1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ભાજપ દ્વારા ૨૫ જૂન, ગુરુવારે રાજ્યનાં શહેરોમાં ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ યોજાશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ૨૫ જૂને વડોદરા ખાતે, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ ખાતે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી પરસોત્તમભાઇ રૂપાલા રાજકોટ ખાતે, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સુરત ખાતે ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ માં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે ભાજપ દ્વારા તમામ જિલ્લા-મહાનગરોમાં સાર્વજનિક સ્થળે ૨૫,૨૬ અને ૨૭ જૂન દરમિયાન […]

ડેડીયાપાડાથી દિલ્હી સુધી મારપીટનું મોડેલ, શિષ્યે કમાલ કરી અને ગુરુએ શિષ્ય પાસેથી પ્રેરણા લીધી?

હેમંત પરમાર દ્વારા રાજકારણમાં ગુરુ-શિષ્યની પરંપરા બહુ જૂની છે. ગુરુ જ્ઞાન આપે, શિષ્ય શીખે અને જીવનમાં આગળ વધે. પરંતુ ક્યારેક એવી પરિસ્થિતિ પણ સર્જાય છે કે શિષ્ય ગુરુને જ પાછળ છોડી દે. પછી લોકો કહેવા લાગે કે હવે ગુરુએ પણ શિષ્ય પાસેથી કંઈક શીખવાની જરૂર છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 23 જૂનને મંગળવારે […]

શું મોટા ઉદ્યોગપતિઓ સાથેનો ટકરાવ રાહુલ ગાંધીને વારસામાં મળ્યો છે?

હેમંત પરમાર દ્વારા શું મોટા ઉદ્યોગપતિઓ સાથેનો ટકરાવ રાહુલ ગાંધીને વારસામાં મળ્યો છે? આજે આ પ્રશ્ન ઉપસ્થિત કરવાનું કારણ એ છે કે વર્તમાન રાજકીય ચિત્રમાં આપણે અવારનવાર સમાચાર માધ્યમો અને જાહેર મંચો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ જેવા કે અદાણી અને અંબાણી વિરુદ્ધ પ્રહારો કરતા જોઈએ છીએ. ઘણા રાજકીય વિશ્લેષકો અને સામાન્ય […]

બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ રૂ. 281 કરોડનું ભંડોળ એકઠું કર્યું હતું

પટના, 17 જૂન 2026: બિહારમાં વર્ષ 2025માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાના ખર્ચનો વિગતવાર અહેવાલ સામે આવ્યો છે. ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (ADR) ના અહેવાલ મુજબ, આ ચૂંટણીમાં ભાગ લેનારા અગ્રણી રાજકીય પક્ષોએ કુલ 281.32 કરોડ રૂપિયાનું ચૂંટણી ભંડોળ એકઠું કર્યું હતું, જેની સામે 193.47 કરોડ રૂપિયાનો અધધ […]

મમતા બાદ હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના તુટી, 6 સાંસદોએ એકનાથ શિંદેને આપ્યું સમર્થન

નવી દિલ્હી, 17 જૂન 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભામાં ટીએમસીના પરાજ્ય બાદ ભારે રાજકીય ઉથલપાથલ સર્જાઈ હતી અને ટીએમસીના અનેક સાંસદોએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. હવે મહારાષ્ટ્રમાં રાજકીય ઉપથપાથલ શરૂ થઈ છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ભંગાણ પડ્યું છે. શિવસેનાના છ સાંસદોએ પાર્ટી સામે બળવો કરીને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને સમર્થન […]

હવાની દિશા બદલાઈ ગઈ છે, હવે રાજકારણના સમીકરણો પણ બદલાશે

હેમંત પરમાર દ્વારા આ ભીષણ ગરમીની બેચેની કહેવાય કે ખુમારી, પરંતુ આજકાલ એક રસપ્રદ દૃશ્ય જોવા મળી રહ્યું છે. જે લોકો 99 ચૂંટણી હારી ચૂક્યા છે, તેઓ આજે જીતના મંત્રો શીખવતા જોવા મળે છે. આ દિવસોમાં અસંતોષની હવા કંઈક એવી રીતે ફૂંકાઈ રહી છે કે બંગાળથી લઈને મહારાષ્ટ્ર સુધી રાજકીય હલચલ વધી ગઈ હોય એવું […]

TMC ના 20 બળવાખોર સાંસદો NCPI માં જોડાશે, NDA ની તાકાત વધીને 312 થશે

નવી દિલ્હી, 15 જૂન 2026: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને રાષ્ટ્રીય સ્તરે એક મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ટીએમસીમાંથી બળવો કરીને અલગ જૂથ બનાવનારા 20 સાંસદોએ હવે સત્તાવાર રીતે બિન-માન્યતા પ્રાપ્ત પ્રાદેશિક પક્ષ ‘નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા’માં વિલીનીકરણ કરવાનો નિર્ણય લીધો છે. આ 20 સાંસદોના ટેકા સાથે NCPI હવે […]

જો ઇન્દિરા ગાંધી જીવતા હોત તો ભાજપ પર પ્રતિબંધ લગાવી દેત: અશોક ગેહલોત

જયપુર, 15 જૂન 2026: રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ભારતીય જનતા પાર્ટી પર અત્યાર સુધીનો સૌથી આકરો પ્રહાર કર્યો છે. ગેહલોતે દાવો કર્યો છે કે, “જો પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આજે જીવતા હોત, તો તેમણે ભાજપ જેવા પક્ષ પર કાયદેસરનો પ્રતિબંધ લગાવી દીધો હોત.” તેમણે ચેતવણી આપતા કહ્યું કે આજે દેશની […]

યુએસ નેવીની કાર્યવાહીમાં 3 ભારતીય નાવિકોના મોત, વિદેશ મંત્રી જયશંકરે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હી, 13 જૂન 2026: અમેરિકી નૌસેનાની સૈન્ય કાર્યવાહીમાં ત્રણ ભારતીય નાવિકોના કરુણ મોતને પગલે ભારત અને અમેરિકા વચ્ચે કૂટનીતિક તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ ગંભીર ઘટના અંગે ભારતે આકરા શબ્દોમાં પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાતચીત કરીને ખાડી વિસ્તારમાં યુએસ […]

મોડાસા નગરપાલિકામાં સમિતિ ચેરમેનોની વરણી: ભાજપે 24 મહત્ત્વની જવાબદારીઓ સોંપી

હેમંત પરમાર, અરવલ્લી મોડાસા નગરપાલિકામાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી જાહેર કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ નગરપાલિકાની વિવિધ મહત્ત્વની સમિતિઓમાં ચૂંટાયેલા સભ્યોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ નિમણૂકો બાદ નગરપાલિકાના વહીવટી અને વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નગરપાલિકાની સૌથી મહત્ત્વની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code