1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

અમેરિકાની જાહેરાત – આ વર્ષ દરમિયાન 10 લાખ ભારતીયોને આપશે વિઝા

 અમેરિકાએ કરી મોટી જાહેરાત આ વર્ષે 10 લાખ ભારતીયોને આપશે વિઝા દિલ્હીઃ- કોરોના મહામારી બાદ અમેરિકા જવા માંગતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો કારણ કે ઈન્ટર્વ્યૂ માટે અપોઈમેન્ટ સ્લોટ આપવામાં નહોતા આવતા ત્યાર બાદ સ્લોટ ખોલવામાં આવ્યા અને વિઝાની ક્રિયા સરળ બનાવાઈ ત્યારે હવે અમેરિકાએ વિઝા આપવા બબાતે ભારતને પ્રાધાન્ય આપ્યું છે. આ શ્રેણીમાં […]

એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ સુરેખા યાદવે વંદે ભારત એક્સપ્રેસ ચલાવીને રચ્યો ઈતિહાસ

મુંબઈ:એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ સુરેખા યાદવે સોમવારે મુંબઈમાં સોલાપુરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સુધી નવી વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન કર્યું હતું.જ્યારે ટ્રેન સ્ટેશન પર પહોંચી ત્યારે અધિકારીઓ દ્વારા યાદવનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરેખા યાદવે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે વંદે ભારત એક નવા યુગની છે, ટ્રેનોમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો સમાવેશ […]

કરણી સેનાના સ્થાપક લોકેન્દ્ર કાલવીનું જયપુરની હોસ્પિટલમાં  નિધન 

લોકેન્દ્ર કાલવી કરણી સેનાના સ્થાપક છે પદ્માવત ફિલ્મના વિરોધ વખતે લાઈમટાઈમમાં રહ્યા હતા દિલ્હી –  શ્રી રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું વિતેલી મોડી રાત્રે જયપુરની એસએમએસ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું કહેવાય રહ્યું છે. જાણકારી પ્રમાણે લોકેન્દ્ર કાલવી ઘણા સમયથી બીમાર હોવાથઈ સારવાર લઈ રહ્યા હતા. જૂન […]

દિલ્હીમાં H3N2 સાથે કોરોનાના કેસ વધ્યા,સંક્રમણ દર ત્રણ ટકાને પાર

દિલ્હી:રાજધાની દિલ્હીમાં H3N2 કેસ વધવાની સાથે જ કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. સોમવારે, આ વર્ષમાં પ્રથમ વખત, 10 થી વધુ કેસ નોંધાયા.સંક્રમણ દર પણ ત્રણ ટકાથી વધુ હતો.તબીબોના મતે હવે ગભરાવાની જરૂર નથી.H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ વધુ મજબૂત બન્યો છે, જેના લક્ષણો કોરોના જેવા જ છે. જો કે, તે ખૂબ અસરકારક નથી. દિલ્હીના આરોગ્ય વિભાગના […]

કિચન ટિપ્સઃ- પનીર ખાવાનું  મન થયું છે અને ઘરમાં પનીર નથી તો હવે બેસનની મદદ થી આ રીતે બનાવો પનીર મસાલાનું શાક

સાહિન મુલતાનીઃ-  સામગ્રી બેસનનું પનીર બનાવા માટે  1 વાટકો ચણાનો લોટ 1 વાટકો – પાણી સ્વાદ પ્રમાણે – મીઠું 1 ચમચી લીલા મચરાની પેસ્ટ સૌ પ્રથમ ચણાના લોટને એક બાઉલમાં લઈલો ત્યાર બાદ તેમાં જરુર પ્રમાણે પાણી ઉમેરતા જાવો અને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો તેમાં મીઠું 2 ચમચી તેલ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ […]

આ વર્ષે ચારધામ યાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે – અત્યાર સુઘી 2.50 લાખ લોકોએ નોંધણી કરાવી

