1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર ગુરુવારે લાલ કિલ્લા પર સતત 11મી વખત ત્રિરંગો લહેરાવ્યો હતો. લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ દેશને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજે એ શુભ ક્ષણ છે જ્યારે આપણે દેશ માટે શહીદ થયેલા, દેશની આઝાદી માટે પોતાનું જીવન […]

મથુરા-વૃંદાવનમાં ક્યારે છે જન્માષ્ટમી, જાણો ચોક્કસ તારીખ

જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમી ક્યારે ઉજવવામાં આવશે. વર્ષ 2024માં જન્માષ્ટમીનો તહેવાર 26 અને 27 ઓગષ્ટ બંન્નેના રોજ ઉજવવામાં આવશે. ઉદયતિથિના કારણે 26 ઓગષ્ટને સોમવારના રોજ ઉપવાસ કરવામાં આવશે. વર્ષ 2024માં ભગવાન શ્રી કૃષ્ણનો 5251મો જન્મદિવસ ઉજવવામાં આવશે. દર વર્ષે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી […]

ઘરે આ રીતે બનાવો સ્વાદિષ્ટ ફણસના પકોડા, મહેમાનો પણ વખાણ કરવા લાગશે

જો તમે પણ વરસાદની ઋતુમાં મસાલેદાર અને સ્વાદિષ્ટ કંઈક રાંધવા ઈચ્છો છો અથવા તમારા ઘરે કોઈ સ્વાદિષ્ટ અને ઝડપી વાનગી મહેમાનોને પીરસવા માંગો છો, તો તમે ઘરે જ ફણસના પકોડા બનાવી શકો છો. • ફણસના પકોડા બનાવવા માટેની સામગ્રી 500 ગ્રામ પાકેલા ફણસ, એક કપ ચણાનો લોટ, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા […]

હોકી ઈન્ડિયામાં હવે કોઈ ખેલાડીને નહીં મળે જર્સી નંબર 16

ગોલકીપર પીઆર શ્રીજેશની જર્સી નંબર 16 હતી હોકી ઈન્ડિયાએ જર્સી નંબર 16ને લઈને કરી જાહેરાત ઓલિમ્પકમાં મહત્વની ભૂમિકા નીભાવી હતી શ્રીજેશએ નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ બુધવારે સુપ્રસિદ્ધ ગોલકીપર પીઆર શ્રીજેશની 16 નંબરની જર્સી નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. એટલે હોકીની ભારતીય ટીમના કોઈ પણ પ્લેયરને હવે જર્સી નંબર 16 આપવામાં નહીં આવે. આ સ્ટાર ખેલાડીએ […]

ભારતીય ક્રિકેટ ટીમના બોલીંગ કોચ બન્યાં મોર્ને મોર્કલ

દક્ષિણ આફ્રિકાના પૂર્વ બોલર છે મોર્કલ મોર્કલ સપ્ટેમ્બરમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે મોર્કેલ મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પ્રથમ પસંદગી હતા નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલને ભારતીય ટીમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મોર્કેલનો કોન્ટ્રાક્ટ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. બોર્ડે ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે […]

લોન્ગ રેન્જ ગ્લાઈડ બોમ્બ ‘ગૌરવ’નું પ્રથમ સફળ પરીક્ષણ

સુખોઈ-30 MKI ફાઈટર એરક્રાફ્ટથી લોંગ રેન્જ ગ્લાઈડ બોમ્બ ગૌરવનું પ્રથમ પરીક્ષણ DRDO એ ઓડિશાના દરિયાકાંઠે કર્યું પરીક્ષણ રાજનાથ સિંહે સફળ ઉડાન પરીક્ષણ માટે DRDO, ભારતીય વાયુસેનાને અભિનંદન પાઠવ્યા નવી દિલ્હીઃ DRDO એ ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના સુખોઈ-30 MKI ફાઈટર એરક્રાફ્ટથી લોંગ રેન્જ ગ્લાઈડ બોમ્બ ગૌરવનું પ્રથમ પરીક્ષણ કર્યું છે. ગ્લાઇડ બોમ્બે લોંગ વ્હીલર આઇલેન્ડ પર સ્થાપિત […]

ખોરકને પાણીની જેમ અને પાણીને ખોરકની જેમ પીવું જોઈએ, એવું કેમ કહેવામા આવે છે?

તમે ખોરાક વિના જીવી શકો છો પણ તમે પાણી વિના જીવી શકતા નથી. વ્યક્તિએ તેની ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે ખાધા પછી પેટ ભરેલું લાગે. કેટલાક લોકો કહે છે કે ભોજન વચ્ચે પાણી પીવાથી હેલ્થ પર ખરાબ અસર પડે છે. તે પાચન પર ખૂબ જ ખરાબ અસર કરે છે. ઘણા લોકો કહે છે […]

વજન ઘટાડવા માંગતા હોય તો અર્જુન કપૂરની આ ફિટનેસ ફોર્મ્યુલા અપનાવો

ફિલ્મોમાં આવતા પહેલા અર્જુન કપૂરનું વજન લગભગ 140 કિલો હતું. તેમને અસ્થમાની સમસ્યા પણ હતી, જેના લીધે તે 10 સેકેન્ડ પણ દોડી શકતા ન હતા. પણ ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યા બાદ અર્જુન કપૂરએ પોતાની ફિટનેસ પર ધ્યાન આપ્યું અને 50 કિલો વજન ઓછું કર્યું. અર્જુને 15 મહિનામાં વધુ વજન ઘટાડ્યું, જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર […]

ગાંધીનગરમાં ટાટ-ટેટના ઉમેદવારોએ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી ન કરાતા ધરણા કર્યા

શાળાઓમાં કોમ્પ્યુટર વિષયના કાયમી શિક્ષકો નથી, શાળાઓમાં કોમ્પ્યુટરો ઘૂળ ખાઈ રહ્યા છે. ગાંધીનગરઃ ગુજરાત સરકારે કાયમી શિક્ષકોની ભરતી કરવાની પ્રકિયા હાથ ધરી છે, એમાં ટેટ અને ટાટ ઉતિર્ણ કોમ્પ્યુટર વિષયના શિક્ષકોની ભરતી કરવા માટે ગાંધીનગરમાં ધરણા કરવામાં આવ્યા હતા. ઇન્ફોરશમેશન ટેકનોલોજીના યુગમાં શાળાના બાળકોને કોમ્પ્યુટરનું જ્ઞાન મળી રહે તે માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક […]

વડોદરા મ્યુનિ.માં વર્ષોથી નોકરી કરતા હેલ્થ વિભાગના કર્મીઓને કાયમી નહીં કરાતા વિરોધ

વડોદરાઃ  મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફાઇલેરિયા વિભાગમાં ફિલ્ડ વર્કર અને પબ્લિક હેલ્થ વર્કર તરીકે કામ કરતા 554 કર્મચારીઓએ કાયમી ન કરાતા અસંતોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટ પર કામ કરતા  હેલ્થ વિભાગના કર્મચારીઓ મ્યુનિની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા. અને સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓને આવેદન પત્ર આપ્યું હતું. કર્મચારી મંડળે જણાવ્યું હતું કે, આ પ્રશ્નનો ઉકેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code