1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સફેદવાળની સમસ્યાથી મુક્તિ અપાવશે સરસિયાના તેલથી બનેલી આ કુદરતીય ડાય

સરસિયાના તેલનો ઉપયોગ લોકો માત્ર રસોઈ બનાવવા માટે જ કરે છે, પરંતુ આ તેલ માત્ર રસોઈ પૂરતું મર્યાદિત નથી. બલ્કે આ તેલ શરીરની અનેક નાની-મોટી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદગાર છે. વાસ્તવમાં, આજકાલ લોકો નાની ઉંમરમાં સફેદ વાળની ​​સમસ્યાથી પરેશાન છે. વાળ પર વધુ પડતા કેમિકલ લગાવવાથી વાળ અકાળે સફેદ થઈ જાય છે. લોકો તેમના […]

ઈઝરાયલ ઈરાન ટેન્શન વચ્ચે ભારતીય શેર બજારમાં મોટુ ગાબડું

મુંબઈઃ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર BSE-NSE પર જોવા મળી રહી છે. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 929 પોઈન્ટના ઘટાડા સાથે 73 હજાર 315 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 180 આંકના ઘટાડા સાથે 22 હજાર 339 ના સ્તરે ખુલ્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. આઈટી, ફાર્મા સહિત તમામ કાઉન્ટર્સમાં ઘટાડો જોવા […]

ઈરાનનો ઈઝરાયલ ઉપર હુમલા બાદ જી7 દેશોની તાત્કાલિક બેઠક મળી

નવી દિલ્હીઃ ઈરાન દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલ હુમલા બાદ G 7 દેશોની ઓનલાઈન બેઠક યોજવામાં આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો.બાઈડને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામીન નેત્યનયાહુને સાફ જણાવી દીધું છે કે, અમેરિકા તેહરાન પરના હુમલામાં તેમનો સાથ નહિ આપે. G 7 બેઠક દરમિયાન પણ જો.બાઈડને હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું કે, વોશિંગટન તેમના સહયોગી દેશ […]

લોકસભા ચૂંટણીઃ ભાજપાએ 15 લાખથી વધારે સુચનો મેળવી બનાવ્યો સંકલ્પપત્ર

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024ની લોકસભાની સામાન્ય ચુંટણીઓ માટે પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ચુટંણી ઢંઢેરાને સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી નામ અપાયુ છે. દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ રાજનાથ સિંહે તથા સમિતિના સભ્ય […]

ઘરમાં શંખ રાખવાના શુભ ફળ મેળવવા માંગતા હોવ તો, આ નિયમ અવશ્ય જાણી લેજો, સુખ-સમૃદ્ધિનો થશે વાસ

સમુદ્ર મંથનમાંથી 14 રત્નો મળ્યા હતા. આ રત્નોમાં દેવી લક્ષ્મી પણ સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. દેવી લક્ષ્મીની જેમ શંખ પણ સમુદ્રમંથન થી પ્રાપ્ત થયો હતો, તેથી શંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શંખ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે અને જો તમે શંખને ઘરમાં રાખો છો તો તમને ભાગ્યનો […]

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષને પગલે ભારતની તમામને સંયમ જાળવવા અપીલ

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલય દ્વારા, એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે,’ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલી દુશ્મનાવટથી ભારત ગંભીર રીતે ચિંતિત છે. તેનાથી પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા જોખમાય છે. અમે તાત્કાલિક તણાવ દૂર કરવા, સંયમ, હિંસાથી પીછેહઠ અને મુત્સદ્દીગીરીના માર્ગ પર પાછા ફરવાનું આહ્વાન કરીએ […]

ઈઝરાયલ યુદ્ધ વચ્ચે હિઝબુલ્લાએ એક સાથે 40થી વધુ રોકેટથી હુમલો કર્યો

નવી દિલ્હીઃ ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધ વચ્ચે હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો હતો. ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહે ગાલીલીના ઉત્તરીય વિસ્તાર પર એક સાથે 40 થી વધુ રોકેટ છોડ્યા અને આ રોકેટ હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી. લેબનોનમાં ઈરાનના હિઝબુલ્લાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે ઉત્તરી ઈઝરાયેલમાં ઈઝરાયેલી આર્મી આર્ટિલરીને નિશાન બનાવીને ડઝનબંધ રોકેટ […]

અમદાવાદ- ભાવનગર હાઈવે પર હીટ એન્ડ રન, ટ્રકે 7 પદયાત્રિકોને કચડ્યા, 4નો મોત, 3ને ઈજા

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે પીપળી અને વટામણ વચ્ચે કાર અને ટ્રક વચ્ચેના અકસ્માત ઉપરાંત વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ-ભાવનગર હાઈવે પર સનેસ ગામ નજીક સર્જાયો હતો. જેમાં પૂરફાટ ઝડપે ધસી આવેલા ટ્રકે ખોડિયાર મંદિરે જતાં પદયાત્રાળુઓને અડફેટે લેતા ચાર પદયાત્રાળુના મોત નિપજ્યા હતા. અ અકસ્માતના બનાવની વિગતો એવી છે. કે, […]

રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં કરાયો રણ ટંકાર, રૂપાલાની ટિકિટ રદ કરો,

રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે. અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી રહ્યો છે. બીજીબાજુ ભાજપ રૂપાલાના મુદ્દે નમતું જોખવા તૈયાર નથી. ત્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન આજે રવિવારે સાંજે યોજાયું હતું. જેમાં મોટી સંખ્યમાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા. આ સંમેલનમાં […]

પીપળી-વટામણ હાઈવે પર ભોળાદના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત,

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માત પીપળી-વટામણ હાઈવે પર ભોળાદ ગામના પાટિયા પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. જેમાં કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયા હતો, અને ઈજાગ્રસ્તોના ધંધુકાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતના બનાવની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code