1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય – ૧૯૭૫ની કટોકટી અને મીડિયા પર પ્રી-સેન્સરશિપ

૨૫ જુન, ૧૯૭૫ની રાત્રીએ ઇન્દિરા ગાંધીએ કટોકટી ઘોષિત કરી આખા દેશને કારાગૃહમાં પરિવર્તિત કરી દીધો હતો. કટોકટીકાળમાં થયેલી ધરપકડો, અમાનુષી અત્યાચારો, આપખુદશાહી વગેરે બાબતો વિશે ઘણું લખાયું છે. આજે આપણે વાત કરવી છે કટોકટી સમય દરમિયાન મીડિયાજગત પર થયેલા અત્યાચારોની, દમનની. ૨૬મી જુન ૧૯૭૫ના દિવસે ઇન્દિરા ગાંધીએ મીડિયા પર નિયંત્રણ મુકવા કેબીનેટની બેઠક બોલાવી હતી. […]

રાજકારણમાં શબ્દોની ગર્જના અને કોર્ટમાં માફી, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે જામી “સોરી”ની જુગલબંધી

હેમંત પરમાર દ્વારા ભારતીય રાજકારણમાં આજકાલ એક નવી જ અને અનોખી હરિફાઈ જોવા મળી રહી છે “કોણ સૌથી વધુ અને સૌથી ઝડપથી માફી માંગે છે.” ચૂંટણી મંચ પરથી વિરોધીઓ પર ભયાનક આક્ષેપોના તીક્ષ્ણ તીર છોડવા, ભીડ પાસે તાળીઓ પડાવવી અને પછી કોર્ટના આંગણે પહોંચીને અત્યંત નમ્રતાપૂર્વક “ભૂલ થઈ ગઈ” કહીને સોરી લખી આપવું, એ હવે […]

કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી “છાત્રો કી ગૂંજ” અભિયાનના પ્રારંભની જાહેરાત

અમદાવાદ, 25 જૂન, 2026 – કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી “છાત્રો કી ગૂંજ” અભિયાનનો પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સંદર્ભમાં આજે શહેરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પત્રકાર પરિષદને સંબોધતા  મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય  સતેજ પાટીલે અને અમદાવાદ શહેર સંયોજક શેષ નારાયણ ઓઝાએ થતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના મીડીયા […]

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ‘સ્મૃતિ પખવાડિયા’ અંતર્ગત જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજાયું

સેવા કરવાનો સ્વભાવ ભાજપાના કાર્યકર્તાની આગવી લાક્ષણિકતા છે વડોદરા, 25 જૂન, 2026 – જનસંઘના સ્થાપક, મહાન રાષ્ટ્રચિંતક અને અખંડ ભારતના પ્રખર ઉપાસક, ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાના પ્રેરણાસ્ત્રોત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના 125મા જન્મજયંતી વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી આયોજિત ‘સ્મૃતિ પખવાડિયા’ અંતર્ગત આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા ખાતે જિલ્લા ભાજપા કાર્યાલય […]

ભાજપ દ્વારા ૨૫ જૂન, ગુરુવારે રાજ્યનાં શહેરોમાં ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ યોજાશે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ૨૫ જૂને વડોદરા ખાતે, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમદાવાદ ખાતે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી પરસોત્તમભાઇ રૂપાલા રાજકોટ ખાતે, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા સુરત ખાતે ‘બંધારણ હત્યા દિવસ સંમેલન‘ માં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે ભાજપ દ્વારા તમામ જિલ્લા-મહાનગરોમાં સાર્વજનિક સ્થળે ૨૫,૨૬ અને ૨૭ જૂન દરમિયાન […]

ડેડીયાપાડાથી દિલ્હી સુધી મારપીટનું મોડેલ, શિષ્યે કમાલ કરી અને ગુરુએ શિષ્ય પાસેથી પ્રેરણા લીધી?

હેમંત પરમાર દ્વારા રાજકારણમાં ગુરુ-શિષ્યની પરંપરા બહુ જૂની છે. ગુરુ જ્ઞાન આપે, શિષ્ય શીખે અને જીવનમાં આગળ વધે. પરંતુ ક્યારેક એવી પરિસ્થિતિ પણ સર્જાય છે કે શિષ્ય ગુરુને જ પાછળ છોડી દે. પછી લોકો કહેવા લાગે કે હવે ગુરુએ પણ શિષ્ય પાસેથી કંઈક શીખવાની જરૂર છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 23 જૂનને મંગળવારે […]

શું મોટા ઉદ્યોગપતિઓ સાથેનો ટકરાવ રાહુલ ગાંધીને વારસામાં મળ્યો છે?

હેમંત પરમાર દ્વારા શું મોટા ઉદ્યોગપતિઓ સાથેનો ટકરાવ રાહુલ ગાંધીને વારસામાં મળ્યો છે? આજે આ પ્રશ્ન ઉપસ્થિત કરવાનું કારણ એ છે કે વર્તમાન રાજકીય ચિત્રમાં આપણે અવારનવાર સમાચાર માધ્યમો અને જાહેર મંચો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ જેવા કે અદાણી અને અંબાણી વિરુદ્ધ પ્રહારો કરતા જોઈએ છીએ. ઘણા રાજકીય વિશ્લેષકો અને સામાન્ય […]

બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ રૂ. 281 કરોડનું ભંડોળ એકઠું કર્યું હતું

પટના, 17 જૂન 2026: બિહારમાં વર્ષ 2025માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન વિવિધ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાના ખર્ચનો વિગતવાર અહેવાલ સામે આવ્યો છે. ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (ADR) ના અહેવાલ મુજબ, આ ચૂંટણીમાં ભાગ લેનારા અગ્રણી રાજકીય પક્ષોએ કુલ 281.32 કરોડ રૂપિયાનું ચૂંટણી ભંડોળ એકઠું કર્યું હતું, જેની સામે 193.47 કરોડ રૂપિયાનો અધધ […]

મમતા બાદ હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના તુટી, 6 સાંસદોએ એકનાથ શિંદેને આપ્યું સમર્થન

નવી દિલ્હી, 17 જૂન 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભામાં ટીએમસીના પરાજ્ય બાદ ભારે રાજકીય ઉથલપાથલ સર્જાઈ હતી અને ટીએમસીના અનેક સાંસદોએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. હવે મહારાષ્ટ્રમાં રાજકીય ઉપથપાથલ શરૂ થઈ છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ભંગાણ પડ્યું છે. શિવસેનાના છ સાંસદોએ પાર્ટી સામે બળવો કરીને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને સમર્થન […]

હવાની દિશા બદલાઈ ગઈ છે, હવે રાજકારણના સમીકરણો પણ બદલાશે

હેમંત પરમાર દ્વારા આ ભીષણ ગરમીની બેચેની કહેવાય કે ખુમારી, પરંતુ આજકાલ એક રસપ્રદ દૃશ્ય જોવા મળી રહ્યું છે. જે લોકો 99 ચૂંટણી હારી ચૂક્યા છે, તેઓ આજે જીતના મંત્રો શીખવતા જોવા મળે છે. આ દિવસોમાં અસંતોષની હવા કંઈક એવી રીતે ફૂંકાઈ રહી છે કે બંગાળથી લઈને મહારાષ્ટ્ર સુધી રાજકીય હલચલ વધી ગઈ હોય એવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code