1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ભારતની પ્રાથમિકતા 7-8 ટકાનો વિકાસદર જાળવી રાખવાની: નાણામંત્રી

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સરકારની બજેટ રણનીતિનો મુખ્ય સ્તંભ ‘રોકાણ’ છે, જેથી આર્થિક વૃદ્ધિને ટકાઉ બનાવી શકાય. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બજેટમાં એવા શ્રમ-પ્રધાન ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જ્યાં મોટા પાયે નવી રોજગારીની તકો ઊભી થઈ શકે. સોનાના ભાવમાં જોવા મળતા મોટા ઉતાર-ચઢાવ અંગે […]

લોકસભામાં રાહુલ ગાંધીના વક્તવ્ય મુદ્દે હોબાળો, જાણો શું છે મામલો?

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી, 2026: Uproar over Rahul Gandhi’s speech in Lok Sabha લોકસભામાં આજે સોમવારે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચીન-ભારત સંબંધ અંગે હજુ પ્રકાશિત નહીં થયેલા પુસ્તક વિશે બોલવાનો પ્રયાસ કરતાં સત્તાપક્ષ તરફથી ભારે હોબાળો થયો હતો. આ ઊહાપોહ વચ્ચે લોકસભાની બેઠક વારંવરા મુલતવી રાખવાની ફરજ પડી હતી. શું હતો મામલો? બજેટ સત્રના […]

VIDEO: જનઆક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાના પ્રારંભે કોંગ્રેસ પ્રમુખના ભાજપ સરકાર ઉપર પ્રહાર

અમદાવાદ, 2 ફેબ્રુઆરી, 2026 – Jan Aakrosh Yatra ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ જનઆક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાનો આજે બીજી ફેબ્રુઆરીને સોમવારથી પ્રારંભ થયો હતો. ત્રીજા ચરણની આ યાત્રામાં દક્ષિણ ગુજરાતના જિલ્લા અને ગામોને આવરી લેવામાં આવશે. જન આક્રોશ‎ યાત્રા દરમિયાન‎ કપરાડા‎ ખાતે ગુજરાત‎ પ્રદેશ‎ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા […]

T20 વર્લ્ડ કપ: પાકિસ્તાન-બાંગ્લાદેશના બહિષ્કાર પર શશિ થરૂર લાલઘૂમ

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પર હવે રમત કરતા રાજકારણ વધુ હાવી થઈ રહ્યું હોય તેવું જણાય છે. બાંગ્લાદેશના બહિષ્કાર બાદ હવે પાકિસ્તાને પણ ભારત સામે રમવાનો ઇનકાર કરતા ક્રિકેટ જગતમાં ખળભળાટ મચ્યો છે. આ ગંભીર વિવાદ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે પોતાની તીખી પ્રતિક્રિયા […]

નરેન્દ્ર મોદી શનિવારે પંજાબની મુલાકાતે, હલવારા એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ફેબ્રુઆરી, 2026ના રોજ પંજાબની મુલાકાત લેશે. બપોરે લગભગ 3:45 વાગ્યે, પ્રધાનમંત્રી આદમપુર એરપોર્ટની મુલાકાત લેશે, જ્યાં તેઓ એરપોર્ટનું નવું નામ, ‘શ્રી ગુરુ રવિદાસજી એરપોર્ટ, આદમપુર’ અનાવરણ કરશે. તેઓ પંજાબના લુધિયાણામાં હલવારા એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરશે. સંત ગુરુ રવિદાસજીની 649મી જન્મજયંતીના શુભ અવસર પર, […]

નરેન્દ્ર મોદીએ આરબ વિદેશ મંત્રીઓના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરબ દેશોના વિદેશ મંત્રીઓ, લીગ ઓફ આરબ સ્ટેટ્સના સેક્રેટરી જનરલ અને આરબ પ્રતિનિધિમંડળના વડાઓ સાથે મુલાકાત કરી હતી, જેઓ બીજી ‘ઈન્ડિયા-આરબ વિદેશ મંત્રીઓની બેઠક’ માટે ભારતમાં છે. પ્રધાનમંત્રીએ ભારત અને આરબ વિશ્વ વચ્ચેના ઊંડા અને ઐતિહાસિક લોકોથી લોકોનાં સંબંધ પર પ્રકાશ પાડ્યો હતો, જે વર્ષોથી આપણા સંબંધોને પ્રેરણા […]

પાકિસ્તાનના ઈસ્લામિક નાટોના સપના પર તુર્કીએ પાણી ફેરવ્યું !

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: ‘ઇસ્લામિક નાટો’ બનાવવાની દિશામાં પ્રયત્નશીલ પાકિસ્તાનને તુર્કીએ આંતરરાષ્ટ્રીય મંચ પર મોટો ઝટકો આપ્યો છે. તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાને સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે તેમનો દેશ કોઈ પણ નવા ભૌગોલિક-રાજકીય જૂથનો હિસ્સો બનશે નહીં. આ નિવેદનથી પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની તે આશાઓ પર પાણી ફરી વળ્યું છે જેમાં તુર્કી સાથે […]

મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: સ્વર્ગસ્થ નેતા અજિત પવારના પત્ની અને એનસીપી વિધાનસભા પક્ષના નેતા સુનેત્રા પવારે લોકભવન ખાતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકભવન ખાતે શપથ લેવડાવ્યા. આ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ […]

અમિત શાહે કોલકાતાના આનંદપુરમાં મોમો ફેક્ટરીમાં લાગેલી આગને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું

કોલકાતા, 31 જાન્યુઆરી 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોલકાતાના આનંદપુર વિસ્તારમાં વો મોમો ફેક્ટરી અને વેરહાઉસમાં તાજેતરમાં લાગેલી ભીષણ આગ અંગે મમતા બેનર્જી સરકાર પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે આ આગ કોઈ સામાન્ય અકસ્માત નથી, પરંતુ રાજ્ય પ્રશાશનમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનું પરિણામ છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા બંગાળની મુલાકાતે આવેલા શાહે કોલકાતાને અડીને આવેલા ઉત્તર […]

સુનેત્રા પવાર NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનવાના છે. તેઓ વહેલી સવારે તેમના પુત્ર પાર્થ સાથે મુંબઈ પહોંચ્યા. પવારને સર્વાનુમતે NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. સુનેત્રા પવાર આજે સાંજે 5 વાગ્યે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. વિધાનસભા પક્ષની બેઠક પહેલા NCP નેતાઓ પ્રફુલ્લ પટેલ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code