1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

હવે ઉત્તરાખંડમાં H3N2 વાયરસની એન્ટ્રી – 2 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ

હવે ઉત્તરાખંડમાં પણ  H3N2 વાયરસ ફેલાયો રાજ્યમાં  2 કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ લોરોને માસ્ક પહેરવા અને ચ્વચ્છ રહેવાની સૂચના અપાઈ દહેરાદૂનઃ-  દેશભરના કેટલાક રાજ્યોમાં H3N2ના કેસો નોંધાઈ ચૂક્યા છે, ત્યારે આ કેસના અત્યાર સુધી 3 મૃત્યુ પણ સામે આવ્યા છે ઘીરે ઘીરે  આ વાયરસ અનેક રાજ્યમાં પગપેસારો કરી ચૂક્યો છે ત્યારે હવે દેવભૂમિ ગણાતા […]

ફેબ્રુઆરીમાં  જથ્થાબંધ મોંઘવારી 25 મહિનાની નીચી સપાટીએ પહોંચી

ફેબ્રુઆરીમાં  જથ્થાબંધ મોંઘવારી 25 મહિનાની નીચી સપાટીએ  શાકભાજીનો ફુગાવો 26 ટકા  દિલ્હીઃ-  છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરમાં મોંધવારીનો માર જોવા મળ્યો જો કે હવે  મોંઘવારીને લઈને રાહત જોવા મળી  છે. જથ્થાબંધ મોંઘવારી દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી 2023 માં, જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઘટીને 24 મહિનાની નીચી સપાટીએ  નોંધાયો છે.  જાણકારી અનુસાર જાન્યુઆરી 2023માં […]

વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન,78 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

દિલ્હી:વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકનું નિધન થયું છે.વેદ પ્રતાપ વૈદિકે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.વેદ પ્રતાપ વૈદિક દેશના મોટા પત્રકાર અને જાણીતો ચહેરો હતા.તેણે 2014માં આતંકી હાફિઝ સઈદનો ઈન્ટરવ્યુ લીધું હતું. વેદ પ્રતાપ વૈદિકનો જન્મ 1944માં ઈન્દોરમાં થયો હતો. તેમણે 1958થી જ પત્રકારત્વની શરૂઆત કરી હતી. તેઓ દેશના મોટા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હતા. […]

બંગાળમાં એડેનોવાયરસનો વર્તાતો કહેર – બીમાર બાળકોની સંખ્યા 12 હજારને પાર, અત્યાર સુધી 145 જેટલા બાળકોના મોત

બંગાળમાં એડેનોવાયરસનો  કહેર  બીમાર બાળકોની સંખ્યા 12 હજારને પાર અત્યાર સુધી 145 જેટલા બાળકોના મોત કોલકાતાઃ- પશ્વિમબંગાળમાં બાળકોમાં ફેલાતો રોગ એડોનાવાયરસે હાહાકાર માચ્વ્યો છે ,છેલ્લા કેટલાક મહિનાઓમાં 140થી વધુ બાળકોને આ વાયરસ ભડખી ગયો છે ત્યારે હજી પણ તે અટકવાનું નામ લઈ રહ્યો નથી.આ સાથે જ બીમાર બાળકોની સંખ્યા સતત વધતી જ જઈ રહી છે […]

જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં NIAના દરોડા,પુલવામામાંથી એક પત્રકારની અટકાયત

શ્રીનગર:નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ જમ્મુ અને કાશ્મીરના શોપિયાં, કુલગામ, અનંતનાગ અને પુલવામા સહિત અનેક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા.ટેરર ફંડિંગ કેસમાં તપાસ એજન્સીની આ કાર્યવાહી સામે આવી છે.દરોડા દરમિયાન NIAએ પુલવામાના એક પત્રકારને પણ કસ્ટડીમાં લીધો હતો. મળતી માહિતી મુજબ NIAએ ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડ્યા છે.આ આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઈશારે કામ કરે છે […]

ઉત્તરપ્રદેશમાં H3N2 વાયરસના વધતા કેસોને લઈને આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી

યુપી H3N2 વાયરસના વધતા કેસો  આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી લખનૌઃ- દેશભરમાં હજી કોરોનાનું સંક્રમણ પુરીરીતે ખતમ થયું નથી ત્યા તો દેશમાં H3N2 નામના વાયરસનો કહેર ફેલાયો છે,હાલ તો આ વાયરસના કેસ કેટલાક રાજ્યોમાં જ જોવા મળી રહ્યો પરંતુ દેશભરમાં આ વાયરસથી અત્યાસ સુધી 3 મોતની પૃષ્ટિ કરવામાં આવી છે જેને લઈને ચિંતાનો વિષય બન્યો […]

H3N2 વાયરસે મચાવી તબાહી, વડોદરાની મહિલાનું હોસ્પિટલમાં મોત,દેશમાં સાતમું મોત

અમદાવાદ:H3N2 વાયરસ (ઈન્ફલ્યુએન્ઝા વાયરસ)એ કહેર વરસાવાનું શરૂ કરી દીધી છે. ગુજરાતના વડોદરામાં આ વાયરસથી સંક્રમિત એક મહિલાનું મોત થયું છે.મહિલા 58 વર્ષની હતી અને તેને વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.મહિલાના મૃત્યુ બાદ હવે દેશમાં H3N2 વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે.ગુજરાત પહેલા કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં H3N2 વાયરસથી મૃત્યુની […]

અમેરિકાની જાહેરાત – આ વર્ષ દરમિયાન 10 લાખ ભારતીયોને આપશે વિઝા

 અમેરિકાએ કરી મોટી જાહેરાત આ વર્ષે 10 લાખ ભારતીયોને આપશે વિઝા દિલ્હીઃ- કોરોના મહામારી બાદ અમેરિકા જવા માંગતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો કારણ કે ઈન્ટર્વ્યૂ માટે અપોઈમેન્ટ સ્લોટ આપવામાં નહોતા આવતા ત્યાર બાદ સ્લોટ ખોલવામાં આવ્યા અને વિઝાની ક્રિયા સરળ બનાવાઈ ત્યારે હવે અમેરિકાએ વિઝા આપવા બબાતે ભારતને પ્રાધાન્ય આપ્યું છે. આ શ્રેણીમાં […]

એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ સુરેખા યાદવે વંદે ભારત એક્સપ્રેસ ચલાવીને રચ્યો ઈતિહાસ

મુંબઈ:એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ સુરેખા યાદવે સોમવારે મુંબઈમાં સોલાપુરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સુધી નવી વંદે ભારત એક્સપ્રેસનું સંચાલન કર્યું હતું.જ્યારે ટ્રેન સ્ટેશન પર પહોંચી ત્યારે અધિકારીઓ દ્વારા યાદવનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરેખા યાદવે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે વંદે ભારત એક નવા યુગની છે, ટ્રેનોમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો સમાવેશ […]

કરણી સેનાના સ્થાપક લોકેન્દ્ર કાલવીનું જયપુરની હોસ્પિટલમાં  નિધન 

લોકેન્દ્ર કાલવી કરણી સેનાના સ્થાપક છે પદ્માવત ફિલ્મના વિરોધ વખતે લાઈમટાઈમમાં રહ્યા હતા દિલ્હી –  શ્રી રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્ર સિંહ કાલવીનું વિતેલી મોડી રાત્રે જયપુરની એસએમએસ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું કહેવાય રહ્યું છે. જાણકારી પ્રમાણે લોકેન્દ્ર કાલવી ઘણા સમયથી બીમાર હોવાથઈ સારવાર લઈ રહ્યા હતા. જૂન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code