1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

કોંગ્રેસને દિલ્હીમાં 24 અકબર રોડની ઑફિસ ખાલી કરવા એસ્ટેટ વિભાગની નોટિસ

નવી દિલ્હી, 25 માર્ચ, 2026: notice to Congress to vacate office રાજધાની નવી દિલ્હીમાં કોંગ્રેસને તેના 24 અકબર રોડ સ્થિત જૂના વડામથકની ઑફિસ ખાલી કરવા માટેની નોટિસ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એસ્ટેટ વિભાગે કોંગ્રેસ પાર્ટીને 28 માર્ચ સુધીમાં આ પરિસર ખાલી કરવા જણાવ્યું છે. 48 વર્ષ સુધી રહ્યું કોંગ્રેસનું મુખ્યાલય છેલ્લા 48 વર્ષથી 24 […]

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે 3.75 લાખ ભારતીયો સુરક્ષિત ઘરે પરત ફર્યાઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 23 માર્ચ 2026: પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ) માં છેલ્લા 24 દિવસથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીનું આ સંબોધન અત્યંત મહત્વનું માનવામાં આવે છે કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ સહિતના દરિયાઈ માર્ગો પર તણાવ વધતા ભારતીય હિતો પર જોખમ તોળાઈ રહ્યું છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં […]

દાહોદ જિલ્લાના સુખસર ખાતે ભાજપનું ‘બૂથ કાર્યકર્તા સંમેલન’ યોજાયું

આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ‘મેરા બુથ સબસે મજબૂત’ના મંત્ર સાથે ભાજપાને વિજયી બનાવવા કાર્યકર્તાઓને આહ્વાન કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દાહોદ, 19 માર્ચ, 2026 – ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આજે ગુરુવારે દાહોદ જિલ્લાના સુખસર ખાતે ફતેપુરા વિધાનસભાનું ‘બૂથ કાર્યકર્તા સંમેલન’ યોજાયું હતું. આ પૂર્વે જગદીશભાઈ વિશ્વકર્માએ બુથ નં. ૧૩૮ ના પ્રમુખ જેન્તીભાઇ […]

ગુજરાત ભાજપની પ્રદેશ સંકલન સમિતિની રચના, જાણો કોનો સમાવેશ થયો?

ગાંધીનગર, 18 માર્ચ, 2026 ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ સંકલન સમિતિત (કોર ગ્રુપ)ની રચના કરવામાં આવી છે. આ અંગેની આજે જાહેરાત કરવામાં આવી. ગુજરાત ભાજપ દ્વારા જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય નેતૃત્વ અને મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે પ્રદેશ સંકલન સમિતિની જાહેરાત કરી છે. આ સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશ વિશ્વકર્મા, સી.આર. […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી 23મી માર્ચે ગુજરાત આવશે

અમદાવાદ, 18 માર્ચ 2026: Rahul Gandhi to visit Gujarat on March 23  રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ગણતરીના દિવસોમાં જોહેરાત થવાની શક્યતા છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે  આગામી 23મી માર્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં વડોદરામાં પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા કરીને રાજ્યની […]

204 ભૂતપૂર્વ સૈન્ય અને સરકારી અધિકારીઓએ રાહુલ ગાંધી સમક્ષ કરી આ માગણી, જાણો

નવી દિલ્હી, 18 માર્ચ, 2026: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિરોધપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજીએ દેશની માફી માગવી જોઈએ તેવી માગણી ભૂતપૂર્વ સૈન્ય અને સરકારી અધિકારીઓએ કરી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડા દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કર્યા બાદ હવે 84 ભૂતપૂર્વ સરકારી અમલદારો, 116 નિવૃત્ત સૈનિકો અને ચાર વકીલોએ સંયુક્તપણે એક ખુલ્લો […]

ભારતની ઈરાનને મદદ: તબીબી સહાયનો પ્રથમ જથ્થો તેહરાન પહોંચ્યો

નવી દિલ્હી, 18 માર્ચ 2026: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈઝરાયેલ સાથે યુદ્ધ જેવી સ્થિતિમાં ઘેરાયેલા ઈરાનની મદદે ભારત આવ્યું છે. ભારતે માનવતાના ધોરણે ઈરાનને તબીબી સહાયની પ્રથમ ખેપ મોકલી આપી છે. ઈરાની દૂતાવાસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે ભારત તરફથી મળેલી દવાઓ અને તબીબી ઉપકરણોનો જથ્થો ‘ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટી’ને સુપરત કરવામાં આવ્યો છે. […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

🌟 દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય 🌟 મંગળવાર, ૧૭ માર્ચ ૨૦૨૬  📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત ✨ જ્યોતિષીય અને પૌરાણિક મહત્વ 📜 પૌરાણિક મહત્વ: દર્શ અમાવસ્યા (બપોરે ૦૧:૩૫ થી શરૂ): આજથી અંધારી ચંદ્ર કળા, જેને અમાસ તરીકે ઓળખવામાં આવે છે, શરૂ થાય છે. પૂર્વજો (પિતૃ) નું સન્માન કરવા અને કર્મ દેવા સાફ કરવા માટે આ […]

પશ્ચિમ એશિયાના તણાવને કારણે ભારતમાં ગેસની અછત મુદ્દે રાજ્યસભામાં હોબાળો

નવી દિલ્હી, 16 માર્ચ 2026: બજેટ સત્રના બીજા તબક્કામાં દેશમાં સર્જાયેલા એલપીજી (રાંધણ ગેસ) સંકટને મુદ્દે સંસદના બંને ગૃહોમાં ભારે હંગામો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગેસની અછત અને વધતા ભાવ મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આ તમામ આરોપોને નકારી કાઢતા વિપક્ષ પર જનતાને ઉશ્કેરવાનો […]

બંગાળમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જાય એવી સ્થિતિ પેદા કરવામાં આવી રહી છેઃ પીએમ મોદી

કોલકાતા, 14 માર્ચ, 2026 – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીનો શંખનાદ કંઈક અલગ અંદાજમાં કર્યો છે. તેમણે બંગાળના હિન્દુઓની અતિશય કફોડી હાલત વિશે શબ્દો ચોર્યા વિના સ્પષ્ટ નિવેદન કરીને એક સંદેશ આપ્યો છે. કોલકાતામાં પરિવર્તન સંકલ્પ યાત્રાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, બંગાળમાં હિંદુઓને લઘુમતીમાં આવી જાય તેવી સ્થિતિ પેદા કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code