1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

બંગાળમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જાય એવી સ્થિતિ પેદા કરવામાં આવી રહી છેઃ પીએમ મોદી

કોલકાતા, 14 માર્ચ, 2026 – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની આગામી વિધાનસભા ચૂંટણીનો શંખનાદ કંઈક અલગ અંદાજમાં કર્યો છે. તેમણે બંગાળના હિન્દુઓની અતિશય કફોડી હાલત વિશે શબ્દો ચોર્યા વિના સ્પષ્ટ નિવેદન કરીને એક સંદેશ આપ્યો છે. કોલકાતામાં પરિવર્તન સંકલ્પ યાત્રાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, બંગાળમાં હિંદુઓને લઘુમતીમાં આવી જાય તેવી સ્થિતિ પેદા કરવામાં આવી […]

ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે પ્રદેશ સંકલન સમિતિની રચના

ગાંધીનગર, 13 માર્ચ, 2026 – local body elections રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી છે ત્યારે બે મુખ્ય પક્ષોમાં એ માટેની હિલચાલ ઝડપી બની છે. એ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીએ આજે પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિની રચનાની જાહેરાત કરી છે. કોંગ્રેસે ગયા અઠવાડિયે સંકલન સમિતિની રચના કરી હતી. ભાજપ દ્વારા જારી અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, પક્ષે […]

અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સરકાર અને સંગઠનનું અભિવાદન કરવામાં આવ્યું

ગાંધીનગર, 13 માર્ચ, 2026 – ગુજરાતની ભાજપા સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરીને અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં વાલીઓની આવક મર્યાદા રૂ.૨.૫ લાખથી વધારી રૂ. ૬.૦૦ લાખ કરવાના ઐતિહાસિક શિક્ષણલક્ષી નિર્ણય બદલ ગુજરાત પ્રદેશ ભાજપાના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ગાંધીનગરના સેકટર-૧૭ સ્થિત ટાઉનહૉલ ખાતે ભવ્ય અભિવાદન સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં રાજ્યના […]

રાંધણ ગેસની અછતને લીધે કોંગ્રેસે વિધાનસભા બહાર સૂત્રોચ્ચાર સાથે કર્યો ભારે વિરોધ

ગાંધીનગર, 13 માર્ચ 2026: Congress protests over shortage of cooking gas ખાડી યુદ્ધને લીધે એલપીજી ગેસના સપ્લાય પર અસર થતા ગુજરાત સહિત દેશભરમાં એલપીજી ગેસની અછત ઊભી થઈ છે. ગુજરાતમાં એલપીજી ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે સરકારની નિષ્ક્રિયતા સામે કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભા પરિસરમાં ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો […]

અનુસૂચિત જાતિ મોરચો ગુજરાત સરકારનું સન્માન કરશે, શુક્રવારે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર, 11 માર્ચ, 2026 – Scheduled Caste Front ગુજરાત ભાજપનો અનુસૂચિત જાતિ મોરચો રાજ્ય સરકારનું સન્માન કરશે. આ માટેનો એક વિશેષ કાર્યક્રમ આગામી શુક્રવારે ગાંધીનગરમાં યોજાશે તેમ ભૂતપૂર્વ સંસદસભ્ય ડૉ. કિરીટભાઈ સોલંકીએ આજે અહીં જણાવ્યું હતું. ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને ભૂતપૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકીએ ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા, ગાંધીનગર ખાતે […]

લોકસભા અધ્યક્ષ વિરુદ્ધના કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવનો ધ્વનિમતથી રકાસ

ભાજપની સરખામણીમાં કોંગ્રેસને લોકસભામાં બોલવા માટે બે ગણો વધુ સમય આપવામાં આવ્યોઃ અમિત શાહ નવી દિલ્હી, 11 માર્ચ, 2026 – Lok Sabha લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો આજે રકાસ થયો હતો. બે દિવસ સુધી 13 કલાક કરતાં વધુ સમય ચાલેલી ચર્ચાનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જવાબ […]

કોચ્ચિમાં પીએમ મોદીએ માછીમાર સમુદાયને ગણાવ્યા બ્લૂ ઈકોનોમીના રક્ષક

કોચ્ચિ, 11 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે કેરલમની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોચ્ચિમાં ‘અખિલ કેરળ ધીવર સભા’ના સુવર્ણ જયંતી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ ઐતિહાસિક અવસરે પીએમ મોદીએ માછીમાર સમુદાયના કલ્યાણ માટે સંગઠનના કાર્યોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનનું વિષ્ણુની પ્રતિમા અને અંગવસ્ત્ર અર્પણ કરી પરંપરાગત સન્માન કરવામાં […]

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારો શોધવા કોંગ્રેસે ક્યુઆર કોડ જારી કર્યો

અમદાવાદ, 10 માર્ચ, 2026 – Congress ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ આજે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે. સીમાંકનની પ્રક્રિયાને કારણે આ ચૂંટણીઓમાં વિલંબ થયો હતો, પરંતુ હવે રાજ્યભરમાં ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ તબક્કે પહોંચી ગઈ છે. સમગ્ર ગુજરાતમાં કુલ 15 […]

મિડલ ઈસ્ટમાં યુદ્ધ અંગે જયશંકરે રાજ્યસભામાં વ્યક્ત કરી ચિંતા, 67,000 ભારતીયોની સુરક્ષિત વાપસી

નવી દિલ્હી, 9 માર્ચ 2026: મધ્ય પૂર્વમાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ સર્જાયેલી અશાંતિ વચ્ચે આજે વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદના બંને ગૃહોમાં ભારત સરકારનો પક્ષ રાખ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ સંઘર્ષમાં નિર્દોષ લોકોના મોતથી ભારત દુઃખી છે અને પશ્ચિમ એશિયામાં સ્થિરતા જાળવવી એ ભારતની પ્રાથમિકતા છે. વિદેશ મંત્રીએ રાજ્યસભામાં […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી

અમદાવાદ, 06 માર્ચ 2026: All political parties start preparations for local body elections ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓ અને જિલ્લા-તાલુકા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંભવિત આગામી મે-2026માં યોજાવાની શક્યતા છે, અમદાવાદ સહિત મહાનગરપાલિકાની મુદત પુરી થતાં બે-ત્રણ દિવસમાં વહિવટી શાસન આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code