1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

રાજનાથસિંહની અધ્યક્ષતામાં ભાજપે બનાવી ઈલેક્શન મેનિફેસ્ટો કમિટી, 27 નેતાઓને મળ્યું સ્થાન

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી ઘોષણાપત્ર સમિતિનું એલાન કર્યું છે. આ કમિટીની અધ્યક્ષતા રાજનાથસિંહ કરશે. જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના સંયોજક હશે. પિયૂષ ગોયલને સહસંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જાણકારી મુજબ, ભાજપે આ ઈલેક્શન મેનિફેસ્ટો કમિટીમાં કુલ 27 સદસ્યોને સ્થાન આપ્યું છે. કમિટીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સાથે જ પૂર્વ સીએમ શિવરાજસિંહ […]

પશુપતિ પારસે લગાવી ઈન્ડિયા ગઠબંધનમાં જવાની અટકળો પર બ્રેક, પીએમ મોદી સાથેની તસવીર કરી પોસ્ટ

નવી દિલ્હી: બિહારમાં એનડીએની સીટ શેયરિંગમાં આરએલજેપી અધ્યક્ષ પશુપતિ પારસના હાથ ખાલી રહ્યા હતા. તેમને ગઠબંધનમાં એકપણ બેઠક મળી ન હતી. તેના પચી અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે પશુપતિ પારસ હવે બાગી તેવર દેખાડી શકે છે અને તેઓ ઈન્ડિયા બ્લોકમાં જોડાય તેવી શક્યતા છે. પરતું હવે પશુપતિ પારસે સ્પષ્ટ […]

તેરા ગમ, મેરા ગમ: સુનીતા કેજરીવાલને મળ્યા હેમંત સોરેનના પત્ની કલ્પના

નવી દિલ્હી: જેલમાં બંધ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન દિલ્હી પહોંચ્યા છે. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ સાથે મુલાકાત કરવા માટે મુખ્યમંત્રી નિવાસ ગયા છે. તેમની સથે દિલ્હના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ પણ છે. મહત્વપૂર્ણ છે કે સીએમ કેજરીવાલ ઈડીની કસ્ટડીમાં છે. તેમને કથિત દારુ […]

ઈડીએ કેજરીવાલના વધુ એક મંત્રી કૈલાશ ગહલોતને મોકલ્યું સમન, પૂછપરછ માટે મોકલ્યું તેડું

નવી દિલ્હી: દિલ્હી દારૂ ગોટાળાના મામલામાં ઈડીની કાર્યવાહી સતત ચાલુ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે ઈડીએ તેમના વધુ એક મંત્રી કૈલાશ ગહલોતને પણ સમન કર્યા છે. જણાવવામાં આવે છે કે ઈડીએ કૈલાશ ગહલોતને આજે જ પૂછપરછ માટે બોલાવ્યા છે. નજફગઢથી આમ આદમી પાર્ટીન ધારાસભ્ય કૈલાશ ગહલોત […]

માફિયા મુખ્તાર અંસારીના મોત બાદ ક્યાંક ખુશી, ક્યાંક ગમ, 10 પોઈન્ટમાં સમજો ઘટનાક્રમ

લખનૌ: જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા ગેંગસ્ટરમાંથી નેતા બનેલા મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે ઉત્તર પ્રદેશની બાંદાની એક હોસ્પિટલમાં મોત નીપજ્યું. ગેંગસ્ટરના પરિવારનો દાવો છે કે મુખ્તારને જેલમાં ધીમું ઝેર આપવામાં આવ્યું હતું. જો કે આ આરોપોને જિલ્લાધિકારીઓએ સોય ઝાટકીને રદિયો આપ્યો છે અને કહ્યુ છે કે હાર્ટ એટેકથી મુખ્તાર અંસારીનું મોત નીપજ્યું છે. હત્યારા […]

મુખ્તાર અંસારીના મોત પર રાજકીય બબાલ શરૂ, BSPથી લઈને AIMIMએ ઝેર આપવાના દાવાની તપાસની કરી માંગ

નવી દિલ્હી: યુપીની બાંદા જેલમાં બંધ બાહુબલી નેતા અને ડૉન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. મેડિકલ કોલેજ બાંદાએ મોતની પુષ્ટિ કરી છે. આખા યુપીમાં પોલીસ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. મઉ, ગાઝીપુર અને બાંદા જિલ્લામાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. તો અંસારીના મોત પર રાજકીય બબાલ પણ શરૂ થઈ ચુકી […]

બીએસપી એમએલએ રાજૂ પાલ હત્યાકાંડમાં તમામ 7 આરોપીઓને આજીવન કેદની સજા, સીબીઆઈ કોર્ટે આપ્યો ચુકાદો

લખનૌ: બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રાજૂપાલની હત્યાના સાત દોષિતોને સીબીઆઈ લખનૌ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ દોષિતોમાં માફિયા અતીક અહદમના ત્રણ શાર્પ શૂટર ફરહાન, આબિદ અને અબ્દુલ કવિ પણ સામેલ છે. તેના સિવાય જાવેદ, ઈસરાર, રંજીત પાલ ને ગુલ હસનને પણ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. હત્યાકાંડના બે આરોપીઓ માફિયા અતીક અહમદ […]

કૉંગ્રેસને ડબલ આંચકો: પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે ઈન્કમટેક્સ વિભાગે પકડાવી 1700 કરોડ રૂપિયાની નોટિસ

નવી દિલ્હી: કોંગ્રેસને ગુરુવારે પહેલા દિલ્હી હાઈકોર્ટમાંથી આંચકો લાગ્યો. તેના પછી ઈન્કમટેક્સ વિભાગે મુશ્કેલીઓમાં વધારો કર્યો. ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ પકાડવી છે. તેની સાથે જ લોકસભા ચૂંટણીઓથી ઠીક પહેલા દેશની સૌથી જૂની પાર્ટીની આર્થિક ચિંતાઓ વધી ગઈ છે. ઈન્કમટેક્સ વિભાગની નવી માગણી 2017-18થી લઈને 2020-21 માટે છે. તેમાં દંડ અને વ્યાજ […]

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર બોલ્યું યુએન, સૌના અધિકારોની સુરક્ષા જરૂરી

ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસના એક પ્રવક્તાએ કહ્યુ છે કે તેમને આશા છે કે ભારત તથા કોઈપણ અન્ય દેશમાં, જ્યાં ચૂંટણી થઈ રહી છે, લોકોના રાજકીય અને નાગરિક અધિકારોની સુરક્ષા કરવામાં આવશે અને દરેક એક સ્વતંત્ર અને તટસ્થ માહોલમાં મતદાન કરી શકશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને […]

ડરાવવું-ધમકાવવું કોંગ્રેસની જૂની સંસ્કૃતિ: CJIને 600 વકીલોના પત્ર પર બોલ્યા PM મોદી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે થોડાક દિવસો બાકી બચ્યા છે. ઉમેદવારોના નામના એલાનથી લઈને નામાંકનનો તબક્કો ચાલુ છે. ત્યારે સીનિયર એડવોકેટ હરીશ સાલ્વે અને પિંકી આનંદ સહીત દેશના 600થી વધારે વકીલોએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડને એક પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એક વિશેષ ગ્રુપ દેશમાં ન્યાયતંત્ારને કમજોર કરવામાં લાગેલું છે. તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code