દેશભરમાં H3N2 વાયરસનો કહેર ,જાણો તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો
એક તરફ દેશમાં કોરોનાનો કહેર ઓછો થઈ ચૂક્યો છે તો વળી બીજી તરફ H3N2નો કહેર વર્તાતો જોઈ શકાય છે,આ સહીત દેશમાં આ વાયરસથી 3 લોકોના મોત પણ થયા છે આવી સ્થિતીમાં આ વાયરસ થી બચવું જોઈએ,તો ચાલો જાણીએ ખરેખરમાં આ વાયરસના લક્ષણો શુિં છે અને તેનાથઈ બચવા માટે શું ઉપાયો કરવા જોઈએ. ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2 […]


