1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મેળામાં જે શ્રવણ અને દર્શન કર્યું એ આત્મસાત કરી સનાતનની જયજયકાર માટે કાર્ય કરવું જોઈએઃ પ.પૂ. દ્વારકેશ લાલજી મહારાજ

અમદાવાદઃ ૫૦,૦૦૦ ચો.મી. માં ફેલાયેલ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના (HSSF)નો આજરોજ ભવ્ય સમાપન સમારોહ સાથે આ ભવ્ય મેળાની પૂર્ણાહુતિ થઈ. સમાપન સમારોહમાં સંતોનો સમન્વય જોવા મળ્યો હતો. મેળામાં હાજર દરેક વ્યક્તિને મંગલકામના પ્રદાન કરવા  પ.પૂ. દ્વારકેશજી વૈષ્ણવાચાર્ય (કલ્યાણ પુષ્ટિ હવેલી), શ્રી સંતપ્રસાદ સ્વામી (હાલોલ), પ.પૂ. લાલદાસજી , પ.પૂ. પ્રેમદાસજી મહારાજ, પ.પૂ. યોગેશદાસજી મહારાજ, શ્રી ભગવાનદાસ બાપુ, શ્રી […]

બેલારુસઃ રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ સાતમી વખત દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી

1994 થી બેલારુસનું નેતૃત્વ કરી રહેલા રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ સાતમી વખત દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. સોમવારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં આ પરિણામ સામે આવ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચના પ્રારંભિક ડેટા અનુસાર, લુકાશેન્કોને 86.82 ટકા મત મળ્યા. સેરગેઈ સિરાનકોવને ૩.૨૧%, ઓલેગ ગેડુકેવિચને ૨.૦૨%, અન્ના કાનોપત્સ્કાયાને ૧.૮૬% અને એલેક્ઝાન્ડર ખિઝન્યાને ૧.૭૪% મત […]

UCC ના અમલીકરણથી ઉત્તરાખંડના તમામ રહેવાસીઓના અધિકારો સમાન થઈ ગયાઃ CM ધામી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાની સૂચના જારી કર્યા પછી, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આ એક ઐતિહાસિક પગલું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારના અધિકારીઓએ આ કાયદા માટે દિવસ-રાત મહેનત કરી છે. બધાએ સંકલનમાં કામ કર્યું છે. મુખ્ય સેવક સદન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સીએમ ધામીએ કહ્યું કે આજનો દિવસ ફક્ત આપણા રાજ્ય […]

એનઆઈએમસીજેના વિદ્યાર્થીઓએ પપેટના માધ્યમથી આરોગ્ય-સ્વચ્છતાનો સંદેશ આપ્યો

અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન ઍન્ડ જર્નાલિઝમ (NIMCJ),અમદાવાદ ના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પરંપરાગત માધ્યમોના અભ્યાસના ભાગરૂપે પપેટ મેકિંગ વર્કશોપ યોજાયો હતો.પપેટરી કલાના તજજ્ઞ રમેશભાઈ રાવલના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ પપેટ મેકિંગની કલાને સમજી હતી અને વર્કશોપના અંતે નિદર્શન પણ કર્યું હતું. પપેટરી કલાના તજજ્ઞ રમેશભાઈ રાવલે સંસ્થાના વિદ્યાર્થીઓને આ વર્કશોપ દરમિયાન વિવિધ દેશોમાં પરંપરાગત માધ્યમ […]

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે AAPએ જાહેર કર્યું ઘોષણાપત્ર, કેજરીવાલે 15 ગેરંટી આપી

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા “કેજરીવાલની ગેરંટી” નામનો પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. મેનિફેસ્ટો બહાર પાડતી વખતે, કેજરીવાલે ભાજપ પર પ્રહારો કર્યા હતા, અને આરોપ લગાવ્યો કે તે AAP વચન આધારિત શાસનની નકલ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  “દેશમાં ‘ગેરંટી’ […]

મહાકુંભઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લગાવી શ્રદ્ધાની ડુબકી

લખનૌઃ પ્રયાગરાજમાં મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમૃતસ્નાન કરવા આવી રહ્યાં છે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ સોમવારે પ્રયાગરાજ પહોંચ્યા હતી. અમિત શાહ આજે મહાકુંભ 2025નો ભાગ બન્યા અને શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી. ગૃહમંત્રીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આ પછી, શાહે તેમના પરિવાર સાથે ગંગા આરતી કરી હતી. યોગ ગુરુ બાબા રામદેવે […]

મહાકુંભઃ મૌની અમાવસ્યાના સ્નાનને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

મહાકુંભનગરઃ મહાકુંભ મેળાના વહીવટીતંત્રે 29 જાન્યુઆરીએ મહાકુંભના ત્રીજા સ્નાન મહોત્સવ, મૌની અમાવસ્યા માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. મૌની અમાવસ્યાના દિવસે લગભગ 10 કરોડ ભક્તો આવવાની અપેક્ષા છે. મેળા વહીવટીતંત્ર અને પોલીસ ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. અમૃત સ્નાન ઉત્સવને ધ્યાનમાં રાખીને મેળા વહીવટીતંત્ર અને કુંભ પોલીસે […]

સેબીના વડા માધવી પુરી બુચનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે, નવા ચીફની પસંદગીની પ્રક્રિયા શરૂ કરાઈ

નવી દિલ્હીઃ સરકારે સોમવારે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના અધ્યક્ષ પદ માટે અરજીઓ આમંત્રિત કરી હતી. વર્તમાન સેબી ચેરપર્સન માધબી પુરી બુચનો ત્રણ વર્ષનો કાર્યકાળ 28 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. બુચે 2 માર્ચ, 2022 ના રોજ સેબીના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. નાણા મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગે ઉમેદવારોને જાહેર જાહેરાતમાં […]

લખનૌ એક્સપ્રેસ વે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત

લખનૌઃ આગ્રાના ફતેહાબાદમાં લખનૌ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કુંભ સ્નાન કર્યા પછી મુસાફરી કરી રહેલા એક પરિવારની કાર અકસ્માતનો ભોગ બની હતી. એવું કહેવાય છે કે કાર નિયંત્રણ બહાર ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ પછી કાર બીજી લેનમાં ગઈ અને સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.. ટક્કર એટલી […]

અમેરિકાની સામે પડ્યો નાનકડો દેશ, ગેરકાયદેસર પ્રવાસીઓના 2 મિલેટ્રી પ્લેન મોકલ્યા પરત

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા ત્યારથી જ એક પછી એક ચોંકાવનારા ઝડપી પગલાં ભરી રહ્યા છે. આ વખતે ટ્રમ્પના નિશાને કોલંબિયા હતું. ટ્રમ્પે કોલંબિયા પર ટેરિફ અને મુસાફરી પ્રતિબંધ લાગુ કરી દીધો છે પરંતુ આ પગલું કેમ લેવાયું? ટ્રમ્પનું કહેવું છે કે કોલંબિયાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ખીચોખીચ બે અમેરિકન આર્મીના વિમાનને લેન્ડ કરવાનો ઈનકાર કરતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code