1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

તુર્કમાન ગેટ હિંસા મામલે 30 તોફાનીઓની ઓળખ, SP સાંસદની પૂછપરછ થશે

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસે અતિક્રમણ વિરોધી અભિયાન દરમિયાન થયેલી પથ્થરબાજીની ઘટનામાં દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બોડી-વોર્ન કેમેરાની મદદથી 30 તોફાનીઓની ઓળખ કરી લીધી છે. આ કેસમાં હવે સમાજવાદી પાર્ટીના સાંસદ મોહિબુલ્લાહ નદવીની મુશ્કેલીઓ પણ વધી શકે છે, કારણ કે હિંસા […]

સોમનાથ મંદિરઃ નરેન્દ્ર મોદીએ 1000 વર્ષના સંઘર્ષ અને અતૂટ આસ્થાને કરી યાદ

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: પ્રથમ જ્યોર્તિલિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજથી શરૂ થઈ રહેલા ‘સ્વાભિમાન પર્વ‘ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સાંસ્કૃતિક અખંડિતતા અને સંઘર્ષની ગાથાને યાદ કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ભાવુક પોસ્ટ કરીને સોમનાથના પુનરોદ્ધાર અને રાષ્ટ્રની એકતા પર ભાર મૂક્યો છે. આક્રમણો છતાં અડીખમ રહી આસ્થા પ્રધાનમંત્રીએ ઇતિહાસના […]

ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીએ તાલીમ વિઝન દસ્તાવેજ બહાર પાડ્યો

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીએ ભારતીય સશસ્ત્ર દળોની તાલીમને ભવિષ્યના પડકારો સાથે સંરેખિત કરવા માટે એક મહત્વપૂર્ણ વિઝન દસ્તાવેજ બહાર પાડ્યો છે. આર્મી, નેવી અને એરફોર્સ માટે સંયુક્ત રીતે તૈયાર કરાયેલ આ દસ્તાવેજ તાલીમ પ્રણાલીઓને વધુ આધુનિક, અસરકારક અને ભવિષ્યલક્ષી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (IDS) દ્વારા […]

શ્રેયસ ઐયરને ન્યૂઝીલેન્ડ વનડે શ્રેણીમાં રમવાની મંજૂરી મળી

નવી દિલ્હી 08 જાન્યુઆરી 2026: ભારતીય ઉપ-કપ્તાન શ્રેયસ ઐય્યર સફળતાપૂર્વક પુનર્વસન પૂર્ણ કર્યા પછી ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણી માટે સંપૂર્ણપણે ફિટ છે. વીવીએસ લક્ષ્મણે મુખ્ય પસંદગીકાર અજિત અગરકરને ઇમેઇલ દ્વારા તેમની ફિટનેસ વિશે માહિતી આપી હતી. ઐયરને હવે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાંથી રજા આપવામાં આવી છે અને તે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડે મેચથી પ્લેઇંગ ઇલેવનનો ભાગ […]

VIDEO: સોમનાથ સ્વાભિમાન પર્વઃ આખું ગુજરાત આજથી ત્રણ દિવસ સુધી શિવમય બનશે

સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને 1000 વર્ષ  તેમજ પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તારીખ 08 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી 2026 દરમ્યાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ઉજવાશે તા.11 મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સોમનાથ ખાતે ભવ્ય રોડ-શો યોજાશે અને ત્યાર બાદ જંગી જાહેરસભાને સંબોધશે રાજ્યના 243 શિવ મંદિરોમાં તા. 8 થી 10 જાન્યુઆરી દરમિયાન 72 કલાક […]

કંઈક મસાલેદાર ખાવાનું મન થાય તો બનાવો ગ્રીન ચિલી ફ્રાય, જાણો રેસીપી

Recipe 08 જાન્યુઆરી 2026: જો તમને મસાલેદાર ખોરાક ગમે છે, તો લીલા મરચાં ફ્રાય માટેની આ રેસીપી તમારા માટે યોગ્ય રહેશે. તે એક પ્રકારનું ઇન્સ્ટન્ટ અથાણું છે અને તેને રેફ્રિજરેટરમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. તે 10 મિનિટમાં તૈયાર થઈ જશે. લીલા મરચાના ફ્રાઈસને રેફ્રિજરેટરમાં હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરો. સામગ્રી 100 ગ્રામ લીલા […]

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી ઉપર કર્યાં આકરા પ્રહાર, ઈન્દિરા ગાંધીનો પણ કર્યો ઉલ્લેખ

નવી દિલ્હીઃ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદી ઉપર દબાણ સામે ઝુકવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીની ટીપ્પણી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનના એક દિવસ બાદ આવી છે. રિપલ્બિકન પાર્ટીના સાંસદોની બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી મને મળવા આવ્યા હતા અને કહ્યું કે, સર હું આપને […]

કચ્છના કાળા અડદિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા, જાણો ફાયદા

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ ખાણી-પીણીના શોખીનો માટે કચ્છી વસાણાંની મોસમ ખીલી છે. કચ્છ તેની વિવિધતાસભર વાનગીઓ માટે જાણીતું છે, પરંતુ હાલમાં શિયાળાની સીઝનમાં કચ્છના કાળા અડદિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક એવા આ અડદિયા માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારે ડિમાન્ડ ધરાવે છે. ઔષધિઓનો ખજાનો અને […]

સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ માત્ર ધાર્મિક કાર્ય નહિ, ભારતીયોની આસ્થા-ચેતનાનું પ્રતિબિંબ છેઃ જગદીશભાઈ વિશ્વકર્મા

‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સોમનાથ પ્રવાસ પૂર્વે પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સોમનાથની મુલાકાત લીધી સોમનાથ, 7 જાન્યુઆરી, 2026 – Reconstruction of Somnath Temple  સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ માત્ર ધાર્મિક કાર્ય નહિ, ભારતીયોની આસ્થા-ચેતનાનું પ્રતિબિંબ છે, તેમ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે અહીં જણાવ્યું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીએ […]

જામનગરના સાંસદ પુનમ માંડમની સંપત્તી 10 વર્ષમાં 17 કરોડથી વધી 147 કરોડે પહોંચી

અમદાવાદ,7 જાન્યુઆરી 2026: Jamnagar MP Poonam Mandam’s assets increase by Rs 130 crore in 10 years એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના જાહેર કરેલા રિપોર્ટ મુજબ  102 સાંસદોએ વખતો વખત ફાઇલ કરેલા સોગંદનામાનામાં જાહેર કરેલી સંપત્તીનું વિશ્લેષણ કર્યુ છે. 2014 થી 2024 વચ્ચેના રિપીટ થયેલા દેશના કુલ 103 સાંસદોમાંથી 102 સાંસદોની મિલકતમાં થયેલા ફેરફાર અંગે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code