1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ઝારખંડ: JPSCના પૂર્વ ચેરમેન એલ. ખિયાંગ્તે કથિત પરીક્ષા અનિયમિતતા કેસમાં CID દ્વારા ધરપકડ

રાંચી, 10 ઓગસ્ટ 2026: ઝારખંડમાં સરકારી ભરતી અને પરીક્ષાઓને લઈને વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ઝારખંડ લોક સેવા આયોગ (JPSC)ની 14મી સંયુક્ત અસિવિલ સેવા પ્રારંભિક પરીક્ષામાં કથિત ગેરરીતિઓ અને અનિયમિતતાના કેસમાં JPSCના પૂર્વ ચેરમેન એલ. ખિયાંગ્તેની સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી રાજ્યના રાજકારણ અને શૈક્ષણિક બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. […]

કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીની આંખમાં વિચિત્ર તકલીફ થઈ, જાણો શું છે મામલો

નવી દિલ્હી, 10 ઓગસ્ટ, 2026 – કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરવામાં કોંગ્રેસ પક્ષ નિરંતર ક્રિએટિવ-રચનાત્મક મુદ્દા અને સંકેતોનો ઉપયોગ કરી રહ્યો છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી એકદમ અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. તેઓ ચશ્મા પહેરીને સંસદ પરિસરમાં પહોંચ્યા હતા, પરંતુ લોકોનું ધ્યાન તેમના ચશ્મા કરતાં વધુ […]

અરવલ્લીમાં આઉટસોર્સિંગ ભરતીમાં નિયમોના ઉલ્લંઘનના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું

DRDAની ૯૦ જગ્યાઓ માટેની ઈન્ટરવ્યુ પ્રક્રિયા છ મહિનાથી સ્થગિત રહેતાં રોષ, યુથ કોંગ્રેસે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર હેમંત પરમાર, અરવલ્લી, 10 ઓગસ્ટ, 2026 – અરવલ્લી જિલ્લાની વિવિધ સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ માધ્યમથી કરવામાં આવતી કર્મચારીઓની ભરતીઓ અને નિમણૂકોમાં મોટા પાયે ગેરરીતિઓ તથા નીતિ-નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાની ગંભીર બાબત સામે આવી છે. રાજ્ય સરકારના સામાન્ય […]

FCRA બિલ અંગે ભારતે અમેરિકાની 5 ગેરસમજ પર આપ્યો જવાબ, જાણો

વૉશિંગ્ટન ડીસી, 10 ઓગસ્ટ, 2026 – વિદેશમાંથી અલગ અલગ કારણસર સ્વૈચ્છિક સંગઠનોને મળતા દાનના નિયમોમાં ફેરફાર વાળા FCRA સુધારા બિલ, 2026 અંગે ભારત અને અમેરિકા વચ્ચે ચર્ચા તેજ બની છે. આ દરમિયાન અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ બિલને લઈને ઊઠી રહેલા સવાલો અને આક્ષેપો પર જવાબ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર […]

રાહુલ ગાંધીના નિવેદન પર કિરેન રિજીજુનો કટાક્ષ, કોંગ્રેસ મહિલા આરક્ષણ બિલને સમર્થન આપશે

નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા મહિલાઓને લઈને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક પોસ્ટ પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજીજુએ આકરી પ્રતિક્રિયા આપી છે. રિજીજુએ આ પોસ્ટને રીપોસ્ટ કરીને લખ્યું છે કે, આ કોંગ્રેસ પાર્ટી તરફથી સકારાત્મક સંદેશ લાગી રહ્યો છે. રાહુલ ગાંધીની મહિલાઓ પ્રત્યેની વિચારસરણીમાં સ્પષ્ટ બદલાવ દેખાઈ રહ્યો […]

પેપર લીક મુદ્દે કોંગ્રેસનું આંદોલન CJP જેવુ અસરકારક નહીં હોવાનું શશી થરુરે સ્વિકાર્યું

મુંબઈ, 8 ઓગસ્ટ 2026: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે એક નિવેદનમાં સ્વીકાર્યું છે કે, કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવેલા વિદ્યાર્થી સંપર્ક અભિયાન ‘છાત્રો કી ગૂંજ’ ને તેટલુ જનસમર્થન કે પ્રભાવ ન મળ્યો, જેટલો ‘કોકરેચ જનતા પાર્ટી’ (CJP) ના પ્રદર્શનને મળ્યો છે. તેમણે કહ્યું કે આપણે આત્મમંથન કરવાની જરૂર છે કે આપણે યુવા પેઢી (જેન ઝી)ને સમજવામાં […]

સંસદની કાર્યવાહીમાં અવરોધ અંગે PM મોદીની ચિંતા: નવા સાંસદોને બોલવાની તક ન મળવી એ અન્યાય સમાન

નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની કાર્યવાહી વારંવાર અવરોધાવવા બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં NCP (અજીત પવાર જૂથ), શિવસેના અને અન્ય સહયોગી પક્ષોના સાંસદો સાથે થયેલી બેઠક દરમિયાન PM મોદીએ સાંસદોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સંસદમાં સતત થતા હોબાળા અને કાર્યવાહી અટકવાને કારણે નવા સાંસદો પોતાની વાત રજૂ કરી […]

પ્રશાંત કિશોર અને સુનેત્રા પવાર વચ્ચે છ કલાક સુધી વાતચીત! રાજકીય અટકળોનું બજાર ગરમ

મુંબઈ, 7 ઓગસ્ટ, 2026 – બિહારની જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર અને મહારાષ્ટ્રમાં એનસીપીના સુનેત્રા પવાર વચ્ચે છ કલાક સુધી વાતચીત થયા બાદ રાજકીય અટકળોનું બજાર ગરમ થયું છે. બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં જીત બાદ જન સુરાજ પાર્ટીના વડા પ્રશાંત કિશોરની મુંબઈ મુલાકાતે મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. બુધવારે રાત્રે મુંબઈ પહોંચેલા પ્રશાંત કિશોરે […]

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે જેન-ઝી અને જેન-આલ્ફા સાથે કર્યો સંવાદ

મુંબઈ, 7 ઓગસ્ટ 2026: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે તાજેતરમાં મુંબઈ ખાતે જેન-ઝી અને જેન-આલ્ફા (આજના યુવાનો અને વિદ્યાર્થીઓ) સાથે આ લગભગ એક કલાક સુધી ખુલીને સંવાદ કર્યો હતો. આ બેઠક દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા જંતર-મંતર પ્રોટેસ્ટ, લાઠીચાર્જ, પેલેટ ગન, અનામત (આરક્ષણ) અને સેમ સેક્સ મેરેજ જેવા અનેક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ મુદ્દાઓ […]

માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપાના વિજય બદલ કાર્યકર્તાઓનો ‘ઋણ સ્વીકાર કાર્યક્રમ’ યોજાયો

વડોદરા, 7 ઓગસ્ટ, 2026 – માંજલપુર વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપાના વિજય બદલ પક્ષ દ્વારા કાર્યકર્તાઓનો ‘ઋણ સ્વીકાર કાર્યક્રમ’ યોજાયો હતો. વડોદરાના તરસાલી ખાતે ગુરુવારે છ ઓગસ્ટે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ઉપસ્થિતિ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ પ્રસંગે કાર્યકર્તાઓ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code