1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે જેને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરીને ચૂંટણી પ્રચાર તેજ બનાવ્યો છે. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને પણ ઝડપી બનાવવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાંચ નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજસ્થાન માટે 4 અને […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યના વિવિધ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવ્યા છે વિશિષ્ટ મતદાન મથકો

અમદાવાદઃ મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર હંમેશ સુસજ્જ છે. ગુજરાત રાજ્યમાં […]

PM મોદીના વખાણ, રાહુલ ગાંધીને અપખોડયા, મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીના નિવેદનના શું છે રાજકીય અર્થ?

કોલકત્તા: લોકસભા ચૂંટણીના દંગલની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ટીએમસીના નંબર-ટુની હેસિયત ધરાવતા અભિષેક બેનર્જીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો નામોલ્લેખ કર્યા વગર તેમને નિશાને લીધા અને ઈન્ડિયા ગઠબંધનના નિષ્ફળ હોવાના કારણો પણ ગણાવ્યા છે. અભિષેક બેનર્જીએ ન્યૂઝ-18ને આપેલા ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો […]

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો, 6 બળવાખોર અને 3 અપક્ષ ધારાસભ્યો ભાજપમાં સામેલ

શિમલા: કૉંગ્રેસને હિમાચલ પ્રદેશમાં મોટો આંચકો લાગ્યો છે. રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગના કારણે અયોગ્ય ઠેરવવામાં આવેલા 6 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે. તેમની સાથે ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા છે. હિમાચલ પ્રદેશમાં સતત વધી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઘણાં પૂર્વ ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાની આશંકા વ્યક્ત થઈ રહી હતી. તેવામાં હવે કોંગ્રેસના […]

‘તમારો ભાઈ, તમારો દીકરો લોખંડનો બનેલો છે, ઘણો મજબૂત છે’ પત્ની સુનીતાએ વાંચી સંભળાવ્યો CM કેજરીવાલનો વીડિયો મેસેજ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના પતિનો જેલમાંથી મોકલવામાં આવેલો સંદેશ વાંચ્યો હતો. તેમણે કેજરીવાલનો સંદેશ વાંચતા કહ્યું હતું કે મારા પ્યારા દેશવાસીઓ, મારી ધરપકડ કરી લેવામાં આવી. હું અંદર રહું અથવા બહાર દરેક પળ દેશની સેવા કરતો રહીશ. મારી જિંદગીની એક-એક ક્ષણ દેશ માટે સમર્પિત છે, મારા […]

વડોદરાથી ભાજપના સાંસદ રંજનબહેન ભટ્ટનો ચૂંટણી લડવાનો ઈન્કાર, જાણો શું છે કારણ?

વડોદરા: ગુજરાતના વડોદરામાં ભાજપમાં બધું ઠીક દેખાય રહ્યું નથી. અહીંથી ભાજપના સીટિંગ એમપી રંજનબહેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. લોકસભા ચૂંટણી માટે આ બેઠક પરથી ત્રીજીવાર રંજનબહેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ હવે તેમણે પોતાની ઉમેદવારીને પાછી ખેંચી છે. રંજનબહેન ભટ્ટ ગત 2 ટર્મથી સાંસદ છે. તાજેતરમાં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યા […]

વડાપ્રધાન મોદી ભૂતાનના પ્રવાસે, 45 Km સુધી લોકોએ માનવચેન બનાવીને સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભૂતાનના પ્રવાસે ગયા છે. દરમિયાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. એરપોર્ટથી લઈને દેશની રાજધાની સુધીના 45 કિમી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં લોકો ઉભા રહ્યાં હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાનદ કર્યું હતું. પીએમ મોદી ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ હેઠળ શુક્રવારે ભૂટાનના પારો એર પોર્ટ […]

PM મોદી પુતિનના પગલે ચાલી રહ્યા છે: પંજાબના CM ભગવંત માને કેજરીવાલની ધરપકડને વખોડી

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. ભગવંત માને કેન્દ્ર સરકાર પર દેશમાં હેટ સ્પીચ ફેલાવવાનો અને લોકશાહીને તાનાશાહીમાં બદલવાનો આરોપ લગાવ્યો છે. ભગવંત માને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પરિવારજનો સાથે મુલાકાત કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટી અને […]

શું કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે કે દિલ્હીમાં લાગશે રાષ્ટ્રપતિશાસન?

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના તમામ મંત્રી ભલે વારંવાર કહેતા હોય કે જેલમાં જ સરકાર ચલાવશે, પરંતુ એવી કોઈ સંભાવના દેખાય રહી નથી. બંધારણીય નિષ્ણાતો મુજબ, ઈતિહાસમાં કોઈપણ એવું ઉદાહરણ જોવા મળતું નથી, જ્યારે કોઈએ જેલમાંથી સરકાર ચલાવી હોય. કહેવામાં આવે છે કે જો કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા નથી, તો દિલ્હીમાં […]

ઈડી અધિકારીઓની જાસૂસી કરાવી રહ્યા હતા અરવિંદ કેજરીવાલ?: 150 પૃષ્ઠોના ઘરેથી મળેલા રિપોર્ટમાં અધિકારીઓનો ઉલ્લેખ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધતી જઈ રહી છે. તપાસ એજન્સી ઈડી નિદેશાલયને અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનથી મોટો અને મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ગુરુવારે રાત્રે એરેસ્ટ પહેલા કેજરીવાલના ઘરેથી ઈડી નિદેશાલયને 150 પૃષ્ઠોનો એક દસ્તાવેજ મળ્યો છે. આ દસ્તાવેજમાં ઈડીના બે વરિષ્ઠ અધિકારીઓનો ડિટેલ રિપોર્ટ છે. જે અધિકારીઓની ડિટેલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code