1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

છત્તીસગઢના કાંકેરમાં 21 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હીઃ દેશમાં નક્સલવાદને નાથવા માટે સુરક્ષા દળોએ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી નક્સલવાદીઓ હથિયાર હેઠા મુકીને સામાન્ય પ્રવાહમાં જોડાવવા માટે આગળ આવી રહ્યાં છે. દરમિયાન છત્તીસગઢના કાંકેર જિલ્લામાં 21 નક્સલવાદીઓએ શસ્ત્રો સાથે શરણઆગતિ સ્વિકારી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે છત્તીસગઢના કાંકેર જિલ્લામાં 21 નક્સલીઓના શસ્ત્રો સાથે શરણાગતિને […]

વડોદરા હાઈવે પર ઉમેટા બ્રિજ કાર ભડકે બળી, પરિવારનો આબાદ બચાવ

કારના બોનેટમાં ધૂમાડો જોતા જ ચાલકે તમામને કારમાંથી ઉતારી લીધા, આગની તીવ્રતાને કારણે ઉમેટા બ્રિજને વાહન વ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવાયો, ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી, વડોદરાઃ  હાઈવે પર મહીસાગર પરના બ્રિજ ઉપર ગઈ મોડી સાંજે એક કાર આગમાં લપેટાતા સુરતના પરિવારનો બચાવ થયો હતો. સિંધરોટ નજીક મહીસાગર નદી પરના ઉમેટા […]

ગુજરાતમાં 170 તાલુકામાં માવઠુ, રાજુલામાં 4 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો

અમરેલી જિલ્લામાં વીજ પોલ ધરાશાયી થતાં વીજળી પુરવઠો ખોરવાયો, ધારતવાડી નદીમાં બોલેરોકાર તણાઈ, ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે સહિત અનેક રસ્તાઓ બંધ અમદાવાદઃ અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. આજે સોમવારે બપોર સુધીમાં 170 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલીના રાજુલામાં સાડા છ ઈંચ, લીલીયામાં સાડા ચાર ઈંચ, ગીર ગઢડા અને […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત, 15ને ઈજા

ટ્રાવેલ્સની લકઝરી બસ અને કીયાકાર અથડાતા બન્ને ચાલકો સમાધાન કરતા હતા, લકઝરી બસના પ્રવાસીઓ નીચે ઉતર્યા હતા, પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે રોડ પર ઊભેલા બન્ને વાહનો અને પ્રવાસીઓને અડફેટે લીધા અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં વધુ એક ત્રિપલ અકસ્માતનો બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કણભા નજીક સર્જાયો છે. […]

GP-SMASH: સોશિયલ મીડિયા દ્વારા નાગરિકો સાથે કનેક્ટ થવા ગુજરાત પોલીસની પહેલ

લોકોની રજૂઆતનુંX પ્લેટફોર્મ પરથી ગણતરીના કલાકોમાં નિરાકરણ કરાયુ, સોશિયલ મીડિયા પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદોનો ઝડપથી લવાતો ઉકેલ, તા.1લી માર્ચથી શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત 850થી વધુ ફરિયાદોનો સુખદ નિકાલ ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્ય મંત્રી  હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ વડા  વિકાસ સહાયે ગુજરાત પોલીસની એક અનોખી અને અદ્યતન […]

દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સુર્યકાંતની ભલામણ, CJI ગવઈએ મોકલ્યો પ્રસ્તાવ

નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ કેન્દ્રના કાયદા મંત્રાલયને જસ્ટિસ સુર્યકાંતના નામની ભલામણ કરી છે, જે આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે નિયુક્ત થવાના છે. હાલના મુખ્ય ન્યાયાધીશ ગવઈ 23 નવેમ્બરએ નિવૃત્ત થવાના છે. સિનિયોરિટી અનુસાર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સુર્યકાંત હાલના મુખ્ય ન્યાયાધીશ બાદ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે. નિયુક્તિ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેઓ […]

દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે 20 ગોલ્ડ મેડલ જીત્યા

નવી દિલ્હીઃ ભારતે 2025 માં ચોથી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું, કુલ 20 ગોલ્ડ મેડલ અને 58 મેડલ જીત્યા. આ ઇવેન્ટ 24 થી 26 ઓક્ટોબર દરમિયાન રાંચીના બિરસા મુંડા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. શ્રીલંકા પ્રભાવશાળી 16 ગોલ્ડ મેડલ અને કુલ 40 મેડલ સાથે બીજા સ્થાને રહ્યું. નેપાળ 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે […]

ટ્રમ્પ જાપાનમાં નવા ચૂંટાયેલા પીએમ તાકાઈચી સાથે મુલાકાત કરશે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છ દિવસના એશિયાઈ પ્રવાસ પર છે. મલેશિયામાં આસિયાન સમિટમાં હાજરી આપ્યા બાદ, તેઓ બીજા તબક્કા માટે જાપાન રવાના થયા છે, વ્હાઇટ હાઉસે જાહેરાત કરી. જાપાન રવાના થતા પહેલા, યુએસ રાષ્ટ્રપતિએ ટ્રુથ સોશિયલ પર લખ્યું, “હમણાં જ મલેશિયા છોડી દીધું, એક મહાન અને ગતિશીલ દેશ. એક મુખ્ય વેપાર અને દુર્લભ પૃથ્વી કરાર પર […]

ઇન્ડિયા મેરીટાઇમ વીક-2025 માં અદાણી પોર્ટ્સ ભારતની બ્લુ ઇકોનોમીનું પથપ્રદર્શક

ભારતના સૌથી મોટા પોર્ટ ડેવલપર અને ઓપરેટર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) અદ્યતન ટેકનોલોજી અને આત્મનિર્ભરતા સાથે દરિયાઇ વેપારના ટકાઉ ભવિષ્યને વેગ આપી રહ્યું છે. 27-31 ઓક્ટોબર દરમિયાન મુંબઈના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજીત ઇન્ડિયા મેરીટાઇમ વીક (IMW) 2025 ભારતના દરિયાઇ પુનરુત્થાનના વિઝન સાથે આગળ વધી રહ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ […]

ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યરને આંતરિક રક્તસ્ત્રાવની ફરિયાદ બાદ ICUમાં ખસેડાયો

નવી દિલ્હીઃ ભારતીય વનડે ટીમના ઉપકપ્તાન શ્રેયસ અય્યરને સિડનીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ અય્યરને આંતરિક રક્તસ્ત્રાવ (ઇન્ટરનલ બ્લીડિંગ)ની ફરિયાદ છે, જેના કારણે તેમને હોસ્પિટલના ICU વિભાગમાં રાખવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, તેમને 5 થી 7 દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડી શકે છે, પરંતુ અંતિમ નિર્ણય તેમની રીકવરીની ગતિ પર આધારિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code