1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મંદિર અનેક લોકોને ખવડાવે અને નિભાવે છે, પરંતુ ઢોલ-નગારા વગાડીને તેની જાહેરાત નથી કરતું: સંદીપ સિંહ

“ભારતીય વિચાર મંચ” દ્વારા “સાંકળોમાં જકડાયેલા મંદિરો: કોલોનિયલ નિયંત્રણથી સાંસ્કૃતિક મુક્તિ સુધી” વિષય પર સંવાદનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં “Temple Economics” અને “A Decade for Mandirs” નામની બેસ્ટ સેલિંગ પુસ્તકોના લેખક દ્વારા સાંસ્કૃતિક અને બૌદ્ધિક કોલોનાઈઝેશન પર તાર્કિક દ્રષ્ટિકોણ રજુ કરવામાં આવ્યો હતો. વાક્તાશ્રીએ વક્તવ્ય​ની શરૂઆત વર્ષ 2020 માં પ્રસરેલા […]

ભારતના આ પડોશી દેશમાં શરૂ થઈ એલોન મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા

એલોન મસ્કની કંપની સ્ટારલિંકે શ્રીલંકામાં સત્તાવાર રીતે સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરી છે. આ સાથે, શ્રીલંકા દક્ષિણ એશિયાનો ત્રીજો દેશ બન્યો છે જ્યાં સ્ટારલિંકની હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ થઈ છે. અગાઉ આ સેવા ભૂટાન અને બાંગ્લાદેશમાં શરૂ કરવામાં આવી છે. હવે ભારતનો બીજો પડોશી દેશ સ્ટારલિંક નેટવર્કમાં જોડાયો છે. સ્ટારલિંકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર […]

બિહાર ચૂંટણી પહેલા ચિરાગ પાસવાનનું મોટું નિવેદન, ‘પાર્ટીમાંથી કોઈને ડેપ્યુટી સીએમ બનવું જોઈએ’

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ને લઈને રાજ્યમાં ઘણી રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે. NDAમાં, નીતિશ કુમાર માટે મુખ્યમંત્રી પદ નિશ્ચિત છે, જ્યારે મહાગઠબંધનમાં, તેજસ્વી યાદવ મુખ્યમંત્રીનો ચહેરો છે. આ બધા વચ્ચે, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. તેમણે મુખ્યમંત્રી પદ માટેની ઇચ્છા વ્યક્ત કરી નથી, પરંતુ તેઓ ચોક્કસ ઇચ્છે છે કે […]

પાકિસ્તાનની વિનંતી પર, ભારત યુદ્ધવિરામ માટે સંમત થયું: લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહ

ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે અગાઉ પાકિસ્તાનમાં 21 આતંકવાદી ઠેકાણાઓની ઓળખ કરી હતી. ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ટેકનોલોજી અને ગુપ્તચર માહિતીના આધારે ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો, જેમાં 21 આતંકવાદી ઠેકાણાઓ વિશે માહિતી મળી હતી, પરંતુ છેલ્લી ક્ષણે નિર્ણય લેવામાં આવ્યો કે […]

સુપ્રીમ કોર્ટે HDFC બેંકના CEOની અરજી પર સુનાવણી ન કરી, આ કેસ મની લોન્ડરિંગના આરોપ સાથે સંબંધિત

સુપ્રીમ કોર્ટે HDFC બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર શશિધર જગદીશનની અરજી પર કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. જગદીશને તેમની સામે નોંધાયેલી FIRમાં રાહત માંગી હતી, પરંતુ ન્યાયાધીશોએ કહ્યું કે કેસ 14 જુલાઈના રોજ બોમ્બે હાઈકોર્ટમાં સુનવણી માટે નિર્ધારિત છે. અરજદારે ત્યાં પોતાનો કેસ રજૂ કરવો જોઈએ. દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની […]

ગુજરાતઃ સહકારી મૉડલમાં મહિલા દૂધ મંડળીઓમાં 21%નો વધારો

ગાંધીનગરઃ ગ્રામીણ અર્થતંત્રમાં મહિલા નેતૃત્વને સશક્ત બનાવવા માટે તેમણે સહકારી મૉડલને પ્રાથમિકતા આપી છે. આ વિઝનને સુદ્રઢ બનાવતાં કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સહકારી ક્ષેત્રના માધ્યમથી ખરા અર્થમાં મહિલા સશક્તિકરણ કર્યું છે.આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લાં 5 વર્ષમાં (2020થી […]

ખેડાની રાઈસ મિલમાં આગ લાગી, ફાયરબ્રિગેડ તંત્ર દોડતું થયું

નડિયાદઃ ખેડામાં રાઈસમીલમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા અંબિકા કોમ્પલેક્ષની સામે રાઈસ મિલમાં […]

એ સમય દૂર નથી જ્યારે એક ભારતીય ચંદ્ર પર પહોંચશે અને ભારત પાસે પોતાનું અવકાશ મથક હશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી તેમની પાંચ દેશોની મુલાકાતના બીજા તબક્કાના ભાગ રૂપે ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કર્યા અને ભારત-ત્રિનિદાદ અને ટોબેગો સંબંધો વિશે વાત કરી. તેમણે ભગવાન રામથી લઈને ત્રિનિદાદ અને ટોબેગોના મહાકુંભ અને રામલીલા સુધીની દરેક વસ્તુનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોમાં […]

અમિત શાહે ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી

નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાના આગમન સાથેજ મેધરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં મેધાની મહેર જોવા મળી છે તો કેટલાક રાજ્યોમાં મેધાની કહેર જોવા મળી છે.દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદે પણ મુશ્કેલીઓ વધારી છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે થયેલી […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડુરન્ડ કપ ટુર્નામેન્ટ 2025 ની ટ્રોફીનું અનાવરણ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત એક ખાસ સમારોહમાં ડુરન્ડ કપ ટુર્નામેન્ટ 2025 ની ટ્રોફીનું અનાવરણ અને ઝંડી બતાવી.આ પ્રસંગે સંક્ષિપ્ત સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, રમતગમત શિસ્ત, નિશ્ચય અને ટીમ ભાવનાને પ્રોત્સાહન આપે છે. રમતગમતમાં લોકો, પ્રદેશો અને દેશોને જોડવાની અનોખી શક્તિ છે. ભારતમાં રમતગમત રાષ્ટ્રીય એકતાનું એક શક્તિશાળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code