1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગિરનાર પર્વત પર ભારે પવન ફુંકાતા સલામતી માટે રોપ-વે સેવા બંધ કરાઈ

રોપ-વે સેવા બંધ કરાતા પ્રવાસીઓમાં નિરાશા, આજે વહેલી સવારથી ગિરનાર પર્વત પર ભારે પવન ફુંકાય રહ્યો છે, યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ નિર્ણય લેવાયો જુનાગઢઃ ગિરનારના પર્વત પર આજે સવારથી ભારે પવન ફુંકાય રહ્યો છે. અને વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તેથી યાત્રિકાની સલામતી માટે રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં […]

ઉત્તર ગુજરાતમાં રવિ સીઝનનું 62.34 ટકા વાવેતર પૂર્ણ, 1.93 લાખ હેક્ટરમાં ઘઉંની વાવણી

ઉત્તર ગુજરાતમાં 02 લાખ હેક્ટરના અંદાજ સામે 7.49 લાખ હેક્ટરમાં વાવેતર, ખેડૂતો વાવણી કરી રહ્યા હોવાથી હજપ વાવેતર વિસ્તાર વધશે, 30 ટકા એટલે કે, 1.67 લાખ હેક્ટરમાં રાઈનું વાવેતર થયું ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ રવિ સીઝનમાં છેલ્લા એક મહિનાથી વાવણીના કાર્યનો પ્રારંભ કર્યો હતો. ઉત્તર ગુજરાતની 12.02 લાખ હેક્ટર જમીનમાં વાવેતરના અંદાજ સામે અત્યાર સુધીમાં […]

અમેરિકાએ 15 ડિસેમ્બરથી H-1B અને H-4 વિઝા ધારકો માટે એક નવો નિયમ લાગુ કરશે

નવી દિલ્હી: યુનાઇટેડ સ્ટેટ્સે H-1B વિઝા અને તેમના H-4 ડિપેંડેંટ્સ માટે સ્ક્રીનીંગ અને ચકાસણી પ્રક્રિયાઓમાં વધારો કર્યો છે. નવા આદેશ હેઠળ, અરજદારોને તેમના તમામ સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પ્રાઈવેસી સેટિંગ્સ પબ્લિક કરવા સૂચના આપવામાં આવી છે. ગઈ કાલે જારી કરાયેલા એક નવા આદેશમાં, રાજ્ય વિભાગે જણાવ્યું હતું કે 15 ડિસેમ્બરથી, બધા H-1B અરજદારો અને તેમના […]

સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવા કલેક્ટરે કર્યો આદેશ

પ્રવાસીઓએ ST બસ સ્ટેશનમાં CCTV લગાવવા કલેકટરને રજુઆત કરી હતી, સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં પ્રતિદિન 14000થી વધુ પ્રવાસીઓની અવરજવર, ડેપા મેનેજરે રાજકોટ એસટી ડિવિઝનને કલેકટરના આદેશની જાણ કરી સુરેન્દ્રનગરઃ શહેરમાં કરોડોના ખર્ચે એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યુ છે. પણ એસટી બસ સ્ટેશનના બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. આથી કેટલાક સ્થાનિક પ્રવાસીઓએ જિલ્લા કલેકટરને રજુઆતો કરી […]

લખતરના નજીક નર્મદા કેનાલના રોડ પર કારે સિંચાઈ માટેના ત્રણ એન્જિન મશીનને ટક્કર મારી

ખેડૂતોએ કેનાલ પર એન્જિન મશીન મુક્યા હતા લીલાપુર તરફ જતી કારે એન્જિન મશીન સાથે અથડાઈ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતરના કડુ નજીક નર્મદાની વલ્લભીપુર શાખા નહેરના સમાંતર રોડ પર ગઈકાલે રાતના સમયે અકસ્માત સર્જાયો હતો. એક કારચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી પિયત માટે નહેર કિનારે મૂકેલા ત્રણ એન્જિન મશીનોને હડફેટે લીધા […]

