1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

શું તમે પણ આવી ભૂલ કરશો ખિસ્સામાં જ બોમ્બની જેમ ફૂટશે તમારો ફોન! ગરમીમાં કેમ બને છે કિસ્સા?

કયા કારણોસર ગરમીમાં બોમ્બની જેમ ફૂટી શકે છે ફોન, એનાથી બચવા શું કરવું તે પણ જાણીએ. જેમ જેમ ઉનાળાની સીઝન નજીક આવી રહી છે તેમ તેમ મોટાભાગના યુઝર્સ સ્માર્ટફોન બ્લાસ્ટને લઈને ચિંતિત રહે છે. કેટલાક પ્રસંગો પર, ફોનમાં ખામીને કારણે આવું થઈ શકે છે, પરંતુ કેટલીકવાર તે વપરાશકર્તાઓની ભૂલને કારણે પણ થાય છે. જો તમે […]

ઉનાળામાં ઝડપથી વજન ઓછુ કરવુ હોય તો સવારે ખાલી પેટ આ કામ, સ્વાસ્થ્યને મળશે ઘણાબઘા ફાયદા

આજકાલ મોટાપો સમગ્ર વિશ્વમાં એક ગંભીર સમસ્યા બની રહી છે. વજન ઘટાડવા માટે લોકો શું નથી કરતા? આજે તમને જણાવીશું કે લીંબુથી તમે કેવી રીતે વજન ઘટાડી શકો છો? લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ એક પ્રકારનું સુપરફૂડ છે. તે એક પ્રકારનું ખાટાં ફળ છે. તમે તેને તમારા આહારમાં સરળતાથી સામેલ કરી શકો […]

તમારા ઘરમાં ગરોળીનું આગમન આપે છે ખાસ સંકેત, જાણો કંગાળ થશો કે કરોડપતિ

સામાન્ય રીતે લોકો ગરોળીથી ડરતા હોય છે અને તેને જોતા જ તેને ભગાડવાનો રસ્તો શોધવા લાગે છે. જ્યારે ગરોળીનું પડવું અથવા ઘરમાં ગરોળીનો પ્રવેશ એક મહત્વપૂર્ણ સંકેત આપે છે. ઘરમાં ગરોળી દેખાવા સામાન્ય વાત છે. પરંતુ ગરોળીમાંથી મળતા સંકેતો સામાન્ય નથી હોતા. ઘરમાં ગરોળીનું આગમન, અમુક જગ્યાએ તેનો દેખાવ કે ગરોળીનું પતન ખાસ સંકેત આપે […]

માત્ર સ્વાદ જ નહીં પણ ઉનાળામાં તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે ડુંગળી

ભારતીય રસોઈમાં ડુંગળી વગર ભોજન પૂરું થતું નથી, મોટાભાગના સ્પાઈસી ફુડમાં ડુંગળીનો ઉપયોગ થાય છે. પરંતુ તમે જાણો છો કે આ ડુંગળી ઉનાળામાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. ઉનાળામાં ડુંગળી ખાવાના ઘણા ફાયદા છે અને કેટલાક ગેરફાયદા પણ છે. ઉનાળામાં ડુંગળી ખાવાના ઘણા ફાયદા હોય છે. આ શરીરને ઠંડક પહોંચાડે છે, પાચન સુધારે છે અને […]

તમારા ઘરમાં આ 5 વસ્તુઓ રાખો, ક્યારેય નહીં આવે દુ:ખ અને ગરીબી

વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈમાં કેટલીક એવી શુભ વસ્તુઓ અથવા પ્રતીકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની હાજરી ઘરમાં સૌભાગ્ય લાવે છે. જે ઘરમાં આ વસ્તુઓ હોય છે ત્યાં દુ:ખ કે ગરીબી હોતી નથી. ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. ચાલો જાણીએ આ શુભ વસ્તુઓ જે ઘરમાં સૌભાગ્ય લાવે છે. સ્વસ્તિક- સ્વસ્તિક એ હિન્દુ સંસ્કૃતિનું એક […]

ઉનાળામાં કેમ આવે છે ચક્કર, વારંવાર બેહોશ થવાનુ આ છે કારણ

વધારે તાપમાન અને લૂ નુ શરીર પર દુષ્પ્રભાવ જોવા મળે છે. આ જ કારણે એક્સપર્ટ તડકામાં અને ઉનાળાથી બચવાની સલાહ આપે છે. એવા લોકો જેમને પહેલાથી ક્રોનિક બીમારીઓ છે. તેમને વધારે સાવધાન રહેવાની જરૂર છે. કેમ કે આ ઋતુમાં હાઈ-બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કે હ્રદયના દર્દીઓને ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. ઉનાળઆમાં ચક્કર આવવા, બેહોશ થવું […]

ક્રિપ્ટોકરન્સીના નામે ઠગાઈના કેસમાં CBI ના દેશભરમાં દરોડા, 30 સ્થળ પર તપાસનો ધમધમાટ

10 જેટલા રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશમાં સાગમટે દરોડા સીબીઆઈના દરોડામાં મહત્વાના પુરાવા મળ્યાં સીબીઆઈની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની આશા નવી દિલ્હીઃ ક્રિપ્ટોકરન્સી માઈનિંગ સ્કીમમાં રોકાણની લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી આચરવાના કેસમાં સીબીઆઈએ તપાસનો ધમધમાટ તેજ બનાવીને આજે સમગ્ર દેશમાં 30 સ્થળો ઉપર સાગમટે દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન કેટલાક મહત્વાના પુરાવા મળી આવ્યા હોવાનું જાણવા મળે […]

તમે ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો ચહેરા પર, એક રાતમાં ચમકી જશે ચહેરો

ત્વચાને સુંદર અને હેલ્ધી બનાવી હોય તો મોંઘી ક્રીમનો જ ઉપયોગ કરવો પડે એવું જરૂરી નથી. દાદી-નાનીના સમયના કેટલાક નુસખા પણ ત્વચા માટે અસરકારક સાબિત થાય છે. કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ ચહેરા પર કરવામાં આવે તો ચહેરાની સુંદરતા રાતોરાત વધી શકે છે. આજે તમને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેના ફેસપેક બનાવીને ત્વચા પર […]

નરસિંહ જયંતિ 21 કે 22મી મે, જાણો આ દિવસની ચેક્કસ તારીખ અને મહત્વ

ભગવાન નરસિંહને વિષ્ણુજીનો ચોથો અવતાર માનવામાં આવે છે. નરસિંહ એટલે અડધા મનુષ્ય અને અડધા સિંહ. નરસિંહ ભગવાનએ રાક્ષસ હિરણ્યકશિપુને મારવા માટે નરસિંહનું રૂપ ધારણ કર્યુ હતુ. જે દિવસે ભગવાન નરસિંહે આ અદભુત સ્વરૂપ ધારણ કર્યું તે દિવસને નરસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. નરસિંહ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. વર્ષ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ ગુજરાતમાં આગામી તા. 7મી મેના રોજ લોકસભાની 25 બેઠકો ઉપર મતદાન યોજાવાનું છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં પ્રચાર-પ્રસાર વધારે તેજ બન્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે આવ્યાં હતા. ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code