ભારતમાં કોવિડે પકડી રફતાર,WHOએ કહી આ વાત
દિલ્હી:દેશમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 2994 નવા કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં સક્રિય કોવિડ કેસની સંખ્યા વધીને 16,354 થઈ ગઈ છે. કોવિડના વધતા કેસો પર ટિપ્પણી કરતા, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કહ્યું છે કે ભારતમાં વધતા કોરોના માટે નવા ઓમિક્રોન વેરિઅન્ટ XBB.1.16 જવાબદાર છે. WHO એ […]


