પીએમ મોદી જી 20 સમ્મેલન બાદ વિદેશી મહેમાનોને જૂના કિલ્લામાં રાત્રી ભોજન કરાવશે, પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું સમજાવશે મહત્વ.
જી 20 સમ્મેલનને લઈને ખાસ તૈયારીઓ વિદેશથી આવેલા મહેમાનોને જૂના કિલ્લામાં ભોજન પીરસાસે પીએમ મોદી ભારતની સંસ્કૃતિનું મહત્વ સમજાવશે દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છએ ત્યારથી અનેક બેઠકોનો દોર શરુ થઈ ચૂક્યો છે વિદેશમંત્રીઓની અવર જવર ભારતમાં શરુ છે ત્યારે હવે જી 20ને લઈને ઘણી મહત્વની વિગતો સામે આવી રહી […]


