1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ભયનો સમય વીતી ગયો, હવે પરિવર્તનનો સમયઃ પીએમ મોદીએ બંગાળીઓને લખ્યો પત્ર

કોલકાતા, 27 એપ્રિલ, 2027 –  ભયનો સમય વીતી ગયો, હવે પરિવર્તનનો સમય, એવા સબળ સૂત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના નાગરિકોના નામે એક પત્ર લખ્યો છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. આ ચૂંટણીમાં ભાજપે પોતાની પૂરી શક્તિ લગાવી દીધી છે. પીએમ મોદી સહિતના તમામ […]

એક વ્યક્તિ ખોટી હોઈ શકે, પણ સાત નહીં: રાઘવ ચઢ્ઢા

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોમવારે પોતાના આ મોટા નિર્ણય પાછળનું મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને ચઢ્ઢાએ ભાવુક અંદાજમાં જણાવ્યું કે, તેમણે કેમ પોતાના જીવનના ૧૫ વર્ષ જે પાર્ટીને આપ્યા તેને છોડવી પડી. તેમણે સ્પષ્ટ કર્યું […]

રાઘવ ચઢ્ઢા સહિત AAP ના તમામ 7 બાગી સાંસદો હવે ભાજપના, રાજ્યસભાએ આપી મંજૂરી

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) માટે રાજકીય સંકટ ઘેરૂ બન્યું છે. રાજ્યસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશન અનુસાર, રાઘવ ચઢ્ઢા સહિત આપ છોડનારા તમામ 7 સાંસદોને હવે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે માન્યતા આપી દેવામાં આવી છે. આ ફેરફાર સાથે જ ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ભાજપના […]

અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ટોચના અગ્રણીઓ રવિવારે ક્યાં મતદાન કરશે, જાણો

ગાંધીનગર, 25 એપ્રિલ, 2026 – અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ટોચના અગ્રણીઓ રવિવારે ક્યાં મતદાન કરશે તે જાણવા અનેક નાગરિકો ઉત્સુક હશે. ત્યારે મળતી સત્તાવાર માહિતી અનુસાર શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬ એપ્રિલ ૨૦૨૬, રવિવારે નીચેની […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની 9263 બેઠકો ઉપર રવિવારે મતદાન, 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ સીલ થશે

અમદાવાદ, 25 એપ્રિલ 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે રવિવારે મતદાન યોજાશે, જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ ગરમીને ધ્યાનમાં રાખીને મતદારોની સુવિધા માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સાંજે 7 કલાકે […]

મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોહીયાળ બની, ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા

મહેસાણા, 25 એપ્રિલ 2026: ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે.જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હોવાથી ઉમેદવારો અને કાર્યકરો મતદારોને મનાવવા માટે ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યાં છે. બીજી તરફ મહેસામામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોહીયાળ બની હોવાનું […]

રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાયા

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026: રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપમાં જોડાઈ ગયા છે. તે સાથે આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પાર્ટીના રાજ્યસભાના ત્રણ સાંસદો આજે શુક્રવારે (24 એપ્રિલ, 2026) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થઈ ગયા છે. આ પહેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડવાની […]

રાધવ ચઢ્ઢા સહિતના સાત સાંસદોએ જનતાનો ભરોસો તોડ્યોઃ સંજ્યસિંહ

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ)ની સ્થાપનાના 12 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ સહિત કુલ સાત રાજ્યસભા સાંસદોએ ‘ઝાડુ’નો સાથ છોડી કેસરીયો ધારણ કરી લીધો છે. આ ઘટનાક્રમ બાદ પંજાબ અને દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાઘવ ચઢ્ઢાના […]

આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદો ભાજપમાં જોડાશે

નવી દિલ્હી, 24 એપ્રિલ, 2026 – આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ પડ્યું છે. પક્ષના 10માંથી સાત સાંસદોએ એક સાથે AAP સાથે છેડો ફાડી દીધો છે અને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ સાંસદોએ આજે બપોરે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજીને પક્ષ છોડવાની અને ભાજપમાં વિલય કરવાની જાહેરાત કરી છે. રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના બે […]

બંગાળ ચૂંટણી 2026: TMC કાર્યકરો અને હુમાયુ કબીર વચ્ચે ઘર્ષણ, દેશી બોમ્બ ફેંકાયો

કોલકાતા, 23 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન મુર્શિદાબાદ જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. અહીં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના કાર્યકરો અને ‘આમ જનતા ઉન્નયન પાર્ટી’ (એયુજેપી)ના સ્થાપક હુમાયુ કબીર વચ્ચે જોરદાર અથડામણ થતા વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે કબીર અગાઉ થયેલા બોમ્બ વિસ્ફોટના સ્થળની મુલાકાતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code