર કરવા છેલ્લા એક વર્ષથી સમયાંતરે ઝૂંબેશ હાથ દરવામાં આવે છે. સોમનાથ, પોરબંદર અને બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો હટાવાયા બાદ […]

બેટ દ્વારકામાં ત્રીજા દિવસે મેગા ડિમોલિશન, બે દિવસમાં 110 મકાનો તોડી પડાયા

250 આસામીઓને તંત્ર દ્વારા નોટિસો ફટકારી હતી દબાણો હટાવવામાં 1000 પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત દબાણો હટાવાતા ચારેબાજુ કાટમાળના ઢગલાં નજરે પડે છે દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધિશના દર્શન માટે રોજબરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. અને પ્રવાસીઓ બેટ દ્વારકાની પણ મુલાકાત લેતા હોય છે. બેટ દ્વારકામાં વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. ત્યારે તંત્ર દ્વારા પુરતા પોલીસ […]

માતર તાલુકાના પરિએજ તળાવમાં 150 પ્રજાતિના રંગબેરંગી વિદેશી પક્ષીઓએ કર્યો મુકામ

388 હેકટર ક્ષેત્રફળ ધરાવતા પરિએજ તળાવમાં વિદેશી પક્ષીઓનો અનોખો નજારો ગાજહંસ, ફ્લેમિંગો, વોટર રેઈલ, ગ્રાસ હોપર સહિત વિદેશી પક્ષીઓનો જમાવડો તળાવના છીછરા પાણીમાં છબછબિયા કરતા પક્ષીઓ માતરઃ ગુજરાતમાં કચ્છ લઈને છેક દક્ષિણ ગુજરાત સુધી અનેક તળોવો, સરોવરો અને નદીઓમાં વિહાર કરવા માટે વિદેશી ઉતરી પડ્યા છે. જેમાં ખેડા જિલ્લાના માતર તાલુકાના પરિએજ તળાવ તેની કુદરતી […]

કચ્છના ધોરડો સહિતના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યાં

ઉત્તરાણના પર્વ પહેલા જ ધોરડો ટેન્ટસિટી-રિસોર્ટ સહિત તમામ હોટલો હાઉસફુલ ધોરડો, ધોળાવીરા પ્રાગમહેલ, છતરડી, માંડવી, માતાના મઢ, હાજીપીર, નારાયણ સરોવર, કોટેશ્વર વગેરે સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ, ભૂજઃ હાલ ઉત્તરાણની રજાઓને લીધે કચ્છમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. તમામ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ચમકેલા ધોરડોના સફેદ રણમાં રણોત્સવ ચાલી રહ્યો […]

કાશ્મીર દેશનો તાજ છે, હું ઈચ્છું છું કે આ તાજ વધુ સુંદર અને સમૃદ્ધ બને: પીએમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે જમ્મુ અને કાશ્મીર અને ભારતના વિકાસ માટે સખત મહેનત કરનારા અને પોતાના જીવનને દાવ પર લગાવનારા મજૂરોનો આભાર માન્યો.  મોદીએ ટિપ્પણી કરી કે “પડકારો છતાં, અમારો સંકલ્પ ડગમગ્યો નહીં”. તેમણે કામ પૂર્ણ કરવા માટે તમામ અવરોધોનો સામનો કરવા બદલ […]

લીંબડીના પરાળી ગામની સીમમાં 8 ફુટના કદાવર અજગરને વન વિભાગે રેસ્ક્યુ કર્યો

વન વિભાગના કર્મચારીઓએ 3 કલાકની જહેમત બાદ અજગહરને પકડ્યો અજગરને જોવા આજુબાજુના ગામડાંના લોકો ટોળેવળ્યાં અજગરને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી મુકાયો સુરેન્દ્રનગરઃ  જિલ્લાના લીંબડી તાલુકાના પરાલી ગામની સીમમાં એક મસમોટો અજગર દેખાતા અને તેની જાણ આજુબાજુના ગ્રામલોકોને થતાં ગ્રામજનો અજગરને જોવા માટે યોળે વળ્યા હતા દરમિયાન આ અંગેની જાણ વન વિભાગને કરાતા વન વિભાગના કર્મચારીઓ […]

ગુજરાત સરકારના ફિક્સ પગારના કર્મચારીઓને હવે માંદગીની રજાનો લાભ મળશે

કર્મચારીઓએ મેડિકલ સર્ટી સાથે રજા ફોર્મ ભરવું પડશે ફિક્સ પગારના કર્મીઓને પુરા પગારમાં 10 દિવસ અને અડધા પગારમાં 20 રજા મળશે સરકારના નિર્ણયને કર્મચારીઓએ આપ્યો આવકાર ગાંધીનગરઃ ગુજરાત સરકારે તેના ફિક્સ પગારના કર્મચારીઓને માંદગીના સમયમાં રજાનો લાભ આપવાની જાહેરાત કરતા ફિક્સ પગારના કર્મચારીઓને મોટી રાહત થઈ છે. ફિક્સ પગારના કર્મચારીઓને માંદગીના સમયે રજાનો લાભ આપવા […]

ગુજરાતમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા, હજુ બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે

લઘુત્તમ તાપમાનમાં 5થી 6 ડિગ્રીનો ઘટાડો ઉત્તર પૂર્વના બર્ફિલા પવનોએ ઠંડીમાં વધારો કર્યો કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર બન્યુ અમદાવાદઃ રાજ્યમાં ઉત્તર પૂર્વના બર્ફિલા પવનોએ લોકોને ધ્રુજાવી દીધા છે.બેથી ત્રણ દિવસ ઠંડીમાં વિરામ બાદ ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુતમ તાપમાન 2થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટતા લોકો કડકડતી ઠંડીનો અનુભવ […]

સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા શહેરમાં ‘સુરત લિટફેસ્ટ 2025’ ની ત્રીજી આવૃત્તિ સાથે ભારતીય સાંસ્કૃતિક કાર્યક્રમનું ત્રણ દિવસીય ભવ્ય આયોજન

25 વર્ષ પછી જ્યારે આપણે આઝાદીની શતાબ્દી ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે વર્ષ 2047માં ભારતને તે સ્વરૂપમાં લાવવા માટે આપણે શું કરી શકીએ, આખો દેશ એક મંચ પર આવીને ભારતની વિવિધ સમસ્યાઓની ચર્ચા વિચારણા કરશે. ‘સુરત લિટરરી ફાઉન્ડેશન’ દ્વારા દર વર્ષે શહેરમાં ત્રણ દિવસ માટે સુરત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. અગાઉના તમામ સફળ […]

વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના પાણી રોકવા ઉપરવાસમાં ચેકડેમો બનાવાશે

પાવાગઢ-હાલોલનું પાણી વિશ્વામિત્રીમાં ભળી શહેરમાં પ્રવેશે છે પાવાગઢથી વડોદરા વચ્ચેનાં નાનાં તળાવો ઊંડાં કરી કાંસ બનાવાશે વિશ્વામિત્રીના 14 અને  સૂર્યા નદી પર બનાવેલા 9 ચેકડેમો જર્જરિત વડોદરીઃ શહેરમાં ગત ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીના પૂરના પાણી શહેરમાં ઘૂંસી ગયા હતા. અને ભારે નુકસા વેઠવું પડ્યું હતું. તત્કાલિન સમયે તંત્ર સામે લોકોમાં ભારે વિરોધ જાગ્યો હતો. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code