1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે લોકસભામાં બજેટને દિશાહીન ગણાવ્યું

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવ લોકસભામાં પોતાનું બજેટ ભાષણ આપી રહ્યા છે. તેમણે પોતાના ભાષણમાં બજેટને દિશાહીન ગણાવ્યું. અખિલેશ યાદવે કહ્યું, “બજેટ રજૂ થયા પહેલા અને પછી, દેશભરમાં અમેરિકા સાથેની ડીલ વિશે ચર્ચા થઈ રહી હતી. ભાજપે દાવો કર્યો હતો કે અમે વિશ્વના ઘણા દેશો સાથે ફિ ટ્રેડ […]

રાહુલ ગાંધીએ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી કરવાનો ઇનકાર કર્યો

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પર સહી કરી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદીય લોકશાહીની પરંપરાઓને ધ્યાનમાં રાખીને, કોઈપણ વિપક્ષી નેતા માટે સ્પીકરને હટાવવાની માંગ સાથે સંમત થવું યોગ્ય માનવામાં આવતું નથી. દરમિયાન, સ્પીકર બિરલાએ લોકસભા સચિવાલયને નોટિસની તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી […]

લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસના પ્રસ્તાવની નોટિસ અપાઈ

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા સામે અશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે. પાર્ટીએ લોકસભા મહાસચિવને નોટિસ સોંપી છે જેની ઉપર 118 સાંસદોએ સહી કરી છે. નિયમ 94 સી હેઠળ કોંગ્રેસ આ પ્રસ્તાવ લાવ્યું હોવાનું જાણવા મળે છે. લોકસભા સચિવાયલના સૂત્રોના જણાવ્યા અનુસાર અવિશ્વાસ પ્રસ્તાવની […]

હવે ઉગ્રવાદ નહીં પરંતુ વિકાસ-આત્મવિશ્વાસની ઓળખ છે બસ્તરઃ મોદી

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: છત્તીસગઢના બસ્તરની ઓળખ હવે ધીમે-ધીમે બદલાઈ રહી છે. લાંબા સમયથી આ વિસ્તારને માઓવાદ, હિંસા અને પછાત તરીકે ઓળખાતો હતો, પરંતુ હવે આ જ વિસ્તાર હવે પોતાની સમૃદ્ધ જનજાતિય સંસ્કૃતિ, પરંપરા અને આત્મવિશ્વાસ માટે સમગ્ર દેશમાં ઓળખાય છે. આ પરિવર્તનનું સૌથી મોટુ ઉદાહરણ છે બસ્તર પંડુમ, જેનું આયોજન ભારે ઉત્સાહ સાથે […]

નરેન્દ્ર મોદીએ જાપાનના તાકાઈચીને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રથમ મહિલા પીએમ સનાએ તાકાઈચીને તેમની ઐતિહાસિક ચૂંટણી જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા ભારત-જાપાનની વ્યૂહાત્મક મિત્રતાને વધુ મજબૂત બનાવવાનો અને સંરક્ષણ તથા ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના જાપાની સમકક્ષ સનાએ તાકાઈચીને ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બદલ […]

સુરેન્દ્રનગરમાં કાલે સોમવારે કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો મહારેલી યોજાશે

સુરેન્દ્રનગર, 8 ફેબ્રુઆરી 2026, શહેરમાં કોંગ્રેસ દ્વારા લોકશાહી અને મતાધિકાર અધિકારો બચાવવા માટે મહારેલી અને ઘરણાનો કાર્યક્રમ આવતી કાલે 9મી ફેબ્રુઆરીને સોમવારે યોજાશે.આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, નૌશાદ સોલંકી, ડો. હિરેન બેંકર, ડો. મનીષ દોશી સહિતના કોંગ્રેસના અગ્રણી નેતાઓ જોડાશે. ભાજપ દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યુ છે. અને મતદાર યાદીમાંથી કોંગ્રેસ સમર્થિત મતદારોની બાદબાકી […]

સાંસદ પપ્પુ યાદવને બે દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી 2026: ૩૧ વર્ષ જૂના કેસમાં ધરપકડ કરાયેલા સાંસદ પપ્પુ યાદવને કોર્ટના આદેશ પર ન્યાયિક કસ્ટડીમાં બેઉર જેલમાં મોકલવામાં આવ્યા છે. જોકે, તેમના સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમને જેલમાં મોકલતા પહેલા તેમની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, સાંસદ પપ્પુ યાદવની સારવાર પટના મેડિકલ કોલેજ હોસ્પિટલ (PMCH) માં કરવામાં આવશે. […]

BMC મેયરપદનું કોકડું છેવટે ઉકેલાયું, ભાજપના રીતુ તાવડેની પસંદગી

મુંબઈ, 7 ફેબ્રુઆરી, 2026: Ritu Tawde બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના નવા મેયરપદ માટે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા અને સસ્પેન્સનો આખરે આજે અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મેયરપદ માટે મહિલા કોર્પોરેટર રિતુ તાવડેના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. મુંબઈ મહાનગરપાલિકાના ઈતિહાસમાં છેલ્લા 40 વર્ષમાં આ પ્રથમ પ્રસંગ હશે જ્યારે ભાજપનો કોઈ ઉમેદવાર મેયરની […]

તિરૂપતિના પ્રસાદના લાડુ અંગે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનો ચિંતાજનક દાવોઃ જાણો શું કહ્યું?

તિરુપતિ, 6 ફેબ્રુઆરી, 2026 – Tirupati’s Prasad laddu તિરુપતિ બાલાજી યાત્રાધામના લાડુના પ્રસાદનો મામલો ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અગાઉની સરકારના સમયે પ્રસાદમાં થઈ રહેલી મિલાવટના સંદર્ભમાં આજે નવો દાવો કરીને સૌને ચોંકાવી દીધા છે. ચંદ્રબાબુ નાયડુએ હવે નવો દાવો કર્યો છે કે જગન સરકાર દરમિયાન લાડુ બનાવવા માટે જે […]

કોંગ્રેસે નવજોત કૌર સિદ્ધુને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા, ભૂપેશ બઘેલે અમૃતસરમાં પુષ્ટિ કરી

અમૃતસર, 6 ફેબ્રુઆરી 2026: પંજાબના રાજકારણ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ પગલામાં, કોંગ્રેસ પાર્ટીએ ભૂતપૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ રાજ્ય પાર્ટી પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આ નિર્ણયની પુષ્ટિ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે અમૃતસરમાં મીડિયા સાથે વાત કરતી વખતે કરી હતી. ભૂપેશ બઘેલે જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code