1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા, પવન કલ્યાણ બન્યા ડેપ્યુટી સીએમ

વિજયવાડાઃ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે (12 જૂન, 2024) ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાનો જેપી નડ્ડા અને બંદી સંજય કુમાર સહિત અન્ય ઘણા નેતાઓએ હાજરી આપી […]

મોહન માઝી ઓડિશાના નવા સીએમ બનશે, ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન માઝીની પસંદગી કરવામાં આવશે. તેઓ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય નિરીક્ષકો તરીકે બેઠકમાં હાજર હતા. ભુવનેશ્વરમાં મળેલી બેઠકમાં માઝીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી જીત નોંધાવી છે અને લગભગ 24 વર્ષથી […]

ઉદ્ધવ ઠાકરેની મહેનતનો ફાયદો શિવસેના કરતા સૌથી વધારે કોંગ્રેસ-NCP(SP)ને થયોઃ ભાજપા

મુંબઈઃ મહારાષ્ટ્ર ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે મંગળવારે મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એવું લાગે છે કે સાથી પક્ષો કોંગ્રેસ અને NCP(SP)ને વધારે ફાયદો થયો છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ મંત્રી પાટીલે અહીં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી […]

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની કવાયત તેજ બની, સપ્ટેમ્બર સુધીમાં અધ્યક્ષ પસંદ કરાશે

નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડીને મોદી સરકારમાં કેબિનેટ બનાવવામાં આવ્યાં છે. જેના પગલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે કોણ બનશે તેને લઈને ચર્ચાઓ વહેતી થઈ છે. દરમિયાન ભાજપામાં આગામી સપ્ટેમ્બર સુધીમાં નવા અધ્યક્ષની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જ્યાં સુધી નવા અધ્યક્ષ ન ચૂંટાય ત્યાં સુધી જે.પી.નડ્ડા જ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સંભાળશે. જે.પી.નડ્ડાને કેન્દ્રીય […]

ઓડિશા: કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ દાસે રાજીનામું આપ્યું, પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વિકારી

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા ભક્ત ચરણ દાસે ઓડિશા કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. ઓડિશા વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામો ન મળવાને કારણે તેમણે રાજીનામું આપ્યું છે. તેમણે પ્રદેશ કોંગ્રેસની નિષ્ફળતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ ભવ્ય જીત મેળવી […]

મોદી સરકારમાં ગૃહ, સંરક્ષણ, નાણા અને વિદેશ મંત્રાલયમાં ફેરફાર થવાની શકયતાઓ નહીંવત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટના શપથ ગ્રહણ બાદ મંત્રાલયને લઈને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. દરમિયાન મોદી 3.0 કેબિનેટના મંત્રીઓના પોર્ટફોલિયો ટૂંક સમયમાં ફાળવવામાં આવશે. સોમવારે મોડી રાત સુધીમાં પોર્ટફોલિયોને લઈને લિસ્ટ જાહેર થાય તેવી શકયતા છે. જો કે, કેટલાક મંત્રાલયમાં ફેરફાર થવાની શકયતાઓ નહીંવત છે. ગૃહ વિભાગ, નાણા વિભાગ, સંરક્ષણ અને વિદેશ મંત્રાલયમાં […]

ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપ દ્રારા ઉજવણી કરી મો મીઠુ કરાવાયુ

ખેડબ્રહ્મા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર રવિવારના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા હતા. સાથે અન્ય કેબીનેટ, સ્વતંત્ર હવાલો અને રાજ્ય કક્ષાના જમ્બો મંત્રી મંડળની શપથવિધી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ હતી. સાબરકાંઠા જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલના માગઁદશઁન હેઠળ શપથવિધીની ઉજવણી ખેડબ્રહ્મા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ અને શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલની ઉપસ્થિતિમાં […]

કેન્દ્રીય કેબિનેટમાં એનસીપીને સ્થાન ન મળતા અજિત પવાર નારાજ !

મુંબઈઃ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની મંત્રી પરિષદમાં મહારાષ્ટ્રના છ સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ચાર અને સહયોગી શિવસેના અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)ને એક-એકને મંત્રીપદ મળ્યો હતો. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળના નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ પ્રફુલ પટેલને સ્વતંત્ર હવાલો સાથે રાજ્ય પ્રધાનની ભાજપની ઓફરને […]

ભાજપા તેનો કાર્યકાળ પુરો નહીં કરે, પાકિસ્તાનના નેતાએ કરી ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીની પાકિસ્તાનના નેતાએ પ્રસંશા કરી હતી. એટલું જ નહીં પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ સાથે સરખામણી કરી હતી. તેમજ આ ચૂંટણીમાં ઈન્ડી ગઠબંધનની જીતની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, લોકસભાની ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી હતી. દેશમાં ફરીએકવાર નરેન્દ્ર મોદીની સરકાર બની રહી છે. દરમિયાન ફરી એકવાર પાકિસ્તાનના નેતા ફદાવ […]

ઓડિશામાં નવીન પટનાયકના ઉત્તરાધિકારી ગણાતા વીકે પાંડિયને રાજકારણ છોડ્યું

નવી દિલ્હીઃ ઓડિશામાં પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકના ઉત્તરાધિકારી ગણાતા પૂર્વ અમલદાર વીકે પાંડિયને રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. વીકે પાંડિયને એક વિડિયો સંદેશમાં કહ્યું કે, રાજકારણમાં આવવાનો તેમનો હેતુ માત્ર પટનાયકને મદદ કરવાનો હતો. જોકે, હવે તેઓ સક્રિય રાજકારણથી દૂર જઈ રહ્યા છે. પાંડિયને કહ્યું કે જો તેમની રાજકીય સફર દરમિયાન કોઈને દુઃખ થયું હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code