1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતના સ્થાપના દિને CMનો શુભેચ્છા સંદેશ, જનતા જનાર્દનનો ભરોસો એળે જવા નહીં દઈએ

ગાંધીનગરઃ  ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતની પ્રજાને વચન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, જનતા જનાર્દને અમારા પર મુકેલો ભરોસો-વિશ્વાસ એળે જવા દઇશું નહીં અને જે વચનો આપ્યા છે તે પાળી બતાવીશું, ગુજરાતનું માન સન્માન વધારીશું. અમૃતકાળના પ્રથમ સ્થાપના દિવસની ગુજરાતની પ્રજાને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસના રોલ મોડેલ રાજ […]

કર્ણાટક ચૂંટણી: ભાજપના ઘોષણાપત્ર પર કોંગ્રેસે સાધ્યું નિશાન

દિલ્હી : કોંગ્રેસે સોમવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા મેનિફેસ્ટોને “જૂઠાણું-લૂંટ મેનિફેસ્ટો” ગણાવ્યું હતું, કહ્યું હતું કે લોકો શાસક પક્ષના “જૂઠાણા” અને “બકવાસ નિવેદનો” થી કંટાળી ગયા છે. પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે ટ્વીટ કર્યું, “આ બીજેપીનો જુઠ્ઠાણું અને લૂંટનો ઢંઢેરો બીજું કંઈ નથી.” તેમણે કહ્યું, “મોદી સરકારે છેલ્લા […]

અભિનેત્રી અનુષ્કા શર્માનો આજે જન્મદિવસ, જાણો તેની રિલ લાઈફથી લઈને રિયલ લાઈફની સફર

અભિનેત્રી અનુષ્કા શર્માનો આજે 35મો જન્મદિવસ શાનદાર એક્ટિંગ માટે જાણીતી  વિરાટ કોહલી સાથે લગ્ન કરીને હંમેશા ટાઈમલાઈનમાં આવી મુંબઈઃ-બોલિવૂડમાં પોતાના શાનદાર અભિનય માટે જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માનો આજે જન્મ દિવસ છે, અનુષ્કાનો જન્મ 1 મે, 1988 ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો, જો કે તેનો ઉછેર બેંગલોરમાં થયો છે,તે એક્ટ્રેસની સાથે સાથે એક સફળ […]

રાજધાની દિલ્હીમાં કમોસમી વરસાદનું જોર, અનેક વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ

રાજધાની દિલ્હીમાં વરસાદનું જોર અનેક વિસ્તારોમાં ઘોઘમાર વરપસાદ વરસ્યો દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં હાલ વરસાદનું જોર જડોવા મળી રહ્યું છે,અનેક વિસ્તારોમાં કાળ ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળે છે તો કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકશાન પહોચાડ્યું છે,જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો આજે સવારથી જ અહી વરસાદનું જોર છે. જો નોઈડાની વાત કરીએ તો આજે […]

દિલ્હીમાં ખરાબથી ગંભીર વાયુ ગુણવત્તા દિવસોની સંખ્યામાં 7 વર્ષમાં 37 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ડેટા મુજબ, દિલ્હીમાં વર્ષ 2023 ના પહેલા ચાર મહિના (એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ) દરમિયાન અગાઉના 07 વર્ષના અનુરૂપ સમયગાળાની સરખામણીમાં વર્ષ 2016 (કોવિડ-19 લોકડાઉન વર્ષ 2020 દરમિયાન) અત્યંત નીચી માનવશાસ્ત્રીય, ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓના સમયગાળાને બાદ કરતાં) ‘સારીથી મધ્યમ’ હવાની ગુણવત્તા સાથે મહત્તમ […]

ચારધામ યાત્રા માં વરસાદ બન્યો વિઘ્ન કેદારનાથ ના યાત્રીઓ ને રોકવામાં આવ્યા

વરસાદના કારણે ચારધામ યાત્રા માં વિઘ્ન કેદારનાથ જતા યાત્રીઓને સોનપ્રયોગમાં રોકવામાં આવ્યા દહેરાદૂનઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં હાલ વાતાવરણ વરસાદ છાયું જોવા મળી રહ્યું છએ તો કેટલાક રાજ્યોમાં વરસાદના ઝાપટા આપી રહ્યા છે બીજી તરફ ઉત્તરખંડમાં વરસાદના કારણે હવામાન બગડ્યું છે તો બીજી તરફ ચારધઆમના યાત્રીઓની યાત્રામાં વિઘ્ન આવ્યું છે,બરફ વર્ષાના કારણે યાત્રીઓને રોકવામાં આવી રહ્યા […]

સુજલામ સુફલામ સળસંચય અભિયાનઃ રાજ્યમાં જળસંગ્રહ શક્તિમાં 86000 લાખ ઘનફુટનો વધારો

અમદાવાદઃ વિજાપુર તાલુકાના લાડોલ ગામે 11 પરકોલેટીંગ વેલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યમાં જળસંચય અને જળસિંચન દ્વારા જળક્રાંતિના અભિયાનની શરૂઆત થઈ હતી. ગુજરાતમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ જળસંગ્રહ શક્તિમાં 86 હજાર લાખ ઘનફૂટનો વધારો થયો છે અને 178 લાખથી […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પૂત્ર અનુજને બ્રેઈન સ્ટ્રોક, એર એમ્બ્યુલન્સમાં મુંબઈ લઈ જવાયો

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા રવિવારે અમદાવાદની કે ડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સમાં મુંબઈની હિંદુજા હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હોવાની વિગતો મળી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજ પટેલને ગઈકાલે રવિવારે બ્રેઈન સ્ટ્રોક આવતા તેમણે તાત્કાલિક સારવાર માટે અમદાવાદની કે. ડી […]

દેશ અને વિદેશના પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું કાશ્મીર, દિવસેને દિવસે કાશ્મીરની વધતી લોકપ્રિયતા

દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર કાશ્મીર દિવસે દિવસે વધતી જઈ રહી છે લોકપ્રિયતા શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર ભારતની જન્નત ગણાય છે અહી માત્ર દેશમાંથી જ નહી વિદેશમાંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે આ સહીત જ્યારથી કલમ 370 અસરહીન થઈ છે ત્યારથી પીએમ મોદીના અથાગ પ્ર.ત્નોથી કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ પણ ઘટીને જેને લઈને લોકોનો વિશ્વસ હવે વધ્યો […]

ધ કેરળ ફાઈલ્સને લઈને વિવાદ વકર્યો, ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવનારાઓને ફિલ્મ અભિનેત્રીનો કરારો જવાબ

બેંગ્લોરઃ ધ કેરળ સ્ટોરી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાં બાદ વિવાદ ઉભો થયો હતો. કેરળની કથિત 32000 યુવતીઓનું ધર્મપરિવર્તન કરાવીને ISIS માટે સેક્સ સ્લેવ બનવા મોકલવામાં આવી હોવાના મામલે વિવાદ વકર્યો છે. દરમિયાન આ આક્ષેપને કેરળના સીએમ સહિતના અનેક આગેવાનોએ ફગાવ્યો હતો. દરમિયાન ફિલ્મની અભિનેત્રી અદા શર્માએ હવે ફિલ્મને પ્રોપગેન્ડા ગણાવનારા આગેવાનોને આકરો જવાબ આપ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code