1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

સનાતન ધર્મ વિરુદ્ધ ટીપ્પણી કર્યાં બાદ ઉદયનિધિનો લૂલો બચાવ, જાતિ વ્યવસ્થા ખતમ કરવાનો ઈરાદો

ચેન્નાઈ, 15 મે 2026: સનાતન ધર્મ વિરુદ્ધ ભૂતકાળમાં વાંધાજનક ટીપ્પણ કરીને ચર્ચામાં રહેનાર ડીએમકેના નેતા અને તમિલનાડુના પૂર્વ સીમ સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાનિલે તાજેતરમાં તમિલનાડુ વિધાનસભામાં સનાતન ધર્મ વિરુધ ટીપ્પણી કર્યા બાદ હવે બચાવની સ્થિતિમાં આવ્યાં છે. ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિરુધ્ધ ટીપ્પણી કરતા ભારે વિરોધ થયો હતો અને લોકોએ તેમની સામે નારાજગી વ્યક્ત કરી […]

સોનાની લગડી જેવો કોરિયાનો રાષ્ટ્રધર્મ અને આપણા નેતાઓનું પિત્તળિયું રાજકારણ

દક્ષિણ કોરિયાના નાગરિકોએ દેશ માટે સોનું દાન કર્યું, અને અહીં વડાપ્રધાન “સોનું અને ઇંધણ બચાવો” ની અપીલ કરે તો અમુક નેતાઓના પેટમાં ચૂંક ઉપડે છે હેમંત પરમાર દ્વારા વર્ષ ૧૯૯૭-૯૮. એશિયન ફાઇનાન્શિયલ ક્રાઇસિસનો એ ભયંકર સમય જ્યારે ટેકનોલોજી અને વિકાસની હરણફાળ ભરતું દક્ષિણ કોરિયા રાતોરાત નાદારીના આરે આવીને ઊભું રહી ગયું હતું. દેશના અર્થતંત્રનો શ્વાસ […]

બંગાળમાં ભાજપ સરકારનો મોટો નિર્ણય: હવે શાળાઓમાં દરરોજ ગવાશે વંદે માતરમ

કોલકાતા, 14 મે 2026: પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે સત્તા સંભાળતાની સાથે જ મોટા નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે. રાજ્યના શિક્ષણ વિભાગે એક સત્તાવાર સૂચના જારી કરીને તમામ સરકારી અને સહાય અનુદાનિત શાળાઓમાં દરરોજ સવારની એસેમ્બલીમાં ‘વંદે માતરમ’ ગીતનું ગાન ફરજિયાત બનાવ્યું છે. શિક્ષણ નિયામક દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં […]

કેરલમમાં મુખ્યમંત્રી તરીકે વીડી સતીશનની પસંદગી, રાજ્યપાલને મળીને સરકારનો દાવો કરશે

ચેન્નાઈ, 15 મે 2025: કેરલમમાં કેટલાક દિવસની રાજકીય ચહલપહલ, બેઠકો અને આંતરિક ખેંચતાણ વચ્ચે અંતે કોંગ્રેસ દ્વારા વીડી સતીશનને કેરલમના નવા મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. આમ રાજ્યની રાજનીતિમાં નવી પેઢીના નેતૃત્વની શરૂઆત માનવામાં આવે છે. દિલ્હીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ દીપાદાસ મુંશી, મુકુલ વાસનિક અને અજય માકને તેમના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. […]

લોટરી કિંગની તિજોરી અને ચર્ચના આશીર્વાદ: સી. જોસેફ વિજયના રાજકીય નાટક પાછળનો અસલી ખેલ

હેમંત પરમાર દ્વારા દક્ષિણ ભારતના રાજકારણમાં છેલ્લા થોડા દિવસોથી એક મોટો અને સુનિયોજિત ભ્રમ ઊભો કરવામાં આવી રહ્યો છે. રૂપેરી પડદા પર ગરીબોનો બેલી અને ખલનાયકોના કાળ તરીકે જાણીતા સુપરસ્ટાર અભિનેતા સી. જોસેફ વિજય હવે રિયલ લાઈફમાં રાજકીય મંચ પર એક તારણહાર બનીને ઉતરી ચૂક્યો છે. શહેરભરમાં લાગેલા મોટા મોટા પોસ્ટરો અને બેનરોમાં તેમને ગરીબોના […]

ટ્રમ્પે ચીની રાષ્ટ્રપતિની કરી પ્રશંસા, જિનપિંગને ગણાવ્યા મહાન નેતા

બીજિંગ, 14 મે 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આજે એક અત્યંત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં જ ટ્રમ્પે જિનપિંગની પ્રશંસા કરતા તેમને વિશ્વના એક ‘મહાન નેતા’ તરીકે સંબોધ્યા હતા. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને દેશો વચ્ચેના સંબંધો આગામી સમયમાં નવી ઊંચાઈઓ સર કરશે. ઓપનિંગ રિમાર્કમાં […]

VIP કલ્ચર પર બ્રેક, PM મોદી અને અમિત શાહ સહિતના મહાનુભાવોએ કાફલામાં કર્યો ઘટાડો

નવી દિલ્હી, 13 મે 2026: પશ્ચિમ એશિયામાં સર્જાયેલા યુદ્ધના સંકટ અને વધતા ઈંધણના ભાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સંસાધનો બચાવવા માટે એક અનુકરણીય પહેલ કરી છે. પીએમ મોદીએ પોતાના કાફલાના કદમાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેની અસર હવે ભાજપ શાસિત રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓએ […]

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો મોટો નિર્ણય: હવેથી પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે

નવી દિલ્હી, 12 મે, 2026 – કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાનમાં લઈને મોટો નિર્ણય કર્યો છે. મંત્રીશ્રી પાટીલ હવેથી પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે તેમ સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી અપીલના બીજા જ દિવસે કેન્દ્રીય જળશક્તિ […]

સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણીમાંથી સરદાર પટેલ ગાયબ, કોંગ્રેસે ઉઠાવ્યા પ્રશ્નો

અમદાવાદ, 12 મે, 2026 – સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણીમાંથી સરદાર પટેલની તસવીરો ગાયબ હોવા અંગે વિપક્ષ કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા છે અને ભાજપ સરકારના આ વલણને વખોડી કાઢ્યું છે. આ અંગે આજે રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પ્રેસવાર્તાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ, મીડિયા કોકન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસના […]

તમિલનાડુ વિધાનસભામાં ઉદયનિધિ સ્ટાલિને સમાનત ધર્મને લઈને ફરીથી ઓક્યુ ઝેર

ચેન્નાઈ, 12 મે 2028: તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ડીએમકે ધારાસભ્ય ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ અંગે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. વિધાનસભામાં સંબોધન દરમિયાન તેમણે સનાતન ધર્મને લઈને કહ્યું કે, જે ધર્મે લોકોને વહેંચવાનું કામ કર્યું છે, તેને ખતમ કરી દેવો જોઈએ. તેમના આ નિવેદન બાદ રાજ્ય અને દેશના રાજકીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code