1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પૂર્વોત્તરના લોકોએ ફરી પીએમ મોદી પર વિશ્વાસ દાખવ્યો – આસામના મુખ્યમંત્રી

આસામના સીએમ એ પીએમ મોદીની જીત પર કહી વાત કહ્યું પીએમ મોદી પર પૂર્વોત્તરના લોકોનો વિશ્વાસ દિલ્હીઃ તાજેતરમાં જ નાગાલેન્ડ, ત્રિપુરા અને મેધઆલયની વિધાનસભાની  ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં બીજેપીની જીત એ પીએમ  મોદી પરનો વિશઅવાસ બતાવી રહી છે. ત્યારે આસામના મુખ્યમંત્રીએ પણ આ જીતને લઈને પીએમ મોદીના વખાણ કર્યા હતા આસામના મુખ્ય […]

7 માર્ચે નાગાલેન્ડ સરકાર લેશે શપથ,PM મોદી પણ રહેશે હાજર  

દિલ્હી:નાગાલેન્ડમાં NDPP-BJP સરકાર 7 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથ લેશે. સત્તાવાર સૂત્રોએ અહીં આ માહિતી આપી હતી. નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) 40:20 સીટ-વહેંચણીની ફોર્મ્યુલા સાથે 60-સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડ્યા અને સતત બીજી મુદત માટે સત્તા પર પાછા ફર્યા.એનડીપીપી અને ભાજપે અનુક્રમે 25 અને 12 બેઠકો પર ચૂંટણી […]

મોંગો સિપ , ઓક્સી સિપ, ફ્રુટ શોપ અને મનપસંદ ORS જેવી જાણીતી કંપનીઓને નિયમોના ઉલ્લઘંન માટે SEBI એ ફટકાર્યો દંડ

ઠંડાપીણાની કંપનીઓ પર સેબીનું એક્શન અનેક કંપનીઓને નિયમોના ઉલ્લઘંન માટે ફટકાર્યો દંડ દિલ્હીઃ-   માર્કેટ કંટ્રોલર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે SEBI દ્રારા  ઠંડાપીણાની કંપની પર તવાઈ બોલાવવામાં આવી છે નિયમોનું ઉલ્લઘંન કરવા બદલ 2 થી વધુ કપંનીઓ સામે કાર્યવાહી કરતા દંડ ફટકારવામાં આવ્યો છે. સેબી એ જે મેંગો સિપ, ઓક્સી સિપ, ફ્રુટ […]

મનીષ સિસોદીયા કેસને લઈને કેજરીવાલ, મમતા બેનર્જી સહીત વિપક્ષના 9 નેતાઓએ લખ્યો પ્રધાનમંત્રી મોદીને પત્ર

મનિષ સિયાદાના કેસમાં 9 નેતાઓનો પીએમ મોદીને પત્ર પત્રમાં સુરક્ષા એજન્સીઓના દૂરઉપયોગની કહી વાત  દિલ્હીઃ- મનીષ સિસોદિયા કેસને લઈને લોકો વિરોધ કરતા જોવા મળ્યા છે દિલ્હીની સરકારી સ્કુલોની બહાર સિસોદયાના નામના બેનરો પણ લગાવવવામાં આવ્યા છે ત્યારે હવે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડના મામલે પીએમ મોદીને પત્ર લખ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી  એરવિંદ કેજરીવાલ સહીત 9 […]

ભારતીય રેલવે 21 માર્ચે પૂર્વોત્તર માટે ‘ભારત ગૌરવ ટ્રેન’ ચલાવશે 

દિલ્હી:ભારતીય રેલવે 21 માર્ચે પૂર્વોત્તર માટે ‘ભારત ગૌરવ ટ્રેન’ ચલાવશે.આ ટ્રેન દ્વારા લોકો વિસ્તારની મુલાકાત લઈ શકશે.આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયનો 15 દિવસના પ્રવાસમાં સમાવેશ કરવામાં આવશે, એમ રેલવે મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે, “બહુપ્રતીક્ષિત ટ્રેન પ્રવાસ કાર્યક્રમ “નોર્થ ઈસ્ટ ડિસ્કવરીઃ બિયોન્ડ ગુવાહાટી” આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો […]

પૂર્વ લદ્દાખની નિયંત્રણ રેખા પર અચાનક હિલચાલ વધી – ભારતીય સેનાએ શરુ કર્યું પ્રેટોલિંગ

ચીનને કરી ફઆરી નાપાક હરકત ગલવાન ઘઆટીમાં હલચલ જોવા મળી ભારતીય સેના બની સતર્ક દિલ્હીઃ- ચીન સતત ભારતની નિયંતર્ણ રેખઆ પર મીટ માંંડિને બ્સયું છે પૂર્વ લદ્દાખમાં તેની હલચલ વધતી જઈ રહી છે ત્યારે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાપર અચાનક હલચલ મચી ગઈ છે. ચીનને ગલવાન ખીણમાં તૈનાત સૈનિકો ઘોડા અને ખચ્ચર સાથે સરહદી વિસ્તારોમાં […]

ભાજપે શરૂ કરી ‘લાડલી બહના યોજના’,મહિલાઓના ખાતામાં દર મહિને આવશે 1000 રૂપિયા

ભોપાલ:મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા મહિલા મતદારો પર મોટો દાવ લગાવતા રાજ્યની શિવરાજ સિંહ ચૌહાણની આગેવાની હેઠળની ભાજપ સરકાર રવિવારથી ‘લાડલી બહના યોજના’ શરૂ કરવા માટે તૈયાર છે, જે હેઠળ રાજ્યની લાયકાત ધરાવતી મહિલાઓને 1,000 રૂપિયાની માસિક સહાય આપવામાં આવશે.અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે,ભોપાલના જંબુરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી ઓછામાં […]

8 માર્ચે ત્રિપુરામાં યોજાશે ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ,PM નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી માર્ચે ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT)ના ગઠબંધનની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. એક વરિષ્ઠ અધિકારીએ શનિવારે આ માહિતી આપી. તાજેતરમાં પૂર્ણ થયેલી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે કુલ 60માંથી 32 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી IPFTએ એક બેઠક જીતી હતી. […]

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

દહેરાદુન:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવાર-રવિવારની મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.5 નોંધવામાં આવી હતી.ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.ભૂકંપના આંચકા રાત્રે 12.45 કલાકે આવ્યા હતા.તેનું કેન્દ્ર જમીનમાં 5 કિલોમીટર ઊંડે હતું. આ પહેલા 13 જાન્યુઆરીએ પણ ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ઉત્તરકાશીમાં મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી, […]

શા માટે હોળીમાં ભાંગ પીવાઈ છે,જાણો હોળી સાથે છે ભાંગનું આ ખાસ મહત્વ

હોળી અને ભાંગ નો છે ઈતિહાસ વર્ષોથી હોળીમાં ભાંગ પીવાનું છે મહત્વ થોડા દિવસમાં જ દેશભરમાં હોળીનો પર્વ આવી રહ્યો છે,હોળીમાં મોટાભાગના લોકો ભાંગ પીતા હોય છે તમે સાંભળ્યું હશે કે હોળી માં ભાંગનું વિશેષ મહત્વ છે તો ચાલો જાણીએ હોળી અને ભાંગ છે શું લેવાદેવા છએ અને ક્યારથી આ ભાગનો રિવાજ આવ્યો.હિંદુ ધર્મમાં ઘણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code