મંદિર અનેક લોકોને ખવડાવે અને નિભાવે છે, પરંતુ ઢોલ-નગારા વગાડીને તેની જાહેરાત નથી કરતું: સંદીપ સિંહ
“ભારતીય વિચાર મંચ” દ્વારા “સાંકળોમાં જકડાયેલા મંદિરો: કોલોનિયલ નિયંત્રણથી સાંસ્કૃતિક મુક્તિ સુધી” વિષય પર સંવાદનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં “Temple Economics” અને “A Decade for Mandirs” નામની બેસ્ટ સેલિંગ પુસ્તકોના લેખક દ્વારા સાંસ્કૃતિક અને બૌદ્ધિક કોલોનાઈઝેશન પર તાર્કિક દ્રષ્ટિકોણ રજુ કરવામાં આવ્યો હતો. વાક્તાશ્રીએ વક્તવ્યની શરૂઆત વર્ષ 2020 માં પ્રસરેલા […]