ચારઘામ યાત્રાને લઈને ભક્તો ભઆરે ઉત્સાહીત 2.50 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું દિલ્હીઃ- ચારધામ યાત્રાની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, વિતેલા વર્ષે પણ મોટા પ્રમાણમાં યુવાઓએ યાત્રા કરી હતી ત્યારે આ વખતે પણ યુવાઓનું આકર્ષમ વધી રહ્યું છે ખાસ કરીને ઉત્તરાખંડના કેદારનાથ પર યુવાઓની ભારે ભીડ જોવા મળતી હોય […]

પીએમ મોદી દિલ્હીમાં 17-18 માર્ચના રોજ આયોજિત ઈન્ડિયા ટુડે કોન્ક્લેવને સંબોધિત કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં 17-18 માર્ચના રોજ આયોજિત ઈન્ડિયા ટુડે કોન્ક્લેવને સંબોધિત કરશે.ઈન્ડિયા ટુડે કોન્ક્લેવની આ 20મી આવૃત્તિ છે.આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે.અગાઉ 2019 માં, કોરોના સમયગાળા પહેલા, પીએમ મોદીએ કોન્ક્લેવને સંબોધિત કર્યું હતું. જો કે, ત્યારથી ઘણું બદલાઈ ગયું છે. પીએમ મોદી વિશ્વના સૌથી પ્રભાવશાળી […]

PM મોદીએ આજથી શરુ થતા 3 દિવસીય યોગ મહોત્સવને ઉત્સાહ સાથે ઉજવવાની જનતાને કરી અપીલ

પીએમ મોદીની જનતાને અપીલ 3 દિવયીય યોગ દિવસનો ઉત્સવ મનાવવામાં આવે દિલ્હીઃ- દેશના પ્રઝધાનમંત્રી નરેન્દ્ર મોદી 60 વટાવી ગયા હોવા છત્તા તંદુરસ્તી મામલે યુવાનોને ટક્કર આપે છે તેનું કારણે તેનમી દિનચર્યા કહી શકાય સવારે વહેલા જાગીને તેઓ યોગ કરે છએ ,દેશની જનતાને પણ તેઓ યોગ કરવા પ્રરિત વારંવાર કરતા રહે છે ત્યારે આજરોજ  દેશના  લોકોને […]

દેશમાં ફરી ઘીમી ગતિએ વધી રહ્યા છે કોરોનાના કેસ – છેલ્લા 24 કલાકમાં 444 નવા કેસ નોંધયા

દેશમાં વધી રહ્યા છએ ફરી કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 44 નવા કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીએ જાણે રાહતના શ્વાસ લીઘા હતા જો કે હવે અચાનક જ કોરોનાના કેસોવો આંકડો 400ને પાર પહોચી રહ્યો છે છેલ્લા 100 દિવસથી વધુના સમયગાળા બાદ ગઈકાલે દેશમાં 500થી વધુ નવા કેસ નોઁધાયા હતા જેને લઈને ફરી એક વખત […]

ભારતીય નૌસેનાની વધશે તાકાત,200 બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ટૂંક સમયમાં કાફલામાં જોડાશે!

મુંબઈ:ભારતીય નૌકાદળ તેની ઘાતક ફાયરપાવરને વધુ વધારવા માટે 200 થી વધુ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલોનો ઓર્ડર આપવા જઈ રહી છે.આ મિસાઈલોની કિંમત લગભગ 20 હજાર કરોડ રૂપિયા છે.ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું કે,ભારતીય નૌકાદળ ટૂંક સમયમાં આ મિસાઈલોનો ઓર્ડર આપવા જઈ રહી છે.સંરક્ષણ મંત્રાલયમાં તે છેલ્લા તબક્કામાં છે અને ટૂંક સમયમાં સંરક્ષણ અધિગ્રહણ પરિષદની બેઠકમાં તેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code