1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

મોદીની ગેરેન્ટીનો મતલબ ફરીથી સત્તામાં આવશે તો બધાં વિપક્ષી નેતા જેલમાં હશે: મમતા બેનર્જી

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં પાછા ફરશે, તો વિપક્ષના તમામ નેતાઓને જેલમાં મોકલી દેવામાં આવશે. તેમણે કહ્યુ છે કે 4 જૂન બાદ ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાના વાયદાનો અર્થ છે કે વિપક્ષી નેતાઓને લોકસભા ચૂંટણી બાદ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં […]

રાજ્યો-કેન્દ્ર વચ્ચે મુકાબલો થવો જોઈએ નહીં, કર્ણાટક સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટની ટીપ્પણી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે કર્ણાટક સરકારની અરજી પર સુનાવણી કરતા કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે મુકાબલો થવો જોઈએ નહીં. હકીકતમાં કર્ણાટક સરકારે દુકાળ પ્રબંધન માટે રાષ્ટ્રીય આફત રિસ્પોન્સ ફંડથી આર્થિક મદદ આપવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મેહતાની ખંડપીઠે કર્ણાટક સરકારની આ […]

દિલ્હી દારૂ ગોટાળામાં મોટી કાર્યવાહી: AAP નેતા દુર્ગેશ પાઠક ઈડી ઓફિસ પહોંચ્યા, કેજરીવાલના પીએની પૂછપરછ

નવી દિલ્હી: દિલ્હી દારૂ ગોટાળાના મામલામાં તપાસ કરી રહેલી ઈડીએ વધુ એક મોટી કાર્યવાહી કરી છે. આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકને પહેલા સમન જાહેર કરવામાં આવ્યો અને હવે તેઓ ઈડી ઓફિસ પૂછપરછ માટે પહોંચી ચુક્યા છે. તેના સિવાય ઈડીએ કેજરીવાલના પીએ વિભવ કુમારની પૂછપરછ કરી છે. અધિકારીઓએ જાણકારી આપતા કહ્યું છે કે ઈડીએ સોમવારે […]

ખિચડી ગોટાળાના સરદાર છે સંજય રાઉત, નિરુપમનો ઉદ્ધવ ઠાકરે જૂથ પર મોટો આરોપ

મુંબઈ: કોંગ્રેસને અલવિદા કહી ચુકેલા સંજય નિરુપમ હવે ઉદ્ધવ ઠાકરે કેમ્પને ઘેરતા દેખાય રહ્યા છે. તેમણે રાજ્યસભાના સાંસદ સંજય રાઉત પર ખિચડી ગોટાળાના સરદાર હોવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે જ તેમણે શિવસેના-ઉદ્ધવ બાળાસાહેપબ ઠાકરેના ઉમેદવાર અમોલ કીર્તિકારની ધરપકડની માગણી કરી છે. તાજેતરમાં ઈડીએ કીર્તિકારને નોટિસ મોકલી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેમણે આરોપ લગાવ્યો છે […]

ભગવાન રામે હુલ્લડ કરવાનું કહ્યું નથી: મમતા બેનર્જીનો દાવો-ભાજપ ચૂંટણી પહેલા પ.બંગાળમાં કરાવશે રમખાણ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે ભાજપ પર નિશાન સાધતા દાવો કર્યો છે કે કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી લોકસબા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના બે દિવસ પહેલા કોમી રમખાણ કરાવશે. લોકોને કોઈપણ ઉશ્કેરણીમાં દોરવાય નહીં જવાની અપીલ કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે ભાપજ 17 એપ્રિલે રામનવમી પર કોમવાદી ભાવનાઓ ભડકાવશે. બંગાળમાં સત્તાધારી ટીએમસીના […]

વાયનાડમાં હિન્દુઓને મારવાનું લિસ્ટ બનાવનાર PFIનું રાહુલ ગાંધીને સમર્થનઃ સ્મૃતિ ઈરાની

રાહુલ ગાંધીએ અમેઠીનો ત્યાગ કર્યો અમેઠીની જનતા મોદીને જ આર્શીવાદ આપશે ગાંધી પરિવારમાં આંતરિક કલહઃ સ્મૃતિ ઈરાની નવી દિલ્હીઃ અમેઠીના ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, વાયનાડમાં રાહુલ ગાંધીએ ચૂંટણી લડવા માટે પીએફઆઈ પાસેથી સમર્થન મેળવ્યું છે. જેણે હિન્દુઓને મારવા માટે લિસ્ટ બનાવ્યું છે. આવા સંગઠનની મદદથી […]

લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યે કહ્યું અમે રામવિરોધી નથી: મીસા ભારતીએ કરી ચૂંટણી પછી અયોધ્યા જવાની વાત

પટના : લોકસભા ચૂંટણી પ્રચારમાં ભાજપ અયોધ્યામાં રામમંદિરને લઈને વિપક્ષી દળો પર આક્રમક છે. ત્યારે બિહારમાં આરજેડી ચીફ લાલુપ્રસાદ યાદવના પુત્રી રોહિણી આચાર્ય અને મીસા ભારતીએ મોટા નિવેદન આપ્યા છે. રોહિણી આચાર્યે કહ્યું છે કે અમે રામ વિરોધી નથી. જ્યારે મીસા ભારતીએ સ્પષ્ટ કર્યું છે કે અમે ચૂંટણી બાદ અયોધ્યા જઈશું. મહત્વપૂર્ણ છે કે અયોધ્યામાં […]

ઈલેક્શન કમિશનઃ સુવિધા પોર્ટલ પર રાજકીય પક્ષો અને ઉમેદવારોની 73 હજારથી વધુ અરજીઓ આવી

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત અને આદર્શ આચાર સંહિતા (MCC) ના અમલીકરણ પછી ભારતના ચૂંટણી પંચના સુવિધા પ્લેટફોર્મની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. પોર્ટલને રાજકીય પક્ષો અને ઉમેદવારો તરફથી 73,000 થી વધુ અરજીઓ મળી છે, જેમાંથી 44,600 અરજીઓ પહેલાથી જ મંજૂર કરવામાં આવી […]

હું ગૌમાંસ ખાતી નથી: અફવા ફેલાવનારાઓનો ક્લાસ લેતા કંગના રનૌતે ખુદને ગણાવ્યા પ્રાઉડ હિંદુ

નવી દિલ્હી: પોતાની દમદાર એક્ટિંગ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા એક્ટ્રેસ કંગના રનૌતે સોશયલ મીડિયા પર તેમની વિરુદ્ધ ચાલી રહેલી અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રી અને મંડી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કંગના રનૌતે એક્સ પોસ્ટમાં કહ્યું છે કે હું ગૌમાંસ અથવા અન્ય કોઈપણ પ્રકારના લાલ માંસનું સેવન કરતી નથી, આ શર્મનાક છે કે […]

ધોની-કોહલી અને રોનાલ્ડો નવી હેરસ્ટાઈલમાં કૂલ લાગે છે, તેમાં શું ખાસ છે જાણો…

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત પહેલા વિરાટ કોહલી નવી હેરસ્ટાઈલમાં જોવા મળ્યો છે. વિરાટ પોતાની નવી હેરસ્ટાઈલમાં પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટ્રેનિંગમાં પહોંચ્યો હતો. વિરાટની નવી હેરકટની તસવીર સેલિબ્રિટી હેર સ્ટાઈલિસ્ટ આલીમ હકીમે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે જેમાં ક્રિકેટર ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીનો નવો લૂક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code