આ રાજ્યમાં નોંધાયા સૌથી માનવ તસ્કરીના કેસ, રાજ્યસભામાં વિદેશ મંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યમાં માનવ તસ્કરીના મામલા ઉપર વિદેશ મંત્રીએ સંસદમાં માહિતી આપી હતી. વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે રાજ્યમાં જણાવ્યું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાં સામે આવ્યાં છે. પ્રશ્નોતરી કાળમાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાંથી બહાર આવ્યાં છે. પંજાબ સરકારે માનવ તસ્કરીને લઈને ખાસ તપાસ […]

બીજાપુરમાં એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 18 નક્સલીઓ માર્યા ગયા, ત્રણ જવાન શહીદ થયા

નવી દિલ્હી: બીજાપુર-દંતેવાડા સરહદ પર પશ્ચિમ બસ્તર ડિવિઝનના માઓવાદીઓ સાથે મંગળવાર સવારથી શરૂ થયેલ એન્કાઉન્ટર સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યું. અત્યાર સુધીમાં, એન્કાઉન્ટર સ્થળ પરથી 18 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. માઓવાદી કમાન્ડર વેલ્લાની ટીમ સાથે એન્કાઉન્ટર થયું. મોડી સાંજ સુધીમાં, સુરક્ષા દળોએ વેલ્લા સહિત 12 માઓવાદીઓને મારી નાખ્યા હતા, જ્યારે ત્રણ ડીઆરજી સૈનિકો […]

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પોતે બુટલેગર સાથે સંબંધ ધરાવતા હોવાનો ભાજપનો આક્ષેપ

ભાજપે પ્રશ્ન કર્યો, વાંસદામાં રાજકીય ભૂકંપ – શું ‘જનતાના સેવક’ બુટલેગરોના ‘મદદગાર’ છે..? એક તરફ પોલીસના પટ્ટા ઉતારવાની ચીમકી અને બીજી તરફ બુટલેગર સાથે દોસ્તી કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની બેવડી નીતિ’ પર સવાલો ​ ગાંધીનગર, 4 ડિસેમ્બર, 2025ઃ Congress MLA Anant Patel ગુજરાતમાં દારુબંધીના મુદ્દે છેલ્લા થોડા દિવસથી વિપક્ષ દ્વારા જે નિવેદનો અને દેખાવો થઈ […]

વડોદરાની M S યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ હવે ઈન્ટર્નશિપ કરવી પડશે

નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે ઇન્ટર્નશિપ ફરજિયાત, સરકારી કે ખાનગી એકમેમાં વિદ્યાર્થીઓએ 120 કલાક ઈન્ટર્નશિપ કરવી પડશે, યુનિ. દ્વારા GIDC, FGI, CA ફર્મ, બેન્કો અને વિમા કંપની સાથે સંપર્ક કરાયો વડોદરાઃ એમ એસ યુનિવર્સિટીમાં હવે નવી શિક્ષણ નીતિ મુજબ હવે વાણિજ્ય શાખાના વિદ્યાર્થીઓએ પણ 120 કલાકની ઈન્ટર્નશિપ કરવી પડશે. તમામ વિદ્યાર્થીઓને જે તે ક્ષેત્રનું પ્રેક્ટિકલ જ્ઞાન […]

૯,૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયતઃ જુઓ વીડિયો

વિકસિત ભારત @૨૦૪૭’ માટે સ્વસ્થ પેઢી તૈયાર કરવાની મહત્વપૂર્ણ જવાબદારી આંગણવાડી કાર્યકર બહેનોએ નિભાવવાની છે:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આંગણવાડી કાર્યકરો માત્ર સરકારી સેવામાં નહીં, પરંતુ બાળકોના ભવિષ્યને વધુ સશક્ત બનાવવાના મિશનમાં જોડાઈ: મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલ ગાંધીનગર, 4 ડિસેમ્બર, 2025ઃ Anganwadi workers and Tedagar sisters રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code