1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

થરાદ-અમદાવાદ હાઈવે માટે જમીન સંપાદન કરનારા ખેડુતોને નવી જંત્રી પ્રમાણે વળતર ચુકવો

દિયોદર અને લાખણી તાલુકાના ખેડુતોને વધુ વળતરની કરી માગ, નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત, નવી જંત્રી પ્રમાણે વળતર નહીં ચુકવાય તો ખેડુતો આંદોલન કરશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદથી અમદાવાદ સુધીના એક્સપ્રેસ વે માટે જમીન સર્વેની કામગીરી બાદ જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જમીન સંપાદન કરેલા ખેડુતોને વળતર પણ ચુંકવવામાં આવી રહ્યું છે. ત્યારે દિયોદર […]

નકલી કેસમાં ફસાવી 63 લાખનો તોડ કરતા PI ગોહિલ, હેડ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ

મોરબીના ટંકારામાં રિસોર્ટમાં દરોડો પાડીને સેટિંગ કર્યું હતું, પીઆઈ સામે ખાતાકીય તપાસ થતાં રજા પર ઉતરી ગયા, ભાજપના ત્રણ કાર્યકર્તાને કચ્છમાંથી ઉઠાવતા મામલો પ્રકાશમાં આવ્યો   મોરબીઃ  રાજકોટના જાણીતા ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને રૂપિયા 63 લાખનો તોડ કરવાના કેસમાં પોલીસ ઈન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે […]

અમદાવાદ મ્યુનિ.ના કોર્પોરેટરો પ્રજાના ટેક્સના રૂપિયે કાશ્મીરની સહેલગાહે જશે

તમામ કોર્પોરેટરોના પ્રવાસ પાછળ બે કરોડનો ખર્ચ કરાશે, સ્ટડી ટુરના નામે 192 કોર્પોરેટરો મોજ માણશે, વિપક્ષના કોર્પોરેટરો પણ પ્રવાસ માટે લલચાયા અમદાવાદઃ પ્રજાના મતે ચૂંટાયેલો સત્તાધારી પક્ષ એ પ્રજાના ટેક્સની તિજોરીનો રખેવાળ ગણાય છે. એટલે કે પ્રજાના ટેક્સના નાણા ક્યા અને કેવી રીતે વાપરવા તે નક્કી કરતો હોય છે. ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના તમામ કોર્પોરેટરો […]

મહાકુંભ એટલો મોટો એકતાનો યજ્ઞ હશે કે જેની ચર્ચા આખી દુનિયામાં થશે : નરેન્દ્ર મોદી

લખનૌઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે હું અહીં રાત-દિવસ કામ કરતા કર્મચારીઓ અને સફાઈ કામદારોને અભિનંદન આપું છું.વિશ્વમાં આટલો મોટો પ્રસંગ, દરરોજ લાખો ભક્તોના સ્વાગત અને સેવાની તૈયારીઓ, સતત 45 દિવસ સુધી ચાલતો મહાયજ્ઞ, નવા મહાનગરની સ્થાપના માટેનું ભવ્ય અભિયાન, પ્રયાગરાજની ધરતી પર એક નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. […]

બનાસકાંઠા જિલ્લો રેશનકાર્ડ ઈ-કેવાયસીમાં રાજ્યમાં પ્રથમ નંબરે

બનાસકાંઠામાં 20 લાખથી વધુ લાભાર્થીઓનું e-KYC પૂર્ણ, ગામડાંઓમાં ઈ-ગ્રામ કેન્દ્રો પર લાગતી લાઈનો, જિલ્લાના અધિકારીઓ કહે છે, લોકોમાં જાગૃતિને લીધે સફળતા મળી પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં રેશનકાર્ડ આ-કેવાયસીમાં કામગીરીમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે. જિલ્લામાં છેલ્લા બે  મહિનાથી e-KYC કરવામાં આવી રહ્યું છે. જેના લીધે અત્યાર સુધી 20.07 લાખ e-KYC પૂર્ણ કરીને રાજ્યમાં પ્રથમ નંબર હાંસલ કર્યો […]

ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી ગામ પાસે તેલ ભરેલા ટેન્કરે પલટી ખાધી,

લોકો ખાલી વાસણો લઈને તેલ લેવા દોડી આવ્યા, ધ્રાંગધ્રા પોલીસ અકસ્માત સ્થળે દોડી આવી, ટેન્કચાલકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડ્યો સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા હાઈવે પર  ચુલી ગામ પાસે કચ્છથી તેલ ભરીને અમદાવાદ તરફ જઈ રહેલા ટેન્કરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર સાઈડમાં પલટી ખાઈ ગયું હતું. તેલ ભરેલુ ટેન્કર પલટી ખાતાં તેલ ઢોળાવા લાગ્યું હતું. આ […]

ગુજકેટના પરીક્ષા ફોર્મ 17મી ડિસેમ્બરથી ઓનલાઇન ભરી શકાશે

ગુજકેટના ફોર્મ તા. 31મી ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે, ધો, 12 સાયન્સ બાદ ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ જરૂરી, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા લેવાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ પરીક્ષાના ફોર્મ તારીખ 17મી, ડિસેમ્બરથી ઓનલાઇન ભરવાનું શરૂ થશે અને 31 ડિસેમ્બર-2024 સુધી ભરી શકાશે. ગુજકેટ પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ […]

શેરબજાર 2,000 પોઈન્ટ્સની શાનદાર રિકવરી સાથે બંધ

મુંબઈઃ ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 2,000 પોઈન્ટ્સની અદભૂત રિકવરી પછી વધારા સાથે બંધ થયા છે. નિફ્ટીના ઇન્ફ્રા, એફએમસીજી અને કન્ઝમ્પશન શેર્સમાં ભારે ખરીદીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં આ ઉછાળો જોવા મળ્યો હતો.ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 843.16 પોઈન્ટ અથવા 1.04 ટકાના ઉછાળા બાદ 82,133.12 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 219.60 પોઈન્ટ અથવા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 17 ડિસેમ્બરથી સેમેસ્ટર-3ની પરીક્ષા લેવાશે

વિવિધ ફેકલ્ટીના સેમેસ્ટર-3ના 54916 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તા. 24મી ડિસેમ્બરે પરીક્ષા પૂર્ણ થશે, 157 પરીક્ષા કેન્દ્રો પર 75 ઓબ્ઝર્વરો મોનિટરિંગ કરશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 17થી 24 ડિસેમ્બર સુધી સ્નાતકમાં અભ્યાસ કરતા સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. પરીક્ષા વિભાગ દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. છે. વિવિધ ફેકલ્ટીઓમાંથી સેમેસ્ટર-3ની 54,916 […]

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ નિયમોનું પાલન ન કરતી 17 કંપનીઓને નોટિસ ફટકારી

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ 17 કંપનીઓને નોટિસ ફટકારી છે જે ગ્રાહક સુરક્ષા (ડાયરેક્ટ સેલિંગ) નિયમો, 2021નું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. જેમાંથી 13 એકમોની હાલ તપાસ ચાલી રહી છે. ત્રણ કંપનીઓના જવાબની રાહ જોવાઇ રહી છે. ઉપભોક્તા અધિકારોને જાળવવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે સીસીપીએએ પ્રત્યક્ષ વેચાણ પ્રવૃત્તિઓના નિયમન પર અને પ્રસ્તુત કાનૂની માળખાનું અનુપાલન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code