1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી

અમદાવાદ, 06 માર્ચ 2026: All political parties start preparations for local body elections ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓ અને જિલ્લા-તાલુકા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંભવિત આગામી મે-2026માં યોજાવાની શક્યતા છે, અમદાવાદ સહિત મહાનગરપાલિકાની મુદત પુરી થતાં બે-ત્રણ દિવસમાં વહિવટી શાસન આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે […]

વસતિ ગણતરી 2027 માં 30 લાખથી વધુ ગણતરીકારો, સુપરવાઇઝર અને અધિકારીઓ જોડાશે

નવી દિલ્હી, 5 માર્ચ 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે, નવી દિલ્હીમાં, વસતિ ગણતરી 2027 માટે ચાર ડિજિટલ સાધનો અને “પ્રગતિ” (મહિલા) અને “વિકાસ” (પુરુષ)ના શુભંકર (માસ્કોટ)નું ઔપચારિક રીતે અનાવરણ કર્યું હતું. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC) એ દેશભરમાં વસતિ ગણતરી કામગીરીને સરળ બનાવવા માટે અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવ્યા છે. આ […]

રાજ્યસભા ચૂંટણી 2026: નીતિશ કુમારે ઉમેદવારી ફોર્મ ભર્યું

પટના, 5 માર્ચ, 2026: બિહારમાં 10 વાર મુખ્યમંત્રી પદના શપથ લેનાર નીતિશ કુમારએ આજે ગુરુવારે રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના સિનિયર નેતાઓ પસ્થિત રહ્યાં હતા. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ 27 ફેબ્રુઆરીમાં નીતિશ કુમારએ 10મી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. દરમિયાન તેમણે રાજ્યસભામાં […]

રાજ્યસભા ચૂંટણી જંગ: કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી

નવી દિલ્હી, 5 માર્ચ 2026: કોંગ્રેસ પાર્ટીએ આગામી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીઓ માટે પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ વિવિધ રાજ્યોમાંથી કુલ છ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં વરિષ્ઠ નેતાઓની સાથે અનુભવી ચહેરાઓને ફરીથી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેલંગાણા રાજ્યમાંથી કોંગ્રેસે વરિષ્ઠ નેતા અને જાણીતા ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંઘવીને ફરીથી ઉમેદવાર બનાવ્યા […]

નેપાળમાં GenZના હિંસક સત્તા પરિવર્તન પછી આજે યોજાઈ રહી છે ચૂંટણી, જાણો અહીં પૂરી વિગતો

કાઠમંડુ, 5 માર્ચ, 2026: Elections in Nepal નેપાળમાં ગયા વર્ષે જેન-ઝીના હિંસક દેખાવો અને તેને પગલે થયેલા સત્તા પરિવર્તન પછી આજે 5 માર્ચને ગુરુવારે ચૂંટણી યોજાઈ રહી છે. દેશના વચગાળાના વડાપ્રધાન સુશીલા કાર્કીએ શાંતિપૂર્ણ મતદાન માટે નેપાળના નાગરિકોને અપીલ કરી છે. ભારતના પાડોશી દેશમાં આજે યોજાઈ રહેલી આ ચૂંટણી અત્યંત ખાસ માનવામાં આવી રહી છે […]

નીતિશકુમાર રાજ્યસભામાં જશે, સીએમ પદ છોડવાની કરી જાહેરાત

પટના, 5 માર્ચ 2026: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને છેલ્લા 24 કલાકથી ચાલી રહેલી અનેક અટકળોનો હવે અંત આવી ગયો છે. સીએમ પદ છોડીને તેઓ રાજ્યસભામાં જશે તેવી ચર્ચાઓ પર હવે ખુદ સીએમ નીતિશ કુમારે મહોર મારી દીધી છે. તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મુખ્યમંત્રી પદ છોડવાની અને રાજ્યસભામાં જવાની સત્તાવાર જાહેરાત કરી દીધી […]

શું બિહારમાં થશે રાજકીય ઊલ્ટાપુલ્ટા? ભાજપના મુખ્યમંત્રી બનશે, તો નીતિશકુમાર ક્યાં જશે? જાણો

પટણા/નવી દિલ્હી, 4 માર્ચ, 2026 – Nitish Kumar બિહારથી લઈને નવી દિલ્હી સુધી આજે ચોથી માર્ચે રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજકીય વર્તુળોમાં જે ચર્ચાએ જોર પકડ્યું છે તેણે ભલભલા રાજકીય પંડિતોને માથું ખંજવાળતા કરી દીધા છે. આજે એકાએક એવી ચર્ચા શરૂ થઈ છે કે, શું બિહારના સીએમ નીતિશ કુમાર રાજ્યસભામાં જઈ રહ્યા છે? શું […]

પશ્ચિમી એશિયામાં યુદ્ધના વાદળો વચ્ચે PM મોદીની શાંતિની અપીલ

નવી દિલ્હી, 2 માર્ચ 2026: પશ્ચિમી એશિયામાં વધી રહેલા સૈન્ય સંઘર્ષ અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના તણાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે, વર્તમાન કટોકટીનો ઉકેલ માત્ર યુદ્ધ નહીં, પરંતુ ‘સંવાદ અને કૂટનીતિ’ દ્વારા જ શક્ય છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથેની મુલાકાત બાદ વડાપ્રધાને વૈશ્વિક સ્થિતિ અને […]

PM મોદી અને કેનેડિયન PM માર્ક કાર્ની વચ્ચે મુલાકાત, વ્યાપાર-ઊર્જા સહિતના મુદ્દે મંથન

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો ફરી એકવાર પાટા પર આવી રહ્યા હોય તેવા સંકેતો મળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે કેનેડાના વડાપ્રધાન માર્ક જે. કાર્નીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા યોજાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દ્વિપક્ષીય ભાગીદારીને નવી ઊંચાઈએ […]

નદી-જોડાણ અભિયાન રાજસ્થાનને ઘણો ફાયદો કરાવશે: પ્રધાનમંત્રી

જયપુર, 28 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અજમેરમાં એક જાહેર સભાને સંબોધિત કરી, જે રાજસ્થાનની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પ્રધાનમંત્રીએ પ્રદેશના સાંસ્કૃતિક અને પરાક્રમી વારસાને શ્રદ્ધાંજલિ આપી, જેમાં સુરસુરામાં તેજાજી ધામ અને હાઇફાને મુક્ત કરાવવામાં જેમની ભૂમિકા હજુ પણ ઇઝરાયલમાં આદરણીય છે તેવા મેજર દલપત સિંહની બહાદુરીનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આનંદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code