દિલ્હીના સીએમ કેજરીવાલે માટે સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામ કેબિનેટમાં મંત્રી બનવા માટે એલજીને મોકલ્યા હતા
કેબિનેટ મંત્રી માટે કેજરીવાલે બે નામ એલજીને મોકલ્યા સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામ મોકલવામાં આવ્યા દિલ્હીઃ- દિલ્હીના રાજકણમાં હાલ ઉથલપાઠલ મચવા પામી છે કેજરીવાલના મંત્રીની ધરપકડ બાદ દિલ્હીના સમાચાર હેડલાઈન બન્યા છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વી.કે.ને મંત્રીમંડળમાં મંત્રી બનવા માટે આપના ધારાસભ્યો સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામની ભલામણ કરી છે. […]


