1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ભાજપે દેશને દેવામાં ડૂબાડ્યો વ્યક્તિ દીઠ 5.31 લાખનું દેવું : ડૉ તુષારભાઈ ચૌધરી

મહેમદાવાદ, 23 ડિસેમ્બર, 2025ઃ Congress Janakrosh Yatra-2 જન આક્રોશ યાત્રાના ત્રીજા દિવસે ખેડા જિલ્લાના મહેમદાવાદથી શરૂ થઈ હતી. ત્યારબાદ યાત્રા વિરોલ છાપરા, માતર, ત્રાજ, લીંબાસી, મકવાળા, દેથળી, આલિંદ્ર અને વસો માર્ગે નડિયાદ શહેર તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું. જન આક્રોશ યાત્રા દરમ્યાન સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, […]

ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા મુદ્દે રાજ્ય સરકાર ઉપર કોંગ્રેસના આકરા પ્રહાર

ડાકોર, 22 ડિસેમ્બર, 2025ઃ Congress attacks state government જનઆક્રોશ યાત્રાના બીજા તબક્કાના બીજા દિવસે કોંગ્રેસ નેતાઓએ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિના મુદ્દે રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી. શું કહ્યું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે જન આક્રોશ […]

કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાના બીજા ચરણનો ફાગવેલથી પ્રારંભ થયોઃ જુઓ VIDEO

ફાગવેલ, 20 ડિસેમ્બર, 2025ઃ  Congress’ Jan Aakrosh Yatra ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં આજરોજ જન આક્રોશ યાત્રાના બીજા ચરણ (મધ્ય ગુજરાત)ની શરૂઆત ફાગવેલ સ્થિત ભાથીજી મહારાજના ધામેથી કરવામાં આવી. આ પ્રસંગે તમામ કોંગ્રેસ આગેવાનોએ ભાથીજી મહારાજના દર્શન કરી ગુજરાતની જનતાના હક્કો અને અધિકારોની લડત માટે આશીર્વાદ મેળવ્યા હતા. શું કહ્યું […]

કેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં: કોંગ્રેસ

અમદાવાદ, 18 ડિસેમ્બર, 2025: Gujarat farmers કેન્દ્ર અને રાજ્ય સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં મૂકાયા છે તેઓ આક્ષેપ આજે કોંગ્રેસે કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આ અંગે જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્ને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલનનો અભાવ છે. સંસદમાં રજુ થયેલા તથા વાસ્તવિક આંકડાને આધારે […]

ગુજરાતમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રાનો બીજો ભાગ 20 ડિસેમ્બરથી: અમિત ચાવડાએ શું કહ્યું? જુઓ VIDEO

(અલકેશ પટેલ) અમદાવાદ, 16 ડિસેમ્બર, 2025ઃ Jan Aakrosh Yatra in Gujarat ગુજરાત કોંગ્રેસે ફરી એક વખત રાજ્ય સરકાર સામે જનઆક્રોશ યાત્રા શરૂ કરવાની આજે જાહેરાત કરી હતી. ગત નવેમ્બરમાં પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાતમાં જનઆક્રોશ યાત્રા બાદ પક્ષ હવે આગામી 20 ડિસેમ્બરથી મધ્ય ગુજરાતમાં બીજા તબક્કાની યાત્રા શરૂ કરશે. આ અંગે આજે કોંગ્રેસના વડામથક રાજીવ ગાંધી […]

ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસમાં ડૉ. પ્રવિણ વનોલની પ્રમુખ તરીકે નિમણૂક

અમદાવાદ, 15 ડિસેમ્બર, 2025: Gujarat Pradesh Youth Congress ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસમાં ત્રણ મહત્ત્વનાં પદ પર નિમણૂક કરવામાં આવી છે. યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ છીબ દ્વારા આ અંગે ગઈકાલે 14 ડિસેમ્બરને રવિવારે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અનુસાર ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે ડૉ. પ્રવિણ વનોલની પ્રમુખ તરીકે, સંજય નિનામાની સિનિયર વાઈસ […]

Breaking: ભાજપના કાર્યકારી અધ્યક્ષપદે નિતીન નબીનની નિયુક્તિ

નવી દિલ્હી, 14 ડિસેમ્બર, 2025: Nitin Nabin ભાજપના નવા કાર્યકારી અધ્યક્ષપદે નિતીન નબીનની નિયુક્તિ થઈ છે. મૂળ બિહારના નિતીન નબીન ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે. આ યુવાન નેતાને સંગઠનનો બહોળો અનુભવ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર નબીનને અભિનંદન આપતા જણાવ્યું છે. श्री नितिन नबीन जी ने एक कर्मठ […]

લોકસભામાં રાહુલ ગાંધીની મહત્વની બેઠક: શશિ થરૂરની ગેરહાજરીથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હી: શુક્રવારે લોકસભામાં કોંગ્રેસના સાંસદો સાથે રાહુલ ગાંધીએ પાર્લામેન્ટ હાઉસ એનેક્સીના ઓડિટોરિયમ હોલમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જોકે, આ બેઠકમાં તિરુવનંતપુરમના વરિષ્ઠ સાંસદ શશિ થરૂરની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. લાંબા સમયથી થરૂર અને કોંગ્રેસ હાઈકમાન્ડ વચ્ચે મતભેદના અહેવાલો આવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર તેમની ગેરહાજરીએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. જોકે, […]

શશી થરૂરે વીર સાવરકર પુરસ્કાર સ્વીકારવાનો કર્યો ઈનકારઃ જાણો આયોજકોએ શું કહ્યું?

નવી દિલ્હી, 10 ડિસેમ્બર, 2025: Veer Savarkar Award કોંગ્રેસના સાંસદ શશી થરૂરે વીર સાવરકર એવોર્ડ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે પોતે આ માટે યોજાઈ રહેલા કાર્યક્રમમાં હાજરી પણ આપવાના નથી. જોકે બીજી તરફ આયોજકો થરૂરના દાવાને નકારી કાઢ્યો છે અને જણાવ્યું કે, શશી થરૂરને રૂબરૂ મળીને આ વિશે જાણકારી આપવામાં […]

Video: ભાજપ ઇતિહાસમાંથી નેહરુનું નામ ભૂંસી નાખવા માગે છેઃ સોનિયા ગાંધી

નવી દિલ્હી, 6 ડિસેમ્બર, 2025  Sonia Gandhi કોંગ્રેસના સાંસદ અને સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપની આગેવાની હેઠળની સરકારની આકરી ટીકા કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જવાહરલાલ નેહરુને બદનામ કરવાનો અને તેમના વારસાને નબળો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જવાહર ભવનમાં નેહરુ સેન્ટર ઈન્ડિયાના લોકાર્પણ પ્રસંગે બોલતા, તેમણે ચેતવણી આપી હતી કે ભારતના પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code