1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પાકિસ્તાન સરકારે વધુ છ હજાર અફઘાન નાગરિકોને પરત મોકલ્યાં

પાકિસ્તાન સરકારે ગેરકાયદેસર રીતે દેશમાં વસવાટ કરતા અફઘાન નાગરિકો સામે કાર્યવાહી વધુ કડક બનાવી છે. ખાસ કરીને પંજાબ પ્રાંતમાં આ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પંજાબ સરકારના જણાવ્યા મુજબ માત્ર નવેમ્બર મહિને જ 6,220 ગેરકાયદે અફઘાન નાગરિકોને અફઘાનિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે. પંજાબની માહિતી મંત્રી આઝમા બુખારીએ જણાવ્યું કે પ્રાંતમાં ગેરકાયદે રહેલા અફઘાનો સામેનું અભિયાન […]

IPL ને 6 મહિનાની લીગ બનાવવાની આ પૂર્વ ખેલાડીએ કરી માંગણી

ઓક્શન બંધ કરીને આખુ વર્ષ ટ્રેડ વિન્ડો ખુલ્લી રાખવી જોઈએઃ ઉથ્થપા આઈપીએલ દુનિયાની સૌથી મોટી લીગ છે અને વ્યાવસાયિક સ્તરે લઈ જવી જોઈએ મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગના 19મા સીઝન (IPL 2026) માટેનો મિની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. ગયા વર્ષનું મેગા ઓક્શન બે દિવસ સુધી ચાલ્યું હતું, જ્યારે આ વખતે એક દિવસીય ઓક્શન રહેશે. […]

પ.બંગાળ: બાંગ્લાદેશી ધુસણખોરે સસરાના નામનો ઉપયોગ કરીને બનાવડાવ્યું મતદાર ઓળખકાર્ડ

કોલકાતાઃ ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા બીજા તબક્કાના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમ્યાન પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. આ પ્રક્રિયા દરમિયાન એક બાંગ્લાદેશી વ્યક્તિએ સ્વીકાર્યું છે કે ભારતીય મતદાર ઓળખપત્ર મેળવવા માટે તેણે પોતાના પિતાના નામની જગ્યાએ પોતાની પત્નીના પિતાનું નામ લખાવ્યું હતું. 35 વર્ષ પહેલાં ભારત આવેલો આ વ્યક્તિ, મોહમ્મદ […]

મહારાષ્ટ્રના રાયગઢમાં કાર 500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 6 ના મોત

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તામ્હિણી ઘાટ વિસ્તારમાં એક SUV 500 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં છ લોકોના મોત થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત મંગળવારે સવારે થયો હતો, પરંતુ પોલીસને આજે સવારે જ તેની જાણ થઈ હતી, તેમણે ઉમેર્યું હતું કે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને વાહન શોધી કાઢવામાં આવ્યું હતું. એક પોલીસ […]

Video: અરવલ્લી જિલ્લામાં બે BLOની ઉદાહરણરૂપ કામગીરી, જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન

મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત  ૩૦ દિવસની કામગીરી માત્ર ૧૦ અને ૧૧ દિવસમાં પૂર્ણ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા 2 BLOને સન્માનિત કરાયા અરવલ્લી, 20 નવેમ્બર, 2025ઃ two BLOs in Aravalli district honored by District Collector  એક તરફ SIRની કામગીરી દરમિયાન કેટલાક બીએલઓને મુશ્કેલી પડવાના, અમુક બીએલઓનાં કરુણ મૃત્યુ થવાના સમાચાર મળી રહ્યા છે તેવા સમયે […]

વર્લ્ડ હેરિટેજ વીકઃ AMC દ્વારા અત્યાર સુધીમાં 5500 થી વધુ હેરિટેજ વૉકનું આયોજન કરાયું

વૈશ્વિક સ્તરે પર્યટનને પ્રોત્સાહન આપવા શહેરનાં હેરિટેજનું બ્રાન્ડિંગ થશે યુનેસ્કો દ્વારા 8 જુલાઈ 2017ના રોજ અમદાવાદને ભારતના પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો આપવામાં આવ્યો અમદાવાદઃ 20 નવેમ્બર, 2025,  World Heritage Week વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત થતા શહેરમાં ફરી એકવાર તેના ગૌરવશાળી હેરિટેજની ઉજવણી શરૂ થઇ છે. 2017માં યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્યતા […]

લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ કેસમાં NIA એ વધુ 4 આરોપીની કરી ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્લીમાં 10 નવેમ્બરનાં રોજ લાલ કિલ્લા બહાર થયેલા ભયાનક વિસ્ફોટક હુમલા કેસની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ વધુ ચાર મુખ્ય આરોપીઓને જમ્મુ અને કાશ્મીરમાંથી ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએની ટીમે ડૉ. મુજમ્મિલ શકીલ ગણાઈ (રહે. પુલવામા), […]

અમદાવાદઃ મનપાની બેદરકારી સામે આવી, ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યાં

ગાંધીનગરઃ અમદાવાદના મકરબા રોડ પર રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એક ખુલ્લી ગટરમાં એક વૃદ્ધ અચાનક પડી જતા દોડધામ મચી ગઈ હતી, પરંતુ એક સતર્ક યુવાને તાત્કાલિક ગટરમાં ઉતરી તેમનો જીવ બચાવી લીધો હતો. જો કે, ખુલ્લી ગટર મામલે સ્થાનિકોમાં એએમસી તંત્રની સામે નારાજગી ફેલાઈ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ઘટનાસ્થળે સ્ટ્રીટ લાઈટો લાંબા સમયથી […]

નેપાળના બારા જિલ્લામાં ફરી તણાવ: Gen-Z ફરી રસ્તામાં ઉતર્યાં

નેપાળના બારા જિલ્લાના સિમરા વિસ્તારમાં ફરી એકવાર તણાવજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. બુધવારે Gen-Z યુવાનો અને CPN-UML પાર્ટીના કાર્યકરો વચ્ચે થયેલી અટકાયતમાં બાદબાકી ગુરુવારે યુવાનો ફરી રસ્તા પર ઉતરતા પરિસ્થિતિ બગડતાં જિલ્લા પ્રશાસને બપોરે 12:45થી રાતે 8 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવાનો આદેશ આપ્યો છે. ગુરુવારે સવારે 11 વાગ્યે મોટી સંખ્યામાં Gen-Z યુવાનો સિમરા ચોક ખાતે […]

જામનગરઃ ખીજડીયા પક્ષી અભયારણ્ય બન્યું પ્રવાસીઓનું આકર્ષણ, વિદેશી પક્ષીઓ બન્યાં મહેમાન

જામનગરઃ શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ જામનગર નજીક આવેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય ફરી એકવાર પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ અભયારણ્યમાં વિશ્વભરમાંથી 300થી વધુ પ્રજાતિના યાયાવર (સ્થળાંતર કરનારા) પક્ષીઓનું આગમન થયું છે. સાઇબેરિયા, આફ્રિકા અને યુરોપ જેવા દૂર-સુદૂરના દેશોમાંથી આ યાયાવર પક્ષીઓ લાંબો પ્રવાસ ખેડીને ખીજડીયા પહોંચે છે. મીઠા અને ખારા પાણીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code