JNU માં પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરાયાં
નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: દેશની પ્રતિષ્ઠિત જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) એકવાર ફરી ગંભીર વિવાદોને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. કેમ્પસમાં આયોજિત એક વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અત્યંત વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપે ડાબેરી સંગઠનો પર આકરા પ્રહારો કર્યા છે. […]


