1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

મોડાસા-મેઘરજ તાલુકા પંચાયતમાં રસાકસીભરી ચૂંટણી, રાજકીય સમીકરણો પલટાયાં

હેમંત પરમાર, અરવલ્લી. 25 મે 2026 – અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણી બાદ મોડાસા અને મેઘરજમાં રાજકીય માહોલ ગરમાયો છે. બંને તાલુકા પંચાયતોમાં ભારે રસાકસી વચ્ચે આખરે ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી લીધી છે. ક્યાંક વિરોધ પક્ષના સભ્યોની ગેરહાજરી ભાજપ માટે ફાયદાકારક બની તો ક્યાંક ક્રોસ વોટિંગ અને આંતરિક ખેંચતાણે રાજકીય સમીકરણો જ બદલી નાંખ્યા. પરિણામે […]

કેજરીવાલે જિલ્લા પંચાયતમાં “આપ”ની જીતને “સરકાર” ગણાવી, આખા દેશમાં ટ્રોલ થયા

રિવોઈ ન્યૂઝ, 25 મે, 2026 – અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં એક જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જીત અને ત્યાં હોદ્દેદારોની નિમણૂકને સરકારની રચના ગણાવી છે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે, 2027ની ચૂંટણીમાં તેમનો પક્ષ ગુજરાતમાં પૂર્ણ બહુમતીની સરકાર બનાવશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન રહી ચૂકેલા કેજરીવાલને મતે જિલ્લા પંચાયતમાં […]

અસમ વિધાનસભામાં હિમંત સરકારે રજૂ કર્યું UCC બિલ: વિપક્ષનો ભારે હોબાળો

ગુવાહાટી, 25 મે 2026: અસમ કેબિનેટની મંજૂરીના બરાબર બે અઠવાડિયા પછી, રાજ્ય સરકારે સોમવારે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) બિલ રજૂ કરી દીધું છે. અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા વતી સંસદીય કાર્ય મંત્રી અતુલ બોરાએ વિધાનસભા ગૃહમાં ‘ધ યુનિફોર્મ સિવિલ કોડ, અસમ, બિલ, 2026’ રજૂ કર્યું હતું. આ અત્યંત મહત્વપૂર્ણ બિલ પર 27 મેના રોજ […]

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાત સહિત 10 રાજ્યોની 24 બેઠકો માટે 18 જૂને મતદાન, ચૂંટણી પંચનું જાહેરનામું

નવી દિલ્હી, 22 મે 2026: કેન્દ્રીય ચૂંટણી પંચે શુક્રવારે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટેની ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ તમામ 24 બેઠકો પર આગામી 18 જૂન 2026 ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચના નિવેદન અનુસાર, આ 10 રાજ્યોના વર્તમાન રાજ્યસભા સાંસદો […]

ઈરાન પરમાણુ કરાર મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ઉગ્ર બોલાચાલી

વોશિંગ્ટન, 21 મે 2026: ઈરાન પરમાણુ કરાર પર ચાલી રહેલી વાતચીત વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે ભારે મડાગાંઠ સર્જાઈ હોવાના અહેવાલ છે. બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે ફોન પર થયેલી વાતચીત દરમિયાન ઉગ્ર ચર્ચા (હોટ ટોક) થઈ હતી, જેમાં બંનેએ એકબીજાને આકરા શબ્દો સંભળાવ્યા હતા. અહેવાલો અનુસાર, ટ્રમ્પે નેતન્યાહુને ઈરાન […]

પત્રકાર વિવાદ બાદ નોર્વેના પર્યાવરણ કર્મશીલે ભારત વિશે શું કહ્યું?

રિવોઈ ન્યૂઝ, 20 મે, 2026 –  નોર્વેમાં ગઈકાલે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતના સંદર્ભમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં એક મહિલા પત્રકાર હેલે લી સ્વેન્ડસન  (Helle Lyng Svendsen) વિવાદ ઊભો કરી દીધો હતો. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારી સીબી જ્યોર્જે પત્રકાર પરિષદમાં એ મહિલાને વિસ્તૃત જવાબ આપ્યો હતો. જોકે ત્યારબાદ એ મહિલા પત્રકારે તેમના X હેન્ડલ ઉપર ભારતની […]

વૈશ્વિક મંચ ઉપર પીએમ મોદી ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યાં છેઃ શરદ પવાર

મુંબઈ, 20 મે 2026: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-SP) ના વરિષ્ઠ નેતા શરદ પવારે એક જાહેર કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુક્તમને પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ભલે અમારી વચ્ચે રાજકીય મતભેદો હોય, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની શાખ અને પ્રતિષ્ઠાને મજબૂત કરવા માટે અવિરત કામ કરી રહ્યા છે. મુંબઈમાં આયોજિત એક […]

રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહને ગદ્દાર કહેતા રાજકારણ ગરમાયું, ભાજપે કર્યાં આકરા પ્રહાર

રાયબરેલી, 20 મે 2026: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રાયબરેલીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને ગૃહમંત્રી માટે ‘ગદ્દાર’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. રાહુલના આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો […]

શું નિષ્પક્ષતાનો મહોરું પહેરીને કટ્ટરપંથી વિચારસરણી છુપાવી શકાય? ભાજપની જીત પર જ આશ્ચર્ય કેમ?

તમિલનાડુ અને કેરળના પરિણામો સામાન્ય લાગ્યા, પણ પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પર પેટમાં ચૂક કેમ આવી? કહેવાતા મોટા પદ પર બેઠેલા નિષ્ણાતની બગલમાંથી નીકળતી કટ્ટરતા પર ઉઠતા સવાલો હેમંત પરમાર દ્વારા ચૂંટણી આવે એટલે કહેવાતા નિષ્પક્ષ વિશ્લેષકો, પત્રકારો અને નિષ્ણાતો ટીવી સ્ક્રીન પર કે અખબારોમાં પોતાનું જ્ઞાન પીરસવા બેસી જાય છે. પરંતુ, જ્યારે ચૂંટણીના પરિણામો […]

FY 27 માં ભારતની નિકાસ 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા: પીયૂષ ગોયલ

નવી દિલ્હી, 18 મે 2026: કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતે આગામી પાંચ વર્ષ માટે 2 ટ્રિલિયન ડોલરનો નિકાસ લક્ષ્યાંક નક્કી કર્યો છે, જ્યારે નાણાકીય વર્ષ 27 માટે કુલ નિકાસ લક્ષ્યાંક 1 ટ્રિલિયન ડોલર નક્કી કરવામાં આવ્યો છે. યુએસ ટેરિફ વિવાદ અને ભૂ-રાજકીય તણાવને કારણે વૈશ્વિક બજારોમાં પ્રવર્તતી અનિશ્ચિતતાઓ છતાં, નાણાકીય વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code