CM રેખા ગુપ્તાએ ભગતસિંહ અને કોંગ્રેસ મુદ્દે કરેલા નિવેદનથી વિવાદ સર્જાયો
નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પોતાના એક નિવેદનને કારણે વિવાદોના વમળમાં ફસાયા છે. મંગળવારે દિલ્હી વિધાનસભામાં સંબોધન દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે શહીદ ભગત સિંહે ‘કોંગ્રેસ સરકાર’ વિરુદ્ધ બોમ્બ ફેંક્યો હતો. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વિપક્ષી દળોએ મુખ્યમંત્રીની ઐતિહાસિક જાણકારી પર આકરા પ્રહારો શરૂ કર્યા […]


