1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ચાઈનાના લોકો પણ માને છે પીએમ મોદીને ખાસ નેતા, પ્રેમથી અહીં તેમને ‘મોદિ લાઓક્સિએન’ કહેવાય છે

પીએમ મોદીને ચીનના લોકો પણ ખાસ નેતા માને છે  પીએમ મોદીને   ‘ મોદિ લાઓક્સિએન ‘તરીકે  જાણે છે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ ખૂબ જ જાણીતા છે તેઓ સતત લોકોની પહેલી પસંદ બની ઊભરી આવે છએ તો બીજી તરફલ ભારત અને ચીન સાથેના સંબંધો કઈ સારા નથી ચીનની હરકતોથી […]

યોગી આદિત્યનાથે યુપીમાં સતત 6 વર્ષ મુખ્યમંત્રી રહેવાનો બનાવ્યો રેકોર્ડ,રામલલાના કર્યા દર્શન

લખનઉ:ઉત્તર પ્રદેશમાં સતત છ વર્ષ સુધી મુખ્યમંત્રી પદ સંભાળવાનો નવો રેકોર્ડ બનાવ્યા બાદ યોગી આદિત્યનાથ રવિવારે સવારે અયોધ્યા પહોંચ્યા અને હનુમાનગઢી ખાતે સંકટ મોચન હનુમાન જી અને રામલલાની પૂજા કરી અને આરતી અને પરિક્રમા કરી. ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવ્યા પછી, ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગોરક્ષપીઠના મહંત યોગી આદિત્યનાથના નેતૃત્વમાં સરકારની […]

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આવતીકાલથી 5મી પોષણ પખવાડાની ઉજવણીનો પ્રારંભ કરશે

દિલ્હી:મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 20મી માર્ચ 2022થી 3જી એપ્રિલ 2023 સુધી પાંચમા પોષણ પખવાડાની દેશભરમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરશે. પખવાડાનો ધ્યેય જન આંદોલન અને જન ભાગીદારી દ્વારા પોષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને સ્વસ્થ આહારની આદતોને પ્રોત્સાહન આપવાનો છે. 8મી માર્ચ 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ પોષણ અભિયાન, લોકોની ભાગીદારી […]

મનસુખ માંડવિયા ડિજિટલ હેલ્થ પર બે દિવસીય ગ્લોબલ – ‘ટેકિંગ યુનિવર્સલ હેલ્થ કવરેજ ટુ લાસ્ટ સિટિઝન’ કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે

દિલ્હી:G20ના ભારતના પ્રમુખપદ અને અગાઉના પ્રેસિડન્સીની પ્રચંડ ક્રિયાઓ અને પ્રતિબદ્ધતાઓનો લાભ ઉઠાવતા, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને WHO દક્ષિણ-પૂર્વ એશિયા પ્રાદેશિક કાર્યાલય ડિજિટલ હેલ્થ પર બે દિવસીય વૈશ્વિક પરિષદ ‘ટેકિંગ યુનિવર્સલ હેલ્થ કવરેજ ટુ લાસ્ટ સિટિઝનનું 20મી અને 21મી માર્ચ 2023ના રોજ નવી દિલ્હીમાં આયોજન કરી રહ્યા છે. ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, અને રસાયણ અને ખાતર ગ્લોબલ […]

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસ ખાતે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવને સંબોધન કર્યું હતું.અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડાપ્રધાને આ સંમેલન માટે પસંદ કરવામાં આવેલી થીમ ‘ધ ઇન્ડિયા મૉમન્ટ’ પર આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો અને ચિંતકો એ અવાજનો પડઘો પાડે છે કે, આ ખરેખર ભારતની ક્ષણ […]

PM મોદીએ જણાવ્યું કે 9 વર્ષમાં કેવી રીતે બદલાઈ હેડલાઈન,TRP વધારવા મીડિયાને આપી ‘ફોર્મ્યુલા’

દિલ્હી:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે ભારતના લોકતંત્ર અને તેની સંસ્થાઓની સફળતાથી કેટલાક લોકોને નુકસાન થઈ રહ્યું છે અને તેથી તેઓ તેના પર હુમલો કરી રહ્યા છે. દેશમાં લોકશાહીની સ્થિતિની ટીકા કરવા બદલ તેમણે દેખીતી રીતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી. મોદીએ ‘ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ’માં કહ્યું કે જ્યારે દેશ આત્મવિશ્વાસ અને […]

અયોધ્યામાં રામ લલાની મૂર્તિ માટે કર્ણાટકથી શીલા થઈ રવાના, 5 કલાકારો આપશે ભવ્ય આકાર

લખનઉ:ઉત્તર પ્રદેશના અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિર માટે ભગવાન રામની મૂર્તિ બનાવવા માટે કર્ણાટકના ઉડુપી જિલ્લાના કરકલાથી એક વિશાળ પથ્થર અયોધ્યા મોકલવામાં આવ્યો છે. VHP સૂત્રોએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકર્તાઓએ પહેલા શિલાની પૂજા કરી અને પછી તેને એક મોટા ટ્રકમાં ભરીને અયોધ્યા મોકલ્યો. કર્ણાટકના ઉર્જા, કન્નડ અને સંસ્કૃતિ મંત્રી વી […]

અમિત શાહે રામ ચરણ અને ચિરંજીવી સાથે કરી મુલાકાત,ઓસ્કાર જીતવા બદલ આપ્યા અભિનંદન

મુંબઈ:RRR ટીમ ઓસ્કાર ટ્રોફી સાથે ભારત પરત ફરી છે.ફિલ્મની ટીમ એસએસ રાજામૌલ, એમએમ કીરાવની, જુનિયર એમટીઆર અને રામ ચરણનું એરપોર્ટ પર ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.RRR ફિલ્મના નાટુ-નાટુ ગીતને બેસ્ટ ઓરિજીનલ સોંગ માટે ઓસ્કાર મળ્યો છે. ફિલ્મના લીડ સ્ટાર રામ ચરણ અને તેના પિતા તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી આગલા દિવસે એટલે કે શુક્રવારે દિલ્હીમાં હાજર હતા.આ […]

ભારતમાં 126 દિવસ બાદ કોરોના બોમ્બ ફાટ્યો,સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા પણ વધી

દિલ્હી:ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.દિનપ્રતિદિન ફરી એકવાર કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.ભારતમાં 126 દિવસ પછી કોરોના બોમ્બ ફાટ્યો છે.18 માર્ચ 2023 શનિવારે એટલે કે આજે કોરોના વાયરસના ચેપના 800 થી વધુ કેસ નોંધાયા છે. શનિવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર દેશમાં […]

યોગી આદિત્યનાથે બનાવ્યો રેકોર્ડ,કાશી વિશ્વનાથના દરબારમાં 100મી વખત નમન કરનાર પ્રથમ સીએમ બન્યા

લખનઉ:આમ તો વારાણસીમાં કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવી પહોંચે છે.પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં પૂજાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.છેલ્લા છ વર્ષમાં તેઓ 100 વખત બાબાના દરબારમાં હાજરી આપી ચુક્યા છે.શનિવારે સવારે, તેમણે તેમની હાજરીની સદી ફટકારી અને ઉત્તર પ્રદેશ અને વિશ્વ સહિત દેશમાં શાંતિ, સૌહાર્દ અને લોક કલ્યાણ માટે બાબાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code