1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દેશભરમાં H3N2 વાયરસનો કહેર ,જાણો તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

એક તરફ દેશમાં કોરોનાનો કહેર ઓછો થઈ ચૂક્યો છે તો વળી બીજી તરફ H3N2નો કહેર વર્તાતો જોઈ શકાય છે,આ સહીત દેશમાં આ વાયરસથી 3 લોકોના મોત પણ થયા છે આવી સ્થિતીમાં આ વાયરસ થી બચવું જોઈએ,તો ચાલો જાણીએ ખરેખરમાં આ વાયરસના લક્ષણો શુિં છે અને તેનાથઈ બચવા માટે શું ઉપાયો કરવા જોઈએ.  ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2 […]

ટોલટેક્સ ચૂકવણીની સિસ્ટમ હવે બદલાશે, તમારે નહી રોકાવવું પડે ટોલપ્લાઝા પર

ભારત દેશ સતત પ્રગતિશીલ દેશ છે જ્યાં અવનવી ટેકનીક અને સુવિધાો થકી દેશના નાગરિકોને સરળ સુવિધા પ્રદાન કરવામાં આવતી હોય છે ત્યારે હવે પરિવહન ક્ષેત્રમાં પણ પ્રગતિ થવા જઈ રહી છે ,જી હા આ પ્રગતિ છે ટોલ પ્લાઝાની, હવે ટોલ ટેક્સને લઈને નમાગ્ર પરિવહન મંત્રી નિતીન ગડકરીએ નવી યોજના જણાવી છે,તો ચાલો જાણીએ શું છે […]

કેન્દ્ર ટૂંક સમયમાં ઈ-ફાર્મસી પર મૂકી શકે છે પ્રતિબંધ , દર્દીઓની ડેટા પ્રાઈવસી પર જોખમને લઈને લઈ શકે છે નિર્ણય

ઈ ફાર્મસી પર પ્રતિબંધ મૂકી શકે છએ સરકાર દર્દીઓના ડેટાની સુરક્ષા પર છે જોખમ કોરોના મહામારી બાદ ઈ ફાર્મસીનું ચલણ વધ્યું છે, ઓનલાઈન ડોક્ટર સાથે કન્સર્લ્ટ કરતા લોકોની સંખ્યા પણ વધુ છે, વર્કિંગ પીપલ્સ ક્યારેય ક્લિનિક જવાને બદલે ઓનલાઈન કન્સલર્ટ કરવાનું વધુ પસંદ કરે છે જો કે ત્યા સુધી વાત બરાબર છે પરંતુ ઓનલાઈન દવાઓના […]

હવે ઉત્તરાખંડમાં H3N2 વાયરસની એન્ટ્રી – 2 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ

હવે ઉત્તરાખંડમાં પણ  H3N2 વાયરસ ફેલાયો રાજ્યમાં  2 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ લોરોને માસ્ક પહેરવા અને ચ્વચ્છ રહેવાની સૂચના અપાઈ દહેરાદૂનઃ-  દેશભરના કેટલાક રાજ્યોમાં H3N2ના કેસો નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આ કેસના અત્યાર સુધી 3 મૃત્યુ પણ સામે આવ્યા છે ઘીરે ઘીરે  આ વાયરસ અનેક રાજ્યમાં પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે હવે દેવભૂમિ ગણાતા […]

ફેબ્રુઆરીમાં  જથ્થાબંધ મોંઘવારી 25 મહિનાની નીચી સપાટીએ પહોંચી

ફેબ્રુઆરીમાં  જથ્થાબંધ મોંઘવારી 25 મહિનાની નીચી સપાટીએ  શાકભાજીનો ફુગાવો 26 ટકા  દિલ્હીઃ-  છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરમાં મોંધવારીનો માર જોવા મળ્યો જો કે હવે  મોંઘવારીને લઈને રાહત જોવા મળી  છે. જથ્થાબંધ મોંઘવારી દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી 2023 માં, જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઘટીને 24 મહિનાની નીચી સપાટીએ  નોંધાયો છે.  જાણકારી અનુસાર જાન્યુઆરી 2023માં […]

વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન,78 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

દિલ્હી:વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન થયું છે.વેદ પ્રતાપ વૈદિકે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.વેદ પ્રતાપ વૈદિક દેશના મોટા પત્રકાર અને જાણીતો ચહેરો હતા.તેણે 2014માં આતંકી હાફિઝ સઈદનો ઈન્ટરવ્યુ લીધું હતું. વેદ પ્રતાપ વૈદિકનો જન્મ 1944માં ઈન્દોરમાં થયો હતો. તેમણે 1958થી જ પત્રકારત્વની શરૂઆત કરી હતી. તેઓ દેશના મોટા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હતા. […]

બંગાળમાં એડેનોવાયરસનો વર્તાતો કહેર – બીમાર બાળકોની સંખ્યા 12 હજારને પાર, અત્યાર સુધી 145 જેટલા બાળકોના મોત

બંગાળમાં એડેનોવાયરસનો  કહેર  બીમાર બાળકોની સંખ્યા 12 હજારને પાર અત્યાર સુધી 145 જેટલા બાળકોના મોત કોલકાતાઃ- પશ્વિમબંગાળમાં બાળકોમાં ફેલાતો રોગ એડોનાવાયરસે હાહાકાર માચ્વ્યો છે ,છેલ્લા કેટલાક મહિનાઓમાં 140થી વધુ બાળકોને આ વાયરસ ભડખી ગયો છે ત્યારે હજી પણ તે અટકવાનું નામ લઈ રહ્યો નથી.આ સાથે જ બીમાર બાળકોની સંખ્યા સતત વધતી જ જઈ રહી છે […]

જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં NIAના દરોડા,પુલવામામાંથી એક પત્રકારની અટકાયત

શ્રીનગર:નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ જમ્મુ અને કાશ્મીરના શોપિયાં, કુલગામ, અનંતનાગ અને પુલવામા સહિત અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા.ટેરર ફંડિંગ કેસમાં તપાસ એજન્સીની આ કાર્યવાહી સામે આવી છે.દરોડા દરમિયાન NIAએ પુલવામાના એક પત્રકારને પણ કસ્ટડીમાં લીધો હતો. મળતી માહિતી મુજબ NIAએ ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા છે.આ આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઈશારે કામ કરે છે […]

ઉત્તરપ્રદેશમાં H3N2 વાયરસના વધતા કેસોને લઈને આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી

યુપી H3N2 વાયરસના વધતા કેસો  આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી લખનૌઃ- દેશભરમાં હજી કોરોનાનું સંક્રમણ પુરીરીતે ખતમ થયું નથી ત્યા તો દેશમાં H3N2 નામના વાયરસનો કહેર ફેલાયો છે,હાલ તો આ વાયરસના કેસ કેટલાક રાજ્યોમાં જ જોવા મળી રહ્યો પરંતુ દેશભરમાં આ વાયરસથી અત્યાસ સુધી 3 મોતની પૃષ્ટિ કરવામાં આવી છે જેને લઈને ચિંતાનો વિષય બન્યો […]

H3N2 વાયરસે મચાવી તબાહી, વડોદરાની મહિલાનું હોસ્પિટલમાં મોત,દેશમાં સાતમું મોત

અમદાવાદ:H3N2 વાયરસ (ઈન્ફલ્યુએન્ઝા વાયરસ)એ કહેર વરસાવાનું શરૂ કરી દીધી છે. ગુજરાતના વડોદરામાં આ વાયરસથી સંક્રમિત એક મહિલાનું મોત થયું છે.મહિલા 58 વર્ષની હતી અને તેને વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.મહિલાના મૃત્યુ બાદ હવે દેશમાં H3N2 વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે.ગુજરાત પહેલા કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં H3N2 વાયરસથી મૃત્યુની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code