1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબરમાં યુવક મહોત્સવ યોજાશે

52માં યુથ ફેસ્ટિવલમાં 33 સ્પર્ધા માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં યુવક મહોત્સવ માટે જોવા મળતી નિરસતા, ગત વર્ષે 235 કોલેજોમાંથી માત્ર 40 કોલેજોએ ભાગ લીધો હતો રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી ઓક્ટોબર મહિનાના અંતમાં 52મો યુવક મહોત્સવ યોજાશે. આ યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. યુવક મહોત્સવનુ નામાભિધાન […]

વડોદરામાં વિશ્વામિત્રી નદી કાંઠા પરના 150 દબાણો દુર કરાશે

વિશ્વામિત્રી નદી અને કાસ વિસ્તારમાં કરાયેલા દબાણકારોને નોટિસ, મ્યુનિ.કોર્પોરેશને દબાણકારોની યાદી તૈયાર કરી, નદીમાં પૂરની તારાજી બાદ મ્યુનિનું તંત્ર જાગ્યું વડોદરાઃ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રી પૂરના કારણે લોકોની માલ-મિલકતોને ભારે નુકશાન થયું હતું. તેમજ રોડ પર ભરાયેલા પાણી ઉતરવામાં ખૂબ સમય લાગ્યો હતો. અને તે માટે વિશ્વામિત્રી નદી કાંઠે તેમજ કાંસમાં થયેલા […]

લેબનોનના પેજર બ્લાસ્ટની ઘટનાને ‘બિલો ધ બેલ્ટ’ નામ અપાયું હતું, જાણો સમગ્ર ઓપરેશન વિશે

લેબનોનામાં થયેલા પેજર વિસ્ફોટને દુનિયાના ભરના દેશોને વિચારતા કરી દીધા છે, તેમજ સુરક્ષા એજન્સીઓ પણ આ ઓપરેશનને લઈને ગુપ્ત રીતે માહિતી એકત્ર કરી રહી છે, દરમિયાન ઈઝરાયલની ગુપ્ત એજન્સીઓએ આ આપરેશનને પાર પાડવા માટે એક-બે નહીં પરંતુ પાંચ મહિના પહેલા પહેલા સૂંપૂર્ણ આયોજન કર્યું હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં સમગ્ર ઓપરેશનને બિલો ધ […]

અમદાવાદમાં શુક્રવારે ક્ષત્રિયોનું મહા સંમેલન યોજાશે

સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચની જાહેરાત કરાશે, 224 પૂર્વ રજવાડાના વારસદારોને અપાયું આમંત્રણ, મંચના પ્રમુખ તરીકે ભાવનગરના પૂર્વ રાજવી વિજયરાજસિંહની વરણી કરાશે અમદાવાદઃ શહેરમાં ક્ષત્રિય સમાજનું મહા સંમેલન આગામી તા, 20મીને શુક્રવારે યોજાશે, આ સંમેલનમાં પૂર્વ રજવાડાઓના વારસદારોને આમંત્રણ અપાયું છે. ક્ષત્રિય સમાજના સંમેલનમાં કોઈપણ રાજકીય બાબતો અંગેનો નિર્ણય કે ચર્ચા કરવામાં આવશે નહીં,  માત્ર ક્ષત્રિય […]

ગુજરાતમાં હવે ખાનગી કોલેજો પર FRCની લગામ લાગશે

સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન કોલેજોન માટે FRCની રચના થશે, બેફામ ફી ઉઘરાવતી કોલેજો પર નિયંત્રણ આવશે, ખાનગી યુનિવર્સિટીઓને લાગુ પડશે નહીં અમદાવાદઃ  ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન ખાનગી કોલેજોના સંચાલકો દ્વારા આડેધડ ફી ઉઘરાવાતી હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ હવે ફી નિર્ધરણ કમિટી (FRC)  ખાનગી કોલેજોના હિસાબ-કીતાબ તપાસીને ફીનું ધારા-ધોરણ નક્કી કરશે. જોકે ખાનગી યુનિવર્સિટીઓને FRC લાગુ પડશે […]

વન નેશન-વન ઈલેક્શનને મોદી કેબિનેટની મંજૂરી

વન નેશન-વન ઈલેક્શન બિલ આગામી શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે સમિતિએ ગત માર્ચ મહિનામાં કેબિનેટ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો નવી દિલ્હીઃ વન નેશન-વન ઈલેક્શન એટલે કે એક દેશ-એક ચૂંટણીને મોદી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે એક દેશ, એક ચૂંટણી પર રજૂ કરેલા અહેવાલને મંજૂરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વન નેશન-વન […]

સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ચાર હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશની નિમણૂકની ભલામણ કરાઈ

નવી દિલ્હીઃ 18 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ કોલેજિયમએ મેઘાલય, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક માટે કેન્દ્ર સરકારને નવી ભલામણ કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ ઈન્દ્ર પ્રસન્ના મુખર્જીને મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. જસ્ટિસ રાબસ્તાન મેઘાલય હાઈકોર્ટના […]

ભિવંડીમાં ગણેશ વિસર્જન દરમિયાન પથ્થરમારાની ધટનામાં પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં ગણપતિ વિસર્જન દરમિયાન પથ્થરમારો થવાની ઘટના સામે આવી છે. ગણપતિ વિસર્જન દરમિયાન મંગળવારે મોડી રાત્રે આ વિસ્તારની હિન્દુસ્તાની મસ્જિદ પાસે રાખવામાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિ પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે મૂર્તિ તૂટી ગઈ હતી. આ પછી લોકોએ સ્થળ પર હંગામો શરૂ કર્યો હતો. પોલીસે આ કેસમાં […]

નાઈજીરિયામાં બસ અને ટ્રકની ટક્કરમાં 40 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ નાઇજીરીયાના ઉત્તરપશ્ચિમ રાજ્ય કડુનામાં આ સપ્તાહની શરૂઆતમાં બસ-ટ્રકની અથડામણમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હોવાની વિગત છે. નાઇજીરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુના પ્રવક્તા બાયો ઓનાનુગાએ જણાવ્યું હતું. પ્રવક્તાએ રાષ્ટ્રપતિને ટાંકીને જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું, કે રવિવારે ધાર્મિક સમારોહ દરમિયાન કડુનાના સમીનાકા શહેરમાં બનેલી આ ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા […]

US Fed ના નિવેદન પહેલા ફાઇનાન્સ અને એફએમસીજીના શેરમાં વધરો

મુંબઈ US ફેડના વ્યાજદક અંગેના નિર્ણય પહેલા ભારતીય શેરબજાર સપાટી સાથે કારોબાર કરી રહ્યું છે. આજે રાત્રે યુએસ સેન્ટ્રલ બેંક ચાવીરૂપ વ્યાજ દર અંગે પોતાનો નિર્ણય જાહેર કરશે. ત્યારે ભારતીય શેરબજાર સપાટ ખુલ્યું છે. BSE ઈન્ડેક્સમાં સેન્સેક્સ 83,037.13 પર ખુલ્યો છે. શરૂઆતના કારોબારમાં તે 0.10 % અથવા 85 પોઇન્ટના ઘટાડા સાથે 83,010 પર ટ્રેડ થતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code