1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદના એસજી હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

ગાંધીનગરથી નોકરી પર જવા નીકળેલા બાઈકચાલકને અજાણ્યા વાહને ટક્કર મારી નિરમા યુનિવર્સિટી પાસે અકસ્માતનો બન્યો બનાવ બાઈકને ટક્કર માર્યા બાદ વાહન સાથે ચાલક નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર નિરમા યુનિવર્સિટી નજીક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. આજે સવારે બાઈક પર ગાંધીનગરથી નોકરી પર જવા નિકળેલા યુવાન અકસ્માતનો ભોગ […]

મુંબઈ ઉપર પ્રદૂષણનું સંકટ: અનેક વિસ્તારોમાં GRAP-4 લાગુ, બાંધકામ કાર્યો અટકાવાયા

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વધતા વાયુ પ્રદૂષણને કારણે પરિસ્થિતિ બગડવા લાગી છે. ક્યારેક ઉત્તમ એર ક્વાલિટી માટે જાણીતી મહાનગરની હાલ ‘સાંસો ફૂલતી’ હાલત થઈ છે. ગંભીર અવસ્થાને ધ્યાનમાં રાખીને સરકારએ મુંબઈના અનેક વિસ્તારોમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)-4 અમલમાં મૂકી દીધો છે. આ પગલાથી મુંબઈ હવે દિલ્હી પછી તે શહેરોમાં સામેલ થયો છે, […]

PoKમાં 69 આતંકી લૉન્ચપેડ સક્રિય, 120 આતંકીઓ ઘુસણખોરી માટે જોઈ રહ્યાં છે મોકોઃ BSF

શ્રીનગર: ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ગિલગિત-બાલ્ટિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK)માં અનેક આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા પછી પણ નિયંત્રણ રેખા (LoC)ની પાર હજુ પણ 69થી વધુ આતંકી લૉન્ચ પેડ સક્રિય છે. તેમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કાશ્મીર ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,  PoKમાં LoC સાથેના વિસ્તારોમાં 69 લૉન્ચપેડ હાલ સક્રિય […]

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં FC મુખ્યાલય પર આત્મઘાતી હુમલો, 6 કર્મચારીઓનાં મોત

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના નોકુંડી વિસ્તારના ચગાઈમાં સ્થિત ફ્રન્ટિયર કોર્પ્સ (FC) મુખ્યાલયના મુખ્ય દરવાજા પર આજે સવારે આત્મઘાતી હુમલો થયો હતો. સત્તાવાર સૂત્રોએ 6 સુરક્ષા કર્મચારીઓનાં મોતની પુષ્ટિ કરી છે. હુમલો સંભવિત રીતે બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) સાથે જોડાયેલી સાદઓ ઓપરેશનલ બટાલિયન (SOB દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો […]

બંગાળની આંતરરાષ્ટ્રીય સરહદે BSF–બાંગ્લાદેશી તસ્કરો વચ્ચે અથડામણમાં એક ઠાર મરાયો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં ભારત–બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર રાત્રે બાંગ્લાદેશી તસ્કરો અને BSF જવાનોએ વચ્ચે અથડામણ થઈ હતી. તસ્કરો દ્વારા તસ્કરીનો પ્રયાસ કરીને BSF જવાનો પર જીવલેણ હુમલોકરવામાં આવ્યો, જેને જવાનોની સતર્કતા અને ઝડપી પગલાંથી નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. BSFની જવાબી કાર્યવાહી દરમિયાન એક બાંગ્લાદેશી તસ્કર સ્થળ પર જ ઠાર મરાયો હતો. અન્ય તસ્કરો […]

કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી ખાતે નવીન અભ્યાસક્રમો શરૂ કરવા અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન વચ્ચે કરાર

ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં લેટર ઑફ ઈન્ટેન્ટ સંપન્ન અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન KSU ખાતે ગ્રીન એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક અને કન્સ્ટ્રક્શન જેવાં ક્ષેત્રના તાલીમ કાર્યક્રમો શરૂ કરશે ગાંધીનગર, 1 ડિસેમ્બર, 2025ઃ Kaushalya The Skill University કૌશલ્ય- ધ સ્કિલ યુનિવર્સિટીના નવનિર્માણ પામી રહેલા શિલજ કેમ્પસ ખાતે […]

દિલ્હી બ્લાસ્ટ કેસઃ કશ્મીર, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં NIAના દરોડા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સોમવારે કશ્મીરના પુલવામા, શોપિયાન અને કુલગામ જિલ્લાના કુલ આઠ સ્થળોએ એકસાથે છાપામારી કરીને ‘વ્હાઇટ-કોલર’ ટેરર મોડ્યૂલ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ મોડ્યૂલના તાર 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. એજન્સી માત્ર કશ્મીર જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના અનેક […]

રાજ્યસભાના શિયાળુ સત્રમાં સભાપતિ રાધાકૃષ્ણનનું સ્વાગત કરાયું, ખડગએ ધનખડને યાદ કર્યાં

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર સોમવારથી સત્તાવાર રીતે શરૂ થયું છે. સત્રની શરૂઆતમાં રાજ્યાસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન આપ્યું અને નવા રાજ્યસભા સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આદરણીય સભાપતિજી, શીતકાળીન સત્રની શરૂઆત સૌ માટે ગૌરવનો ક્ષણ છે. આખા સભાનાં તરફથી હું તમને હૃદયપૂર્વક શુભેચ્છા અને […]

સ્વદેશી જાગરણ મંચના ઉપક્રમે અમદાવાદના આંગણે સ્વદેશોત્સવ

(અલકેશ પટેલ) અમદાવાદ, 1 ડિસેમ્બર, 2025ઃ Swadeshotsav organized in Ahmedabad સ્વદેશી જાગરણ મંચના ઉપક્રમે આગામી દિવસોમાં અમદાવાદમાં સ્વદેશોત્સવનું આયોજન થયું છે. વોકલ ફૉર લોકલનો મંત્ર હવે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન સ્પરૂપ લઈ રહ્યો છે તેવા સમયે સ્વદેશી ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આ અનોખા વેપાર મેળાનું આયોજન થઈ રહ્યું છે. હકીકતે સ્વદેશી જાગરણ  મંચ દ્વારા સૌપ્રથમ વખત 1991માં […]

ભારતે સાબિત કર્યું છે કે ડેમોક્રસી કેન ડિલિવરઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ સંસદના શીતકાળીન સત્રની શરૂઆત પહેલાં મીડિયા સાથે વાતચીત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે શીતકાળીન સત્ર માત્ર એક પ્રથા નથી, પરંતુ દેશને પ્રગતિના માર્ગ ઉપર ઝડપથી લઈ જવા માટે ઉર્જા પૂરું પાડવાનું મહત્ત્વનું માધ્યમ છે. તેમણે કહ્યું કે ભારતે લોકશાહીને જીવી છે અને સમયાંતરે લોકશાહીના ઉત્સાહ તથા ઉમંગને પ્રગટ કર્યો છે, જેના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code