1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદી ‘આરોગ્ય અને તબીબી સંશોધન’ પર બજેટ પછીના વેબિનારને સંબોધન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 06મી માર્ચ, 2023ના રોજ સવારે 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘હેલ્થ એન્ડ મેડિકલ રિસર્ચ’ વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધન કરશે. તે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે આંતરદૃષ્ટિ, વિચારો અને સૂચનો એકત્ર કરવા માટે આયોજિત 12 બજેટ પછીના વેબિનારની શ્રેણીનો એક ભાગ છે. કેન્દ્રીય બજેટ 2023-24 […]

આ છે દેશનું અવું ગામ કે જ્યાં નથી મનાવવામાં આવતી હોળી, ના રંગોની મજા ના ઘરમાં બને છે પકવાન, જાણો આ ગામ વિશે

અહીં નથી મનાવવામાં આવતી હોળી બિહારના મુંગેર જીલ્લાનું તારાપુર ગામ વર્ષોથી અહી કોઈ રંગોથી નથી રમતુ ઘરમાં કપવાન પણ નથી બનતા હોળીને હવે 2 દિવસની જ વાર છે ત્યારે દેશભરમાં હોળીનો અનેરો ઉત્સાહ જોવા મળે છે જો કે આજે વાત એક ગામની કરીશું કે જ્યા વર્ષોથી હોળી જ નથી મનાવાતી આ સાથએ જ ન તો […]

ભારતીય નૌસેના એ અરબી સમુદ્રમાં બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કર્યું

 દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ વધને વધુ મજબૂત બનતી જઈ રહી છે વિદેશમાં પણ હવે સંરક્ષણ ક્ષેત્રે ભારતના વખાણ થઈ રહ્યા છે ત્યારે નૌસેનાએ વધુ એક ઉપલબ્ધિ હાસલ કરી છે. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કર્યું છે.હ્મોસ મિસાઈલનું પરીક્ષણ કોલકાતાના યુદ્ધ જહાજથી કરવામાં આવ્યું હતું. અરબી સાગરમાં આ પરીક્ષણ દરમિયાન, બ્રહ્મોસે ખૂબ જ સચોટતાથી […]

હોળીને લઈને મથુરામાં અનેરો ઉત્સાહ – શ્રીધામ વૃંદાવનમાં વિદેશી પર્યટકો પણ પહોંચ્યા

મથુરામાં અનેરો ઉત્સાહ વિદેશી પર્યટકો પણ હોળી મનાવવા પહોચ્યા મથુરા – હોળીની તૈયારીઓ દેશભરમાં ચાલી રહી છે. ચારે તરફ રંગોનું વેચાણ , ખાણીપીણીની માર્ટો સજી રહી છે,ખજૂર ,કોપરા હારડા ,નારિયેળ અને પિચકારીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે મથુરામાં પણ હોળીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અહીંની હોળી દરવર્ષે કંઈક ખાસ હોય છે.આ દિવસોમાં ઉત્તર પ્રદેશના […]

મનસુખ માંડવિયાએ પટિયાલા ખાતે NEET PG કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી  

દિલ્હી:કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ પરીક્ષા કેન્દ્રમાં સુરક્ષા વ્યવસ્થા અને પરીક્ષાના આયોજનની સમીક્ષા કરવા પટિયાલા ખાતે NEET PG કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમણે ઉમેદવારોના વાલીઓ સાથે પણ મુલાકાત કરી અને વાતચીત કરી. આ પ્રથમ વખત છે જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) પરીક્ષા કેન્દ્રની […]

ગોવા:પંજીમથી વાસ્કો વચ્ચેની કનેક્ટિવિટી લોકોને રાહત આપશે તેમજ પ્રવાસનને પ્રોત્સાહન આપશે:પીએમ મોદી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોટરવેઝ-68ના નિર્માણ પર ખુશી વ્યક્ત કરી છે જેણે ગોવાના પંજિમથી વાસ્કો વચ્ચેનું અંતર 9 કિમી જેટલું ઘટાડી દીધું છે અને આ યાત્રા હવે માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરી શકાશે.અગાઉ પંજીમથી વાસ્કોનું અંતર અંદાજે 32 કિલોમીટર હતું અને મુસાફરીનો સમય આશરે 45 મિનિટનો હતો. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને પર્યટન રાજ્ય […]

મંત્રી જયશંકરના સહયોગી શિલ્પક અંબુલે સિંગાપોરમાં ભારતના આગામી રાજદૂત બન્યા

 શિલ્પક અંબુલે સિંગાપોરમાં ભારતના આગામી રાજદૂત  તેઓ વિદેશ મંત્રી એસ જયશંકરના સહાયક રહ્યા છે દિલ્હીઃ- વિદેશ મંત્રી એસ જયશંકરના સહાયક ડૉ. શિલ્પક અંબુલેને સિંગાપોરમાં ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વિદેશ મંત્રાલયમાં ચીન સહિત પૂર્વ એશિયા વિભાગને સંભાળે છે. ડૉ. અંબુલે 2002 બેચના IFS અધિકારી છે. જ્યારથી તેઓ વિદેશ સચિવ બન્યા છે ત્યારથી તેઓ […]

આ કારણે દેશમાં ઉધરસ અને તાવના કેસો વધી રહ્યા છે, ICMRએ આપી ચેતવણી- એન્ટિબાયોટિકથી સાવચેત રહો

દિલ્હી:ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા 2-3 મહિનાથી સતત ઉધરસ અને તાવ સાથે ઉધરસનું કારણ ‘ઈન્ફ્લુએન્ઝા A’નું ‘H3N2’ પેટા પ્રકાર છે.ICMR વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે છેલ્લા 2-3 મહિનાથી, H3N2 વ્યાપકપણે પ્રસારિત થઈ રહ્યું છે, જેના કારણે અન્ય પેટાપ્રકારો કરતાં વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. ICMR તેના ‘વાયરસ […]

નેનો યુરિયા બાદ હવે ખેડૂતોને ટૂંક સમયમાં જ મળશે ‘નેનો DAP’, સરકારે આપી મંજૂરી

દિલ્હી:કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે,ખેડૂતોને ફાયદો થાય અને દેશને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે નેનો લિક્વિડ ડીએપી ખાતર બજારમાં લાવવાની મંજૂરી આપી છે.એક ટ્વીટમાં માંડવિયાએ જણાવ્યું હતું કે, “નેનો યુરિયા બાદ હવે સરકારે નેનો ડીએપીને પણ મંજૂરી આપી દીધી છે.”ખાતરના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં એક પગલું ગણાવતા તેમણે કહ્યું […]

દેશમાં પ્રથમ વખત INS વિક્રાંત પર દરિયાની વચ્ચોવચ યોજાશે નૌસેના કમાન્ડરોની બેઠક – 6 માર્ચથી પાંચ દિવસીય કોન્ફોરસ્નનો આરંભ

પ્રથમ વખત આઈએનએસ પર દરિયાની વચ્ચે નૌસેના કમાન્ડરની બેઠક યોજાશે 6 માર્ચથી બેઠકની શરુાત થશે દિલ્હીઃ- કેન્દ્રની સરકાર સતત દેશની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવાની દિશામાં કાર્ય કરી રહી છએ અને તેમાં તેને સફળતા પણ મળી છે ત્યારે હવે નૌસેનાના કમાન્ડરોની એક બેઠકયોજાવા જઈ રહી છએ મહત્વની વાત એ છે કે આ બેઠક પહેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code