1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

અજિત પવાર સહિત આ દિગ્ગજ નેતાઓએ વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યા જીવ

મુંબઈ, 28 જાન્યુઆરી 2026 : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બારામતીમાં થયેલા વિમાન અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. આ સમાચારથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોકે, આંચકાજનક બાબત એ છે કે છેલ્લા સાત મહિનામાં દેશના કોઈ મોટા રાજકીય નેતાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હોય તેવી આ બીજી ઘટના છે. આ પહેલા જૂન 2025માં […]

મહારાષ્ટ્ર:બારામતીમાં પ્લેન ક્રેશ થતાં DyCM અજિત પવારનું નિધન, 5 લોકોના મોત

મુંબઈ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અજિત પવારનું બુધવારે સવારે બારામતીમાં થયેલા એક વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. લેન્ડિંગ સમયે તેમનું ખાનગી ચાર્ટર પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય […]

પ્રજાસત્તાક દિવસ: અમેરિકા સહિતના દેશોએ ભારતને શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: યુનાઇટેડ સ્ટેટ્સે ભારતના 77મા પ્રજાસત્તાક દિવસ પર ભારતને અભિનંદન આપ્યા અને બંને દેશો વચ્ચેના ઊંડા અને મજબૂત સંબંધોની નોંધ લીધી. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત એક ઐતિહાસિક અને મજબૂત બંધન ધરાવે છે, જે સમય જતાં વધુ વ્યાપક અને વધુ પ્રભાવશાળી બન્યો છે. તેમના […]

કોલકાતામાં TMC અને ભાજપ વચ્ચે અથડામણ, મંચને આગ ચાંપી

કોલકાતા, 26 જાન્યારી 2026: પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા અને વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. રાજ્યની રાજધાની કોલકાતાના બેહાલા વિસ્તારમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને વિપક્ષી દળ ભાજપના સમર્થકો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. આ હિંસક ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબની સભા માટે બનાવેલા હંગામી મંચને પણ આગ ચાંપી દેવામાં આવતા વિસ્તારમાં ભારે તણાવ ફેલાયો […]

ગુજરાતના ટેબ્લોએ 77-મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર આકર્ષણ જમાવ્યું

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી, 2026: પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની 150-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો. […]

ગુજરાત ભાજપ દ્વારા એક મહિના સુધી વિવિધ સ્તરે જી-રામ-જી યોજના વિશે જાગૃતિ કાર્યક્રમો યોજાશે

વસંત પંચમીએ પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ ૨૭ થી ૨૯ જાન્યુઆરી જિલ્લા સ્તરે, ૧ થી ૫ ફેબ્રુઆરી મંડલ સ્તરે જનજાગરણ અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાશે ૫ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન દરેક તાલુકામાં શ્રમિક સંમેલન યોજાશે, ૧૬ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ભાજપા કિસાન મોરચા દ્વારા ગ્રામ્ય સ્તરે ખેડૂત […]

તમિલનાડુ પરિવર્તનના મૂડમાં, જનતા NDA સરકાર ઇચ્છે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 24 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ ઉપર ફોટો શેર કરીને લખ્યું હતું કે, “મદુરંતકમમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણની રેલીનું વાતાવરણ સ્પષ્ટપણે દર્શાવે છે કે તમિલનાડુ શું વિચારી રહ્યું છે. DMK અને તેમની લૂંટનો અંત આવ્યો. લોકો રાષ્ટ્રીય લોકશાહી જોડાણ ઇચ્છે છે!” આ પોસ્ટ ચેંગલપટ્ટુ જિલ્લાના મદુરંતકમમાં એક વિશાળ NDA રેલી પછી આવી હતી, […]

કેરલમાં PM મોદીએ વિકાસ કાર્યોની ભેટ આપી, કોંગ્રેસ-ડાબેરીઓ ઉપર કર્યાં પ્રહાર

કોચી, 23 જાન્યુઆરી 2026: દક્ષિણ ભારતના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરલમાં અનેક વિકાસયોજનાની પ્રજાને ભેટ આપી હતી. તેમજ વિવિધ યોજનાનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી ટ્રેન સેવાઓની લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ડાબેરીઓને આડેહાથ લઈને આકરા પ્રહાર કર્યાં હતા. […]

રાજ્યની ૧૩ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના

ગાંધીનગર, 23 જાન્યુઆરી, 2026 – Balika Panchayat formed in Gujarat વિજ્ઞાન હોય કે વહીવટ, રમતગમત હોય કે રાષ્ટ્રની સુરક્ષા, દીકરીઓએ દરેક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના મંત્રને આત્મસાત કરી, ગુજરાત સરકાર દીકરીઓના જન્મને વધાવવાથી લઈને તેમને શિક્ષણ આપી આત્મનિર્ભર બનાવવા સુધીના તમામ પડાવ પર મક્કમતાથી કામ […]

VB-G RAM G જનજાગરણ અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન

કાર્યશાળામાં સમગ્ર ગુજરાતમાંથી ભાજપના અપેક્ષિત હોદેદારો રહેશે ઉપસ્થિતિ ગાંધીનગર, 22 જાન્યુઆરી, 2026 –  VB-G RAM G Janajagran Abhiyan મનરેગા યોજનાના નામનો વિવાદ વકરી રહ્યો છે અને એક તરફ કોંગ્રેસે મનરેગા બચાવો અભિયાન શરૂ કર્યું છે ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરોને વીબી-જી રામ જી યોજના વિશે માહિતગાર કરવા ગુજરાત ભાજપ દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code