1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદમાં ગરીબ પરિવારોના ભૂલકાં માટે બાલવાટિકા બસનો પ્રારંભ, ઘર આંગણે શિક્ષણ મળશે

અમદાવાદઃ શહેરમાં ચાર રસ્તાઓ પર ભીક્ષા માગતા ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની નગર શિક્ષણ સમિતિ દ્વારા સરકારના સહયોગથી સિગ્નલ સ્કૂલ બસ શરૂ કરવામાં આવી હતી. તેને મળેલી સફલતા બાદ હવે ગરીબ પરિવારના નાના બાળકો માટે બાળવાટિકા સ્કૂલ બસ શરૂ કરવામાં આવી છે. બાળવાટિકા સ્કૂલ બસ સ્લમ વિસ્તારોમાં જઈને ગરીબ પરિવારોના નાના […]

અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર રનવેની સમાંતર ટેક્સી વે બનાવાશે, 100 મકાનો તોડાશે

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર રોજબરોજ પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધે અનેક ફ્લાઈટસનું આવન-જાવન હોવાથી રન-વે પણ ફ્લાઈટ્સના ટેકઓફ અને લેન્ડિંગમાં વ્યસ્ત રહેતો હોય છે. હવે રન-વેની બાજુમાં ટેક્સી વે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ટેક્સી-વે લંબાવવા માટે એરપોર્ટની બગલમાં આવેલા સરદારનગર એરિયાના નડતરરૂપ 100 મકાનો તો઼ડાશે, આ […]

MBBSમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા પૂર્ણ, અસહ્ય ગરમીમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ શેકાયા

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરોમાં એમબીબીએસમાં પ્રવેશ માટેની યુજી નીટની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. આ પરીક્ષા રાષ્ટ્રિય લેવલે ગુજરાત સહિત દેશભરમાં લેવામાં આવી હતી. જેમાં  1.10 લાખ બેઠકો સામે 24 લાખ વિદ્યાર્થીના રજિસ્ટ્રેશન થયાં હતા. અમદાવાદ શહેરમાં પણ 21 જેટલાં સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સવારના 11:00 વાગ્યાથી જ પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ […]

ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં કાલે 42 ડિગ્રી તાપમાન રહેશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અને અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ વેધર એટલે કે ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવાની સાથે અનુભવ ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે. પોરબંદર, ભાવનગર, સુરત  સહિતના શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના […]

અમદાવાદમાં ક્ષત્રિય સમાજની ધર્મરથ યાત્રામાં રાજપૂતોએ લગાવ્યા જય ભવાનીના નારા

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચરણો સામે ક્ષત્રિય સમાજના નારાજગી બાદ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજે ભાજપ સામે બાંયો ચડાવી છે. અને દરેક ક્ષેત્રમાં ક્ષત્રિય સમાજને જાગૃત કરવા માટે ધર્મ રથયાત્રાઓનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદ શહેરમાં નરોડાથી વસ્ત્રાલ સુધી યોજાયેલી ક્ષત્રિય સમાજની ધર્મયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. […]

મતદાર ન હોય એવા બહારના રાજકીય કાર્યકર્તાઓને મત વિભાગ છોડી જવા પંચની સુચના

ગાંધીનગરઃ મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા ભારતનું ચૂંટણી પંચ અને રાજ્યનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે ત્યારે તા. 7 મે ના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં સુચારૂ પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું […]

સનરૂફવાળી કારના અનેક ગેરફાયદા જાણીને તમે ચોંકી જશો..

દેશના કાર માર્કેટમાં કારના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. વાહન ઉત્પાદકો તેમની કારમાં દમદાર ફીચર્સ આપી રહ્યા છે. આમાંના એક ફીચરનું નામ છે સનરૂફ. હા, આજકાલ ઘણા લોકો સનરૂફવાળી કાર પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે, સનરૂફવાળી કારની માંગ સતત વધી રહી છે. પરંતુ સનરૂફના પણ કેટલાક ગેરફાયદા છે, ચાલો જાણીએ […]

પાકિસ્તાની નેતા રાહુલ ગાંધીના વખાણ કરે તે ભારત માટે ચિંતાનો વિષયઃ રાહનાથ સિંહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના વખાણ કરતા ભારતીય રાજકારણમાં વધારો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાના નેતાઓ દ્વારા આ મામલે કોંગ્રેસ ઉપર સતત આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં આ મામલે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે જવાબ માંગવામાં આવી રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય […]

રાયબરેલીમાં 2009 બાદથી ભાજપની સતત વધતી મતોની ટકાવારી કોંગ્રેસ માટે બની શકે છે પડકાર

આખરે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના છેલ્લા ગઢને બચાવવા આવ્યા છે. તેઓ અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે રાયબરેલીથી નોમિનેશનના સમયને પણ ભાવનાત્મક ક્ષણ ગણાવી છે. પરંતુ ભાજપ રાહુલ ગાંધીના અમેઠી છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવા પર સવાલ ઉઠાવી રહી છે. .ભાજપ રાહુલ ગાંધીને ટોણો મારી રહી છે કે તેઓ હારનો ખતરો જોઇને અમેઠીથી […]

રાત્રિના સમયે ભોજનમાં આ શાકભાજીને સામેલ કરવાનું ટાળો, આરોગ્યને થઈ શકે છે નુકશાન

રાત્રિભોજન આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. જો ખોરાક યોગ્ય ન હોય તો પેટનું ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. જેના કારણે ઊંઘમાં પણ ખલેલ પડી શકે છે. તેથી, રાત્રિભોજનમાં ક્યારેય 8 શાકભાજી ન ખાવા જોઈએ. ક્રુસિફેરસ વનસ્પતિ કોબી ખૂબ પૌષ્ટિક છે. જો તમે રાત્રે કોબી ખાઓ છો, તો તેમાં ઉચ્ચ ફાઈબર અને રેફિનોઝને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code