1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતની વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ, ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર-૨૦૨૫’ એનાયત

સમગ્ર દેશમાં ગુજરાત દ્વિતીય સ્થાને રહ્યું નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિ ગત વર્ષ ૨૦૨૪માં પણ ગુજરાતને જળ સંચયમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ત્રીજા ક્રમે એવોર્ડ અપાયો હતો નવી દિલ્હી, 18 નવેમ્બર, 2025ઃ Another achievement, Gujarat awarded ‘National Water Award-2025’ ‘જળ વ્યવસ્થાપન’ ક્ષેત્રે ગુજરાતે વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર […]

દિલ્હી બ્લાસ્ટ કેસ: EDના અલ-ફલાહ યુનિવર્સિટી પર દરોડા, 4 રાજ્યમાં 30 સ્થળોએ તપાસ

નવી દિલ્હી: અલ ફલાહ યુનિવર્સિટી કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દિલ્હી, હરિયાણા અને મધ્યપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં દરોડા પાડી રહ્યું છે. અલ ફલાહ યુનિવર્સિટી સામે મની લોન્ડરિંગનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. 30 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં મહુમાં યુનિવર્સિટીના ચેરમેન જવાદ અહેમદના ભૂતપૂર્વ નિવાસસ્થાન, ફરીદાબાદમાં અલ ફલાહ કેમ્પસ અને ઓખલામાં ટ્રસ્ટની ઓફિસનો […]

સુરત એરપોર્ટ પર 4 કિલો હાઈબ્રિજ ગાંજા સાથે બેંગકોકથી આવેલો પ્રવાસી પકડાયો

સુરત એરપોર્ટ પર પ્રવાસીને ડીસીબી, કસ્ટમ્સ અને CISF દ્વારા ઝડપી લીધો, પ્રવાસીના લગેજમાંથી 055 કિલોના હાઇડ્રોપોનિક વીડના 8 પેકેટ મળી આવ્યા, હાઇબ્રિડ ગાંજાની બજાર કિંમત 41 કરોડથી વધુ છે સુરતઃ શહેરના એરપોર્ટ પર બેંગકોકથી આવેલા એક પ્રવાસીના લગેજમાંથી 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો)ના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,41,92,500 આંકવામાં આવી […]

માઉન્ટ આબુમાં ઝીરો ટેમ્પ્રેચર સાથે બર્ફિલો માહોલ, બરફના નજારાને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં

માઉન્ટમાં હોટલો અને પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો પર બરફના થર જામી ગયા, ગાર્ડનમાં અને પોલો ગ્રાઉન્ડ ખાતે બરફની ચાદર છવાઈ ગઈ, ગુજરાતમાં પણ હવે ઠંડીનું જોર વધશે અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની સરહદ પર આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશનમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી જતાં બર્ફિલો માહોલ જામ્યો છે. હોટલો અને […]

અમદાવાદમાં નવા બનતા રોડની ગુણવત્તા તપાસવા માટે AMC કમિશનરએ નિરિક્ષણ કર્યું

31 ડિસેમ્બર સુધીમાં રોડના કામો પૂરા કરવા કોન્ટ્રાક્ટરોને સુચના અપાઈ, કોન્ટ્રાકટરોને ગુણવત્તાનાં દરેક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ, મ્યુનિના ઈજનેરોને પણ સ્થળ પર હાજર રહીને ધ્યાન આપવા આપી સુચના અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન તૂટી ગયેલા રોડના મરામતના કામો તેમજ કેટલાક વિસ્તારોમાં રોડ રિસરફેસના કામો ચાલી રહ્યા છે. રોડ ટકાઉ અને ગુણવત્તાયુક્ત બને તે […]

બનાસ ડેરી જળ સંચય અને ઉત્તમ જળ વ્યવસ્થાપન માટે પ્રતિષ્ઠિત ‘નેશનલ વોટર એવોર્ડ’ થી સન્માનિત

નવી દિલ્હી, 18 નવેમ્બર, 2025ઃ banas dairy honoured with prestigious national award  આજે દિલ્હી ખાતે આદરણીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે બનાસ ડેરીને જળ સંચય અને ઉત્તમ જળ વ્યવસ્થાપન માટે પ્રતિષ્ઠિત ‘નેશનલ વોટર એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યું. આ પુરસ્કાર બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સ્વીકાર્યો હતો. શ્રી ચૌધરીએ આ એવોર્ડ લાખો પશુપાલકોને સમર્પિત છે […]

આખા ગામમાં ડુંગળી-લસણ પ્રતિબંધિત હોય એવું બને? જાણો ભારતના એ નગર વિશે

જમ્મુ, 18 નવેમ્બર, 2025ઃ A village where onions and garlic are totally banned! ડુંગળી-લસણ વિનાનું ભોજન હોય એ તો આપણે સાંભળ્યું છે. મોટેભાગે જૈનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટાભાગના લોકો ડુંગળી-લસણનો ઉપયોગ કરતા નથી. દેશ અને દુનિયામાં ઘણી જગ્યાએ જૈન ડિશ, સ્વામિનારાયણ ડિશ વિશે પણ સાંભળવા મળે છે. પરંતુ શું આખેઆખું ગામ એવું હોઈ શકે જ્યાં આ […]

સ્થૂળતા નિવારણના થીમ સાથે 8મા નેચરોપેથી દિવસની ઉજવણીઃ આ પાંચ બાબતો સાથે કાયમ રહો સ્વસ્થ

અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ 8th Naturopathy Day  ભારતમાં દર વર્ષે 18 નવેમ્બરના રોજ નેચરોપેથી દિવસ ઉજવવામાં આવે છે. નેચરોપથી અર્થાત પ્રાકૃતિક સારવાર પદ્ધતિ જે એલોપેથી અથવા અન્ય દવા વિનાની સારવાર પદ્ધતિ છે. તેને નેચરોપેથી કહેવામાં આવે છે. તેના દ્વારા સકારાત્મક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત સરકારના આયુષ (આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, […]

દક્ષિણ તમિલનાડુના 8 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

બેંગ્લોરઃ દક્ષિણ તમિલનાડુના 8 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. કારણ કે બંગાળની ખાડી પર એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ હવામાનને અસર કરી રહી છે. ભારતીય હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી છે. કન્યાકુમારી, તિરુનેલવેલી, થુથુકુડી, રામનાથપુરમ, શિવગંગા, વિરુધુનગર, તેનકાસી અને થેની માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા […]

વૈષ્ણોદેવી યાત્રા અંગે CEOએ તમામ એજન્સીઓને સાબદા રહેવા કર્યા નિર્દેશ

નવી દિલ્હીઃ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સીઈઓ સચિન કુમાર વૈશ્યની અધ્યક્ષતામાં આ બેઠક કટરા સ્થિત આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં માતા વૈષ્ણોદેવી યાત્રા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા તૈયારીઓમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના અધિકારીઓ, રિયાસીના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, સીઆરપીએફના ડેપ્યુટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code