1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

તમિલનાડુમાં મોટો રાજકીય ઉલટફેર: મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનનો પોતાના જ ગઢ કોલાથુરમાં પરાજય

ચેન્નાઈ, 4 મે 2026: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારે ઉલટફેર જોવા મળી રહ્યો છે. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી અને ડીએમકે (ડીએમકે) પ્રમુખ એમ.કે. સ્ટાલિનનો તેમના પોતાના ગઢ ગણાતી કોલાથુર બેઠક પરથી પરાજય થયો છે. સ્ટાલિનને તેમના જ જૂના સાથી અને અભિનેતા વિજયની પાર્ટી ‘ટીવીકે’ ના ઉમેદવાર વી.એસ. બાબુએ માત આપી છે. કોલાથુર બેઠક એમ.કે. સ્ટાલિન માટે […]

ડાબેરીઓનો છેલ્લો ગઢ ધરાશાયી: દક્ષિણ ભારતમાં કોંગ્રેસની પકડ વધુ મજબુત બની

થિરૂવનંતપુરમ, 4 મે 2026: દક્ષિણ ભારતના રાજકારણમાં આજે એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. કેરળ વિધાનસભા ચૂંટણીની મતગણતરીના વલણોમાં સત્તાધારી ડાબેરી ગઠબંધન (એલડીએફ) ના સૂપડા સાફ થઈ રહ્યા છે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) એ સ્પષ્ટ બહુમતી તરફ ડગ માંડ્યા છે. કર્ણાટક અને તેલંગાણા બાદ હવે કેરળમાં પણ જીત મેળવીને કોંગ્રેસે દક્ષિણ […]

અસમ વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ જોરહાટથી 23,000 મતોથી હાર્યા

નવી દિલ્હી, 4 મે 2026: અસમ વિધાનસભાની 126 બેઠકો ઉપર થયેલા મતદાન બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અસમમાં પણ કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે. એટલું જ નહીં અસમ કોંગ્રેસનો ચહેરો ગણાતા ગૌરવ ગોગોઈ જોરહાટ બેઠક ઉપર 23 હજાર મતથી હાર્યા હોવાનું જાણવા મળે છે. ભાજપના હિતેન્દ્ર નાથ ગોસ્વામીની જીત […]

મમતા બેનર્જીએ ચૂંટણીપંચની કામગીરી સામે વ્યક્ત કરી નારાજગી, કાર્યકરોને કરી ખાસ અપીલ

કોલકાતા, 4 મે 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને બંગાળમાં સત્તાપરિવર્તન થાય તેવી શકયતા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપાની સરકાર બનતી જોવા મળી રહી છે દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ચૂંટણીપંચની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી છે તેમજ પાર્ટીના કાર્યકરો અને નેતાઓને ખાસ અપીલ કરતી પોસ્ટ સોશિયલ […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ, એક સમીક્ષા

રિવોઈ ન્યૂઝ, 2 મે, 2026 – ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવ્યે ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે. જીતેલા ઉમેદવારોને અભિનંદન અને હારેલા ઉમેદવારોને આશ્વાસનની પરંપરાગત વિધિ પણ હવે લગભગ પૂરી થઈ ગઈ છે. દરેક ચૂંટણી અને દરેક પરિણામ કેટલીક અસરો છોડી જતી હોય છે જેની ભાગ્યે જ ચર્ચા થાય છે. કેટલાક એવાં વ્યક્તિત્વ અને પાત્રો […]

26-બાપુનગર વોર્ડમાં મતગણતરીના આંકડા બાબતે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો

અમદાવાદ, 30 એપ્રિલ, 2026 – 26-બાપુનગર વોર્ડમાં મતગણતરીના આંકડા બાબતે કોંગ્રેસના ઉમેદવારે વાંધો ઉઠાવીને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી છે. કોંગ્રેસના ઉમેદવાર નાગજીભાઈ સાગરભાઈ દેસાઈએ સંબંધિત ચૂંટણી અધિકારીને પત્ર લખીને મત ગણતરી દરમિયાન અને ત્યારબાદ જાહેર કરવામાં આવેલા આંકડામાં વિસંગતી હોવાની રજૂઆત કરી છે. પત્રમાં શું લખ્યું સાગરભાઈએ? નમસ્તે, વિષય :- ગત ૨૮-૦૪-૨૦૨૬ ના રોજ […]

ગુજરાતના 66મા સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ આપ્યો પ્રજાજોગ સંદેશઃ જાણો શું કહ્યું?

ગાંધીનગર, 30 એપ્રિલ, 2026 – ગુજરાતના આવતીકાલે પહેલી મેએ ઉજવાનારા 66મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી 01 મે-2026ના રોજ 66મા ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ શું કહ્યું? મુખ્યમંત્રીશ્રીએ […]

પંજાબમાં આપ સરકાર સંકટમાં, ગમે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લદાઈ શકે છે: કોંગ્રેસનો દાવો

ચંદીગઢ 30 એપ્રિલ 2026: ગુરદાસપુરના કોંગ્રેસી સાંસદ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ પંજાબની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે સ્ફોટક દાવો કર્યો છે. ચંદીગઢમાં એક પત્રકાર પરિષદને સંબોધતા રંધાવાએ જણાવ્યું હતું કે, પંજાબની આમ આદમી પાર્ટી (આપ) સરકાર અત્યારે ગંભીર સંકટમાં છે અને આગામી સમયમાં રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. […]

મોડાસા તાલુકામાં ગણિત ગૂંચવાયું, સત્તાની ચાવી હવે કઈ તરફ વળશે?

ભાજપે જીત્યું અરવલ્લી પણ મોડાસા તાલુકામાં ગણિત ગૂંચવાયું હેમંત પરમાર, અરવલ્લી જીલ્લો અરવલ્લી જિલ્લાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય દ્રશ્યને જીવંત બનાવી દીધું છે. જિલ્લા પંચાયત સ્તરે ભાજપે ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કરતાં 30 માંથી 18 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસ 12 બેઠકો સાથે પાછળ રહી છે. જિલ્લાની કમાન ભાજપના હાથમાં […]

“નરેન્દ્ર” થી “ભૂપેન્દ્ર” સુધી: આ ભાજપવાળાઓને આટલી હવા શેની છે..?

(ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોએ અમુક ચોક્કસ વર્ગને વિચલિત કરી દીધો છે. તેઓ રાજકીય ઇતિહાસથી પૂરા પરિચિત નથી. ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોની કાર્યપદ્ધતિથી આ વર્ગ સદંતર અજાણ છે. તેઓ માત્ર સોશિયલ મીડિયા ફોરવર્ડ સંદેશાઓને આધારે પોતાના અભિપ્રાય ઘડે છે અને એવા અધૂરા-અધકચરા અભિપ્રાય અન્યત્ર ફેલાવતા રહે છે. લોકશાહીમાં આવું થવું સામાન્ય છે. એમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code