જામનગર નજીક આવેલું ખીજડિયા પક્ષી અભ્યારણ્ય પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ બન્યું
વર્ષ 2024-25માં 52,400 પ્રવાસીઓએ અભ્યારણ્યની મુલાકાત લીધી ખીજડિયા પક્ષી અભયારણ્ય મીઠા અને ખારા પાણીના સંગમ માટે વિશેષ ઓળખ ધરાવે છે રામસર દરજ્જા સાથે ખીજડિયા અભયારણ્ય ગુજરાતના ટકાઉ વિકાસનું જીવંત ઉદાહરણ ગાંધીનગરઃ ખીજડિયા પક્ષી અભયારણ્ય એ વર્ષ 2024-25 દરમિયાન 52,400થી વધુ પ્રવાસીઓને આકર્ષીને ગુજરાતના ઇકો-ટુરિઝમ ક્ષેત્રમાં પોતાની વિશિષ્ટ ઓળખ વધુ મજબૂત કરી છે. રાજ્યમાં વાઇબ્રન્ટ […]


