1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

મોદી સરકારની મોટી વ્યૂહરચના: બંધારણ સુધારા બિલ માટે વિપક્ષી દળોનું થ્રી-લેયર પ્લાનિંગ, DMK અને NCP પર નજર

ચોમાસુ સત્રમાં પરિસીમન અને મહિલા અનામત બિલ પસાર કરાય તેવી શકયતા સરકારની 2/3 બહુમતી મેળવવાની કવાયત તેજ નવી દિલ્હી, 15 જુલાઈ 2026: આગામી ચોમાસુ સત્રમાં પરિસીમન અને મહિલા અનામત સંબંધિત મહત્વપૂર્ણ બંધારણીય સુધારા વિધેયકને પસાર કરાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની રણનીતિને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. સંસદમાં ગૃહની વર્તમાન સ્થિતિ મુજબ બે તૃતીયાંશ […]

ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ‘યુવા દિશા-દર્શન સંવાદ’ અને ‘વિકસિત ભારત શક્તિ સંપર્ક અભિયાન-2026’નો પ્રારંભ

‘વિકસિત ભારત-2047’ના સંકલ્પને સાકાર કરવા પ્રદેશ ભાજપ યુવા મોરચાની નવી કાર્યયોજનાની જાહેરાત યુવા મોરચાનો દરેક કાર્યકર માત્ર રાજકીય કાર્યકર નહીં, પરંતુ સમાજ પરિવર્તનનો સશક્ત દૂત છે— પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર, 15 જુલાઈ, 2026 – ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા ‘યુવા દિશા-દર્શન સંવાદ’ અને ‘વિકસિત ભારત શક્તિ સંપર્ક અભિયાન-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં […]

શેખ હસીના બાંગ્લાદેશ પાછા તો ફરશે, પણ તેમને ડર છે કે…

નવી દિલ્હી, 10 જુલાઈ, 2026 – Sheikh Hasina will return to Bangladesh બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ મોટી જાહેરાત કરી છે. તેમણે ઘોષણા કરી છે કે તેઓ અવામી લીગના અન્ય નિર્વાસિત નેતાઓ સાથે ડિસેમ્બરની આસપાસ સ્વેચ્છાએ બાંગ્લાદેશ પરત ફરવાનો ઈરાદો ધરાવે છે, પછી ભલે સ્વદેશ જવાથી તેમને ધરપકડ કે નુકસાનનો સામનો કરવો પડે. એક ઈન્ટરવ્યુમાં શેખ […]

બંગાળમાં રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ મતદાન: ચૂંટણી પંચની જાહેરાત

કોલકાતા, 6 જુલાઈ 2026: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ત્રણ રાજ્યસભા સાંસદોએ આપેલા રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠકો પર ભારતીય ચૂંટણીપંચે પેટાચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, આ ત્રણેય મહત્વની બેઠકો પર આગામી 24 જુલાઈના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચના […]

બારેજા નગરપાલિકાના ચાર કાઉન્સિલર સહિત ભાજપ અને AAPના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

અમદાવાદ, 4 જુલાઈ, 2026 – બારેજા નગરપાલિકાના ચાર કાઉન્સિલર સહિત ભાજપ અને AAPના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર રાજીવ ગાંધી ભવન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને AICC ના મંત્રી ગુજરાત સહ પ્રભારી શ્રી રામકિશન ઓઝાની ઉપસ્થિતિમાં બારેજા નગરપાલિકાના સદસ્ય શ્રીમાળી પ્રવિણાબેન સંજય કુમાર, સનાભાઇ હમીરભાઇ તડવી( ચેરમેન ન્યાય સમિતિ), […]

શું રામ મંદિરમાં દાનની ચોરી આયોજિત હતી? જુઓ વીડિયો

રિવોઈ ન્યૂઝ, 4 જુલાઈ, 2026 – શું રામ મંદિરમાં દાનની ચોરીનો મામલો આયોજિત હતો? આ પ્રશ્ન થવાનું કારણ એ છે કે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ અંગે આંકડા સહિત દાવો કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં જણાવ્યા અનુસાર દાન-ચોરી કેસના મુખ્ય આરોપીઓ પૈકી એક ટિન્નુ યાદવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ […]

દિલ્હીમાં અમિત શાહના નિવાસે ભાજપની અઢી કલાક લાંબી હાઈપ્રોફાઈલ બેઠક: સંગઠનમાં મોટા ફેરફારના સંકેત

નવી દિલ્હી, 3 જુલાઈ 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ગુરુવારે (2 જુલાઈ) ભારતીય જનતા પાર્ટીની એક અત્યંત મહત્ત્વની અને હાઈપ્રોફાઈલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન સહિત પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે અઢી કલાક સુધી ચાલેલી આ દીર્ઘ બેઠકમાં પક્ષના નવા સંગઠન માળખા અને આગામી રણનીતિ અંગે […]

ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શરૂ કર્યો ‘વન ડે – વન એસેમ્બલી‘ સંકલ્પ

‘વન ડે – વન એસેમ્બલી‘ સંકલ્પ અંતર્ગત લીમખેડા વિધાનસભા ક્ષેત્રમાં કાર્યકરો અને અન્ય યુવાનો સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો [અલકેશ પટેલ] ગાંધીનગર, 2 જુલાઈ, 2026 – ગત એપ્રિલ મહિનાના અંતે પૂરી થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સફળતા મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે 2027ની વિધાનસભા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી હોવાનું જણાય છે. એક તરફ અન્ય રાજકીય […]

મોદી સરકારની PM ઇન્ટર્નશિપ યોજના કાગળ પર સફળ, જમીન પર નિષ્ફળઃ કોંગ્રેસ

અમદાવાદ, 29 જૂન, 2026 – ભાજપના રોજગાર મોડેલની PM ઇન્ટર્નશિપના આંકડાઓએ પોલ ખોલી, સમગ્ર દેશમાં બે વર્ષમાં માત્ર ૩૪૧૭ યુવાનોને લાભ મળ્યો છે.  ગુજરાતના યુવાનો માટે પીએમ ઇન્ટર્નશિપ યોજના આશા નહીં, નિરાશાનું પ્રતીક બની હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દેશના યુવાનોને […]

‘૨૫ જૂન – બંધારણ હત્યા દિવસ’ નિમિત્તે વડોદરા ખાતે વિશેષ સંમેલન યોજાયું

જે લોકો આજે બંધારણની વાતો કરે છે, તેમના જ પૂર્વજોએ બંધારણની સૌથી મોટી હત્યા કરી હતીઃ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નવી પેઢીને કટોકટીના કાળા ઇતિહાસથી અવગત કરાવવી એ સમયની માંગ છે વડોદરા, 26 જૂન, 2026 – ‘૨૫ જૂન – બંધારણ હત્યા દિવસ’ નિમિત્તે ગુરુવારે ભાજપા દ્વારા વડોદરા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code