1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પાનું હેલિકોપ્ટર હવામાં ચક્કર મારતું રહ્યું,લેન્ડિંગમાં આવી સમસ્યા

કર્ણાટકના પૂર્વ સીએમ સાથે ગૂર્ઘટના થતા ટળી પૂર્વ સીએમનું હેલિકોપ્ટર હવામાં ગોતા મારતું રહ્યું બેંગલુરુઃ- કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સાથે દૂર્ઘટના થતા થતા ટળી છે જાણકારી પ્રમાણે તેમને લઈને  જઈ રહેલા હેલિકોપ્ટરને લેન્ડિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.વધુ વિગત પ્રમાણે આવી રહ્યું છે કે હેલિપેડ ગ્રાઉન્ડમાં કચરો અને પ્લાસ્ટિક શીટ્સના કારણે હેલિકોપ્ટર લેન્ડ થઈ […]

પીએમ મોદીએ આરોગ્ય અને તબીબી સંશોધન પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આરોગ્ય અને તબીબી સંશોધન’ વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું. કેન્દ્રીય બજેટ 2023માં જાહેર કરાયેલી પહેલોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટેના વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત 12 બજેટ પછીના વેબિનારની શ્રેણીમાંથી આ નવમી છે. સભાને સંબોધતા,વડાપ્રધાનએ કહ્યું કે આરોગ્ય સંભાળને કોવિડ પહેલા અને કોવિડ પછીના રોગચાળાની સિસ્ટમના સંદર્ભમાં જોઈ શકાય છે. તેમણે કહ્યું […]

રિવર રાફ્ટિંગના શોખીનો માટે ખરાબ સમાચાર,આ દિવસે ઋષિકેશમાં રાફ્ટિંગ પર પ્રતિબંધ

દહેરાદુન:હોળીના અવસર પર ઋષિકેશમાં ગંગા નદીમાં રિવર રાફ્ટિંગ કરવાની યોજના બનાવી રહેલા લોકો માટે નિરાશાજનક સમાચાર છે.ઋષિકેશમાં ધૂળેટીના દિવસે 8 માર્ચે રિવર રાફ્ટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ નિર્ણય ત્યાં જમા થતી ભીડને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ખરેખર,પર્યટનની મોસમ શરૂ થઈ ગઈ છે અને દેશ-વિદેશના પ્રવાસીઓ યાત્રાધામ ઋષિકેશમાં પહેલેથી જ હાજર છે.બધી હોટેલો ભરાઈ […]

અરુણાચલ પ્રદેશના ઘારાસભ્યની પીએમ મોદીને ચાઈનિઝ CCTV પર પ્રતિબંધ મૂકવાની વિનંતી,કહ્યું આ માધ્યમ દ્રારા ચીન જાસૂસી કરે છે

અરુણાચલ પ્રદેશના નેતાનો પીએમ મોદીને પત્ર કહ્યું ચાઈનિઝ સીસીટીવી બંધ કરવા જોઈએ આ માધ્યમથી ચીન ભારતમાં જાસૂસી કરે છે ગુહાવટીઃ- ચીન સતત ભારત પર પેની નજર રાખી રહ્યું છે આવી સ્થિતિમાં ચીન પર ભારતની પણ નજર છે જો કે તાજેતરમાં  અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યએ વડા પ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે જેમાં ચાઈનિઝ સીસીટીવી કેમેરા […]

રેલવેએ બનાવ્યો રેકોર્ડ, ટિકિટ વિના મુસાફરી કરનારાઓ પાસેથી 51.83 કરોડ રૂપિયા વસૂલ કર્યા

દિલ્હી:ભારતીય રેલવે તેના મુસાફરોની સુવિધાની કાળજી લેવા માટે જાણીતી છે.આ રેલવે દેશના કોઈપણ ખૂણામાં મુસાફરી કરવા માટે સૌથી વધુ આર્થિક માનવામાં આવે છે.લાખો લોકોને તેમની મંજિલ સુધી પહોંચાડવામાં રેલવે મહત્વની ભૂમિકા ભજવે છે.આ દરમિયાન, રેલવે એક વિશેષ ઝુંબેશ ચલાવીને, ટિકિટ વિના મુસાફરી કરીને રેલવેને આવકમાં નુકસાન પહોંચાડનારા મુસાફરો સામે દંડ વસૂલ કરે છે. સોનપુર રેલવેએ […]

