1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગાંધીનગર આરટીઓમાં ટુ-વ્હીલર ટેસ્ટ ટ્રેક 8 દિવસથી બંધ, અરજદારો પરેશાન

ટુ-વ્હીલર ટેસ્ટ ટ્રેક પર પાણી ભરાતા સેન્સર ખોટવાઈ ગયા, છેલ્લા બે દિવસથી ચાલી રહ્યું છે મરામતનું કામ, 400 અરજદારોનું વેઈટિંગ ગાંધીનગરઃ રાજ્યની તમામ આરટીઓ કચેરીઓમાં સર્વરમાં અવાર-નવાર સર્જાતી ખામીને કારણે અરજદારોને પરેશાનીનો ભાગ બનવું પડતું હોય છે. ત્યારે ગાંધીનગરની આરટીઓ કચેરીમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે ટૂ વ્હીલરના ટેસ્ટ ટ્રેકમાં પાણી ભરાતા સેન્સર કામ કરતા બંધ […]

ગાંધીનગર જિલ્લામાં 14મી સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન

ગામેગામ સ્વચ્છતા હી સેવા ઝૂંબેશ હાથ ધરાશે, શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતાના શપથ લેશે, સફાઈ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરાશે ગાંધીનગરઃ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 2જી ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી માટે 14 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના દરેક ગામો અને શહેરોમાં […]

વડોદરામાં ગેંડા, ગાય, ચકલી અને ખિસકોલી બાદ હવે મગર સર્કલ બનાવાશે

ભંગારમાંથી બનેલા 320 કિલોના મગરના સ્કલ્પચરનું હરણી પાર્કમાં આકર્ષણ, વડોદરાના આર્ટીસ્ટોએ મ્યુનિના સહયોગથી બનાવ્યા વિવિધ સ્કલ્પચરો, આર્ટીસ્ટોને ભંગારનું રો-મટિરિયલ મ્યુનિએ પુરૂ પાડ્યું વડોદરાઃ શહેરના આર્ટીસ્ટો દ્વારા મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે, ભંગારમાંથી વિવિધ સ્કલ્પચરો બનાવવામાં આવ્યા છે. આ સ્કલ્પચર શહેરના વિવિધ સર્કલો ઉપર મૂકવામાં આવ્યા છે. જેમાં ગેંડા, ગાય ચકલી, ખિસકોલી બાદ હવે […]

વડોદરામાં પૂરના પાણીને લીધે M S યુનિના લો ફેટકલ્ટીના પુસ્તકો પલળી ગયા

લો ફેકલ્ટીમાં 4 હજાર નવાં પુસ્તકો લાવવાં પડે તેવી સ્થિતિ, 4000 પુસ્તકોમાંથી 70 ટકા પુસ્તકો ભીંજાઈ ગયા, 30 ટકા પુસ્તકો સુકવવા માટે મુકાયા વડોદરાઃ શહેરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીના પુરના પાણી ફરી વળ્યા હતા. હવે પૂરના પાણી ઉતરી ગયા બાદ નુકસાનીનો ચિતાર મળી રહ્યો છે. જેમાં એમ એસ યુનિવર્સિટીના લો ફેકલ્ટીના બિલ્ડિંગમાં પાણી ઘૂંસી […]

કોથમીર, આદુ અને લસણના ભાવમાં વધારો, શાકભાજીના ભાવમાં પણ થતી વધઘટ

શાકભાજી જોડે મફતમાં મળતી કોથમીરના ભાવ કિલોએ 300 પહોંચ્યા, પ્રતિકિલો આદુ 180 અને લસણના ભાવ 400ને વટાવી ગયા, લીંબુના ભાવમાં પણ વધારો અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદને લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાતા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. જોકે રોજ શાકભાજીના ભાવમાં ચડ-ઉતર જોવા મળી રહી છે. શનિવારે માર્કેટમાં શાકભાજીના ભાવ સામાન્ય […]

આજે વર્લ્ડ ફિઝિયોથેરાપી દિન, અમદાવાદમાં વોકથોન યોજાઈ

દિવ્યાંગ બાળકોએ ફ્લેગ ઓફ કર્યું, આ વખતે ફિઝિયોથેરાપી દિન લો-બેક થીમ સાથે ઊજવાયો, વોકથોનમાં ફિઝિયાથેરાપીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયાં અમદાવાદઃ આજે 8મી સપ્ટેમ્બરનો દિન વિશ્વભરમાં ફિઝિયોથેરાપી દિન તરીકે ઊજવાયો હતો. જેમાં અમદાવાદમાં ફિઝિયોથેરાપીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. વોકથોનને દિવ્યાંગ બાળકો સિદ્ધાર્થ, જ્હાન્વી અને દેવ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. […]

વડોદરામાં TVSના શોરૂમમાં લાગી આગ, 250 ટુવ્હીલર બળીને ખાક

મધરાતે આગ લાગ્યાનો કોલ મળતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો, ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો, વીજળી પુરવઠો બંધ કરાયો વડોદરાઃ શહેરના સિંધવાઈ માતા રોડ પ્રતાપનગરમાં આવેલા ટીવીએસ ઓટોના શોરૂમાં ગઈ મોડી આગ ફાટી નિકળી હતી, આજુબાજુના લોકોએ આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને કરતા 10 ગાડીઓ સાથે ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. દરમિયાન પોલીસ […]

રાષ્ટ્રવાદ સાથે સમાધાન કરવું એ રાષ્ટ્ર સાથે સૌથી મોટો વિશ્વાસઘાત: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખરે નાગરિકોને રાષ્ટ્રવાદ સાથે સમાધાન કરવા સામે ચેતવણી આપી હતી અને તેને “રાષ્ટ્ર સાથે અંતિમ વિશ્વાસઘાત” ગણાવ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જ્યાં પણ કોઈ પણ રાષ્ટ્રની અખંડિતતાને જોખમમાં મૂકે છે, આપણે તેને સહન કરવું જોઈએ નહીં.” રાષ્ટ્ર પ્રત્યેની ફરજને આપણે હંમેશાં સ્વાર્થ અને રાજકીય હિતથી ઉપર રાખવી જોઈએ […]

ગુજરાત: વિવિધ સરકારી ઈમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે

અમદવાદઃ પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને, વર્ષ 2030 સુધીમાં ભારતની 50 ટકા વીજળી આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત દ્વારા થાય, તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પહેલ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2015માં COP21-પેરિસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) લૉન્ચ કર્યું હતું. 121 દેશોમાં સૌર ઊર્જાને […]

હિઝબુલ્લાએ ઇઝરાયેલના લશ્કરી મથકોને નિશાન બનાવ્યા

નવી દિલ્હીઃ હિઝબુલ્લાએ ફરી એકવાર ઈઝરાયેલમાં ઘણી જગ્યાઓને નિશાન બનાવી છે. હિઝબુલ્લાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલના હુમલાના જવાબમાં ઉત્તર ઇઝરાયેલમાં અનેક વસાહતો પર રોકેટ છોડ્યા હતા. સિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, લેબનીઝ સશસ્ત્ર જૂથે શનિવારે ત્રણ અલગ-અલગ નિવેદનો જારી કર્યા. તેણે આ નિવેદનોમાં કહ્યું કે તેણે માઉન્ટ નેરિયા પર સ્થિત ઇઝરાયેલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code