1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

દિલ્હીમાં શીશમહેલ મામલે રાજકારણ ગરમાયું, સંજ્ય સિંહે પીએમ આવાસને લઈને કર્યાં પ્રહાર

નવી દિલ્હીઃ અંતિમ મતદાર યાદી જાહેર થયાના એક દિવસ બાદ ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. દિલ્હીમાં હવે સત્તા માટે રાજકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે ગઈ કાલે દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 8 ફેબ્રુઆરીએ […]

દિલ્હી ચૂંટણીઃ I.N.D.I.A માં ભંગાણ, SP બાદ હવે TMCએ પણ કોંગ્રેસને બદલે AAPને સમર્થન જાહેર કર્યું

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય તાપમાન વધ્યું છે, ઈન્ડિ ગઠબંધનમાં ભંગાણની શકયતાઓ જોવા મલી રહી છે. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપને હરાવી જોઈએ. ટીએમસી નેતા કુણાલ ઘોષે […]

નીતિશકુમાર મુદ્દે લાલુપ્રસાદ યાદવના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો

નવી દિલ્હીઃ બિહારના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમાવો જોવામાં મળી રહ્યો છે. દરમિયાન ઈન્ડિ ગઠબંધનના સભ્ય અને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રીને મિત્રતાની ઓફર કરી હોવાનું જાણવા મળે છે. મહાગઠબંધન માટે નિતિશ કુમાર માટે દરવાજા ખુલ્લા હોવાના લાલુ યાદવના નિવેદનના પગલે બિહારના રાજકારણમાં ફરીથી ગરમાવો આવ્યો છે. તેમજ વિવિધ પ્રકારની […]

દિલ્હી ચૂંટણીને લઈને પોસ્ટર વોર શરૂ, ભાજપાએ કેજરિવાલને ચૂંટણી હિન્દુ ગણાવ્યાં

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય પાર્ટીઓમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપા અને આમ આદમી પાર્ટી એક-બીજા ઉપર વાર-પલટવાર કરી રહ્યાં છે. સોમવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલએ પુજારી અને ગ્રંથી સમ્માન યોજનાની જાહેરાત કરી હતી. જેને લઈને મંગળવારે ભાજપાએ પૂર્વ મુખ્યમંત્રી કેજરિવાલ ઉપર કટાક્ષ કરતું પોસ્ટર […]

ભારત સ્પેસ ડોકીંગમાં માસ્ટરી મેળવનાર ચોથો દેશ બનવા તરફ આગળ વધ્યું: અમિત શાહ

નવી દિલ્હીઃ નવા વર્ષની શરૂઆત પહેલા ઈસરોએ દેશવાસીઓને ખુશખબર આપી છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ Spadex મિશનને અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈસરોની આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી. એક એક્સ-પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ લખ્યું છે કે ભારત સ્પેસ ડોકિંગમાં નિપુણતા મેળવનાર ચોથો […]

રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આમ આદમી પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. સ્વાતિ માલીવાલે સોમવારે કહ્યું કે દિલ્હીના અન્ય વિધાનસભા મતવિસ્તારની ઓચિંતી મુલાકાત દરમિયાન, તેમણે આજ સુધી કોઈ વિસ્તારમાં આટલી ખરાબ હાલત જોઈ નથી. સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું, આજ સુધી કોઈ વિસ્તારમાં […]

દિલ્હીમાં મહિલા સન્માન યોજના મામલે એલજી દ્વારા તપાસના કરાયા આદેશ

નવી દિલ્હીઃ દિલ્હીમાં મહિલા સન્માન યોજનાનો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એલજી સચિવાલયે મહિલા સન્માન યોજનાની તપાસના આદેશ આપ્યા છે. એલજી સચિવાલયે દિલ્હીના મુખ્ય સચિવને સૂચના આપી છે. ડિવિઝનલ કમિશનરને તપાસ કરવા જણાવાયું છે. સચિવાલયે પોલીસ કમિશનરને લાભ આપવાની આડમાં ડેટાની ગોપનીયતાનો ભંગ કરનારાઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું છે. અગાઉ, મહિલા […]

ગુજરાતમાં ભાજપ સંગઠનના નવાં પરિવર્તન માટે કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપ સંગઠનના નવાં પરિવર્તન માટે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. રાધામોહન અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં ધારાસભ્યો, જિલ્લાના તથા તાલુકાના પ્રમુખો, અને સાંસદ સભ્યો સહિત ભાજપના વિવિધ સ્તરના નેતાઓએ ભાગ લીધો.   આ બેઠક 580 […]

કોંગ્રેસથી AAP નારાજ, મહાગઠબંધનના નેતાઓ સાથે મળીને બનાવશે આગામી પ્લાન

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની ‘આપ’એ તૈયારીઓ શરૂ કરી આમ આદમી પાર્ટી દિલ્હીમાં પણ એકલા હાથે ચૂંટણી લડશે અગાઉ ઈન્ડી ગઠબંધનને લઈને મમતા બેનર્જીએ કર્યું હતું નિવેદન નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી લીધી છે. દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ચાલી રહેલા શબ્દ યુદ્ધ ચાલી રહ્યું […]

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નીતિશકુમાર માટે ‘ભારત રત્ન’ની માંગણી કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે 2025માં બિહારની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે એનડીએ ગઠબંધન નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડશે અને બિહારમાં ફરીથી એનડીએ સરકાર બનશે. ગિરિરાજ સિંહે કહ્યું કે નીતીશ કુમારે બિહારને વધુ ઉંચાઈ પર લઈ જવાનું કામ કર્યું છે. તેમણે રાજ્યને જર્જરિત વ્યવસ્થા અને જંગલરાજમાંથી બહાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code