પીએમ મોદીએ બાંગલાદેશના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીનને અભિનંદન પાઠવ્યા

પીએમ મોદીએ બાંગલા દેશના રાષઅટ્રપતિને અભિનંદન પાઠવ્યા પીએમ મોદીએ તેઓને પત્ર લખીને તેમને પ્રોત્સાહન આપ્યું દિલ્હીઃ- દેશની સત્તામાં જ્યારથઈ નરેન્દ્ર મોદી તઆવ્યા છએ ત્યારથી વિદેશના સંબંધો ભારત સાથેના સુધર્યા છે,અનેક દેશો સાથે સભાપકત સારા સંબંધ બનાવીને આગળ વધી રહ્યું છે જેને લઈને વાર તહેવાર કે નવા પદ માટે આપણા પીએમ મોદી તેઓને અભિનંદર કે શુભેચ્છાઓ […]

દિલ્હી-નોઈડાના રહેવાસીઓને રાહત,આશ્રમ ફ્લાયઓવર આજથી ફરી ખુલશે

દિલ્હી:રાજધાની દિલ્હીનો આશ્રમ ફ્લાયઓવર આજે સાંજે 5:00 વાગ્યાથી હળવા વાહનો માટે ખોલવામાં આવશે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 12:00 વાગ્યે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરશે. ફ્લાયઓવર પરથી ભારે વાહનો પસાર થઈ શકશે નહીં. ભારે વાહનોને ફ્લાયઓવર પર ચઢી ન જાય તે માટે હાઇટ બેરિયર્સ લગાવવામાં આવશે. ટ્રાફિક પોલીસે આ માટે એડવાઈઝરી જારી કરી છે.એડવાઈઝરી અનુસાર, DNDથી આવતા અને ગુરુગ્રામ, ચિરાગ […]

ગૃહમંત્રી શાહ આજે સાંજે આસામના ગુહાવટી પહોંચશે – આવતી કાલે નાગાલેન્ડ અને મેધાલયના શપથ સમારોહમાં આપશે હાજરી

ગૃહમંત્રી શાહ આસામની મુલાકાતે આવકતી કાલે નાગાલેન્ડ અને મેધાલયના શપથ સમારોહમાં જશે દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આસામની મુાલાકાતે જવા માટે આજે રવાના થશે, તેઓ આજે સાંજે  સાંજે ગુવાહાટી પહોંચશે. ત્રિપુરામાં સરકારની રચના વિશે ચર્ચા કરવા  અને તેના પર અંતિમ નિર્ણય લઈ શકવાની શક્યતાો જોવા મળી રહી છે. આ સાથે જ ગૃહમંત્રી  અમિત શાહ આવતી કાલે […]

INS વિક્રાંત પર નૌસેનાના ટોચના કમાન્ડરોની બેઠક,રક્ષા મંત્રી રાજનાથ સિંહ સંબોધશે

દિલ્હી:રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભારતીય નૌકાદળના ટોચના કમાન્ડરો સોમવારે એટલે કે સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર યોજાનારી એક મોટી કોન્ફરન્સમાં ભારતના દરિયાઈ સુરક્ષા પડકારોની વ્યાપક સમીક્ષા કરશે.પ્રથમ વખત આ દ્વિવાર્ષિક કમાન્ડર કોન્ફરન્સ એરક્રાફ્ટ કેરિયર પર યોજાઈ રહી છે.હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી હાજરી વચ્ચે તેને દરિયાઈ ક્ષેત્રમાં ભારતની પ્રાથમિકતાના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યું […]

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નવી દિલ્હીમાં મેગા વોકથોન ઈવેન્ટ “વોકફોરહેલ્થ”નું આયોજન કર્યું

દિલ્હી:કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં એક મેગા વોકફોરહેલ્થ ઈવેન્ટનું આયોજન કરે છે. ઉત્સાહી સહભાગીઓ, સારા સ્વાસ્થ્ય માટે ચાલતા, ખૂબ ઉત્સાહ સાથે અને મોટી સંખ્યામાં ભાગ લીધો. શારીરિક અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે આવી રેલીઓનું આયોજન કરવામાં આવે છે ફિટ ઈન્ડિયા માટે વડાપ્રધાનના વિઝનને અનુસરીને, વોકથોન અને સમાન ઈવેન્ટ્સનો ઉદ્દેશ નાગરિકોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code