1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લો પડ્યો, 15 કોર્પોરેટરોના રાજીનામાં

પ્રાંતિજ, 1 જૂન, 2026 –  પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લો પડ્યો હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામાં આપી દીધાં છે. સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપની અંદર મોટો ભડકો સામે આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે ભાજપના 15 કોર્પોરેટરોએ ખુલ્લો બળવો કર્યો છે, જેના કારણે […]

TMC સાંસદ અભિષેક બેનરજી ઉપર ઈંડાં ફેંકાયાં, ચોર-ચોરના સૂત્રો પોકારાયા, જુઓ વીડિયો

કોલકાતા, 30 મે 2026 – પશ્ચિમ બંગાળમાં TMC ઉપર હજુ કેટલી નારાજગી છે તેનાં વરવાં દૃશ્યો આજે જોવા મળ્યાં હતાં. TMC સાંસદ અભિષેક બેનરજી ઉપર આજે ઈંડાં ફેંકાયાં હતા અને લોકોએ ચોર-ચોરના સૂત્રો સાથે તેમને ઘેરી લેતાં થોડા સમય માટે સ્થિતિ કફોડી થઈ ગઈ હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પર […]

ગુજરાત પોલીસ વિરોધી કેજરીવાલના આક્ષેપનો પર્દાફાશ, જુઓ વીડિયો

આઈબી (IB) ઓફિસરના નામે આમ આદમી પાર્ટીના જ કાર્યકરને ધમકાવવાના કેસમાં આપના વડોદરા શહેર AAP પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ આણંદ, 30 મે 2026: – આણંદ સાયબર ક્રાઈમ પોલીસે ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી હોવાનો ખોટો સ્વાંગ રચીને પક્ષના જ એક કાર્યકરને ધમકાવવાના આરોપમાં આમ આદમી પાર્ટી (AAP) ના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા સહિત 2 વ્યક્તિઓની ધરપકડ […]

કેરળની સિલ્વરલાઇન પર આખરે બ્રેક, હવે વિકાસ પણ વેઇટિંગ લિસ્ટમાં?

હેમંત પરમાર દ્વારા જે સેમી હાઈ-સ્પીડ રેલ કેરળના ભવિષ્યને નવી દિશા આપી શકતી હતી, તે સિલ્વરલાઇન (K-Rail) યોજના પર આખરે બ્રેક લાગી ગઈ છે. કેરળની કોંગ્રેસ સરકારના નેતૃત્વમાં મુખ્યમંત્રી વી.ડી. સતીશને રાજ્યની આ બહુચર્ચિત અને મહત્ત્વાકાંક્ષી યોજનાને સંપૂર્ણ રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. અંદાજે 64,000 કરોડના આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી જમીન અધિગ્રહણની તમામ સૂચનાઓ […]

દેશમાંથી દરેક ગેરકાયદેસર ઘૂસણખોરને શોધીને બહાર કાઢવામાં આવશે: અમિત શાહ

ગાંધીનગર, 28 મે 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દે સરકારનું અત્યંત કડક વલણ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે. ગુજરાતના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આયોજિત એક વિશાળ જનસભાને સંબોધિત કરતા તેમણે સત્તાવાર જાહેરાત કરી હતી કે દેશમાં રહેતા દરેક ગેરકાયદેસર ઘૂસણખોરની ચોક્કસ ઓળખ કરવામાં આવશે અને તેમને દેશની બહાર ખસેડવામાં આવશે. […]

કર્ણાટકમાં સિદ્ધારમૈયાએ રાજીનામું આપ્યું, નવી ભૂમિકા અંગે હજુ સસ્પેન્સ યથાવત

બેંગલુરુ, 28 મે 2026 – કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં પરિવર્તન થયું છે. સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું છે. તે સાથે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે. જોકે, સિદ્ધારમૈયાએ તેમની ભાવી ભૂમિકા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી તેથી તેમના આગામી પગલા અંગે સસ્પેન્સ યથાવત્ છે. રાજીનામું આપ્યા બાદ સિદ્ધારમૈયાએ પત્રકાર પરિષદમાં […]

ભાજપામાં સંગઠાત્મક સ્તરે મોટો ફેરફાર, ચાર રાજ્યમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક

નવી દિલ્હી, 28 મે 2026: ભારતીય જનતા પાર્ટી એ ગુરૂવારે સંગઠનાત્મક સ્તરે એક મોટો ફેરફાર કરતા ચાર મહત્વના રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોના નામોની જાહેરાત કરી છે. આગામી રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને દિલ્હી, હરિયાણા, પંજાબ અને ત્રિપુરામાં સંગઠનની કમાન નવા ચહેરાઓને સોંપવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં વીરેન્દ્ર સચદેવાના સ્થાને કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાને દિલ્હી ભાજપના […]

કર્ણાટકના રાજકારણમાં ગરમાવો, સિદ્ધારમૈયા સીએમ પદ ઉપરથી રાજીનામુ આપશે

બેંગલોર, 28 મે 2026: કર્ણાટકમાં કોંગ્રેસ શાસિત સરકારમાં છેલ્લા કેટલાક સમયથી સીએમ પદને લઈને ખેંચતાણ ચાલી રહી હતી. દરમિયાન આજે આ સસ્પેન્શનનો અંત આવી ચુક્યો છે. આજે બપોરના સમયે સુદ્ધારમૈયા મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીમાનું આપે તેવી શકયતા છે. બપોરના સમયે તેઓ રાજ્યપાલની ઓફિસમાં જઈને રાજીનામુ આપશે. આ પહેલા આજે સવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ […]

SIR અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદોઃ ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલે શું કહ્યું, જુઓ વીડિયો

સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા ડૉ. અનિલ પટેલ; ચૂંટણી પંચના બંધારણીય અધિકારો અને વિપક્ષની ભૂમિકા પર આકરા પ્રહારો ગાંધીનગર, 27 મે 2026: SIR અંગે સુપ્રીમ કોર્ટે આજે બુધવારે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ભાજપ દ્વારા આવકારવામાં આવ્યો છે. ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલે પણ આ અંગે એક વીડિયો સંદેશા દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code