1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

લોકસભામાં ભારે હોબાળો: કોંગ્રેસ-CPMના 8 સાંસદો બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: સંસદના બજેટ સત્ર દરમિયાન લોકસભામાં થયેલા અભૂતપૂર્વ હંગામા બાદ સ્પીકર ઓમ બિરલાએ શિસ્તભંગ બદલ કડક વલણ અપનાવ્યું છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ટેબલ પર ચઢવા અને સ્પીકરની ખુરશી તરફ કાગળો ફેંકવા બદલ વિપક્ષના 8 સાંસદોને વર્તમાન બજેટ સત્રની બાકીની અવધિ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસના […]

સીએમ યોગીએ ગુનેગારો સામે ઝીરો ટોલરન્સ નીતિની જાહેરાત કરી

લખનૌ, નવી દિલ્હી, 03 ફેબ્રુઆરી 2026: યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનતાની સાથે જ ગુનેગારો સામે કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ. યુપી ફાર્મા કોન્ક્લેવ 1.0 માં બોલતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 2012 થી 2017 ની વચ્ચે, ઉત્તર પ્રદેશમાં 900 થી વધુ રમખાણો થયા. એક પણ શહેર એવું નહોતું જ્યાં કર્ફ્યુ ન હોય. તે સમયે, […]

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર પારદર્શિતાની માંગ કરી

નવી દિલ્હી, 03 ફેબ્રુઆરી 2026: કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ભારત-અમેરિકા ટ્રેડ ડિલ પર પારદર્શિતાની માંગ કરી હતી, અને કહ્યું હતું કે ભારતીય માલ પર ટેરિફ ઘટાડીને 18% કરવો સકારાત્મક હોઈ શકે છે, પરંતુ સરકારે વિગતો જાહેર કરવી જોઈએ. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ભારત-અમેરિકા વેપાર સોદા પર પારદર્શિતાની માંગ કરી છે. તેમણે કહ્યું કે ભારતીય માલ […]

કેન્દ્ર સરકાર દ્વારા સરકારી યોજનાઓમાં વચન કરતાં ઓછો ખર્ચ કરવામાં આવ્યોઃ કોંગ્રેસ

સાત વિભાગોમાં કુલ ૧,૨૧,૪૪૭ કરોડ જેટલી જંગી રકમ ન ખર્ચવાને કારણે કરોડો નાગરિકો પાયાની સેવા-સુવિધાના મળવાપાત્ર લાભોથી વંચિત રહ્યા: મનિષ દોશી અમદાવાદ, 3 ફેબ્રુઆરી, 2026 – Congress કેન્દ્રીય બજેટ અંગે પ્રતિભાવ આપતાં ગુજરાત કોંગ્રેસને આક્ષેપ કર્યો છે કે, નરેન્દ્ર મોદી સરકારે ગત બજેટમાં જે જાહેરાતો કરી હતી તે અનુસાર ખર્ચ કર્યો નથી. આ કારણે દેશના […]

પાકિસ્તાનને રશિયાનો ઝટકો: ભારત સાથેના વિવાદમાં મધ્યસ્થી કરવાનો ઇનકાર

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: આતંકવાદના મુદ્દે વિશ્વભરમાં ઘેરાયેલા પાકિસ્તાનને હવે તેના જૂના મિત્ર રશિયા પાસેથી પણ નિરાશા સાંપડી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને જોતા રશિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે આ મામલે મધ્યસ્થીની ભૂમિકા ભજવશે નહીં. રશિયન વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે, બંને દેશોએ પોતાના વિવાદો દ્વિપક્ષીય રીતે જ […]

ભારતની પ્રાથમિકતા 7-8 ટકાનો વિકાસદર જાળવી રાખવાની: નાણામંત્રી

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સરકારની બજેટ રણનીતિનો મુખ્ય સ્તંભ ‘રોકાણ’ છે, જેથી આર્થિક વૃદ્ધિને ટકાઉ બનાવી શકાય. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બજેટમાં એવા શ્રમ-પ્રધાન ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જ્યાં મોટા પાયે નવી રોજગારીની તકો ઊભી થઈ શકે. સોનાના ભાવમાં જોવા મળતા મોટા ઉતાર-ચઢાવ અંગે […]

લોકસભામાં રાહુલ ગાંધીના વક્તવ્ય મુદ્દે હોબાળો, જાણો શું છે મામલો?

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી, 2026: Uproar over Rahul Gandhi’s speech in Lok Sabha લોકસભામાં આજે સોમવારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચીન-ભારત સંબંધ અંગે હજુ પ્રકાશિત નહીં થયેલા પુસ્તક વિશે બોલવાનો પ્રયાસ કરતાં સત્તાપક્ષ તરફથી ભારે હોબાળો થયો હતો. આ ઊહાપોહ વચ્ચે લોકસભાની બેઠક વારંવરા મુલતવી રાખવાની ફરજ પડી હતી. શું હતો મામલો? બજેટ સત્રના […]

VIDEO: જનઆક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાના પ્રારંભે કોંગ્રેસ પ્રમુખના ભાજપ સરકાર ઉપર પ્રહાર

અમદાવાદ, 2 ફેબ્રુઆરી, 2026 – Jan Aakrosh Yatra ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ જનઆક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાનો આજે બીજી ફેબ્રુઆરીને સોમવારથી પ્રારંભ થયો હતો. ત્રીજા ચરણની આ યાત્રામાં દક્ષિણ ગુજરાતના જિલ્લા અને ગામોને આવરી લેવામાં આવશે. જન આક્રોશ‎ યાત્રા દરમિયાન‎ કપરાડા‎ ખાતે ગુજરાત‎ પ્રદેશ‎ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા […]

T20 વર્લ્ડ કપ: પાકિસ્તાન-બાંગ્લાદેશના બહિષ્કાર પર શશિ થરૂર લાલઘૂમ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પર હવે રમત કરતા રાજકારણ વધુ હાવી થઈ રહ્યું હોય તેવું જણાય છે. બાંગ્લાદેશના બહિષ્કાર બાદ હવે પાકિસ્તાને પણ ભારત સામે રમવાનો ઇનકાર કરતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચ્યો છે. આ ગંભીર વિવાદ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે પોતાની તીખી પ્રતિક્રિયા […]

નરેન્દ્ર મોદી શનિવારે પંજાબની મુલાકાતે, હલવારા એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ફેબ્રુઆરી, 2026ના રોજ પંજાબની મુલાકાત લેશે. બપોરે લગભગ 3:45 વાગ્યે, પ્રધાનમંત્રી આદમપુર એરપોર્ટની મુલાકાત લેશે, જ્યાં તેઓ એરપોર્ટનું નવું નામ, ‘શ્રી ગુરુ રવિદાસજી એરપોર્ટ, આદમપુર’ અનાવરણ કરશે. તેઓ પંજાબના લુધિયાણામાં હલવારા એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરશે. સંત ગુરુ રવિદાસજીની 649મી જન્મજયંતીના શુભ અવસર પર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code