1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

વિધાનસભાની ચૂંટણી માંટે આજે મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાન શરું 

મેઘાલય અને નાગાલેન્ડમાં મતદાનનો આરંભ વિઘાનસભાની ચૂંટણીને લઈને આજે મતદાન   દિલ્હીઃ- દેશના બે રાજ્યો મેધાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાજી ચૂંટણી આજે 27 ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહી છએ તે માટે આજે સવારથી મતદાન બૂથો પર લોકો મતદાન કરવા આવી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ અહી બરાબર કમર કસી છે.એડી ચૌંટીનું […]

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ,AAP આજે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન

દિલ્હી:રાજધાની દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સિસોદિયાની ધરપકડથી સમગ્ર રાજકારણમાં હલચલ મચી ગઈ છે.આમ આદમી પાર્ટી આ ધરપકડને તાનાશાહી ગણાવી રહી છે, જ્યારે વિપક્ષ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે જોરદાર વિરોધ પ્રદર્શન કરશે.પાર્ટીના કાર્યકરો આજે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન […]

મનીષ સિસોદીયાની ધરપકડ બાદ સીએમ કેજરીવાલ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા – પરિવાર સાથે કરી મુલાકાત 

મનીષ સિસોદીયાની ધરપકડ સીએમ કેજરીવાલ તેમના પરિવારને મળવા પહોચ્યા દિલ્હીઃ- દિલ્હી સરકારના મંત્રી મનિષ સિસોયાદીની વિતેલા દિવસની સાંજે ધરપકડ કરવામાં આવી છે. CBI દ્વારા લગભગ 8 કલાક ડેટલો સમય પૂછપરછ  કર્યા બાદ દિલ્હી સરકારના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. આ પછી આમ આદમી પાર્ટી સહિત દેશભરના રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ છે.આ ધરપકડ […]

હિમાચલ પ્રદેશના રાજ્યપાલે દિલ્હી ખાતે PM મોદી સાથે કરી ખાસ મુલાકાત

હિમાચલ પ્રદેશ અને સિક્કિમના રાજ્યપાલે કરી પીએમ મોદી સાથે મુલાકાત ખાસ મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચાઓ દિલ્હીઃ- આજરોજ રવિવારે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ સૌજન્ય મુલાકાતમાં રાજ્યપાલે હિમાચલ પ્રદેશ સાથે સંબંધિત વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર પણ ચર્ચા પણ કરવામાં આવી હતી. હિમાચલના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા આ દિવસોમાં […]

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’નો બીજો તબક્કો ટૂંક સમયમાં થશે શરૂ,આ રાજ્યોમાંથી પસાર થશે યાત્રા

દિલ્હી: ‘ભારત જોડો યાત્રા’ પછી કોંગ્રેસ હવે દેશના પૂર્વ ભાગથી પશ્ચિમ ભાગ સુધી યાત્રા કાઢવાનું વિચારી રહી છે.શક્ય છે કે આ યાત્રા અરુણાચલ પ્રદેશના પાસીઘાટથી ગુજરાતના પોરબંદર સુધી કાઢવામાં આવે.પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે આ જાણકારી આપી. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના સંમેલનમાં પોતાના સંબોધન દરમિયાન યાત્રા અંગે સંકેત આપ્યા હતા.રાહુલ ગાંધીએ પાર્ટી […]

રાજકરણમાંથી નિવૃત્તિ મામલે સોનિયા ગાંઘીએ તોડી ચુપ્પી, કહ્યું ‘હું ક્યારેય રિટાર્યડ થઈ નથી અને થવાની પણ નથ

સોનિયા ગાંઘીએ પોતાના રિયાર્ડને લઈને તોડી ચુપ્પી કહ્યું હું રિટાર્ય થી નથી અને એવું વિચાર્યું પણ નથી દિલ્હીઃ- કોંગ્રેસ નેતા સોનિયા ગાંઘી રાજનીતિમાંથી નિવૃત્ત થવાના છે તેવી અનેક અટકળો મીડિયામાં છવાઈ હતી જો કે હવે પોતે સોનિયા ગાંઘીએ આ મામલે ચુપ્પી તોડીને એક નિવેદન આપ્યું છે જેમાં આ બાબતનો તેમણે સાફ ઈનકાર કરી દીધો છો. […]

ભારતમાં કોરિયન એમ્બેસીએ RRR મૂવીના નાટુ નાટુ ડાન્સ કવર શેર કર્યું,પીએમએ ટ્વીટ કરીને કહી આ વાત

મુંબઈ:RRR ફિલ્મે ઈતિહાસ રચ્યો છે.પ્રખ્યાત નિર્દેશક એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ગીત ‘નાટુ નાટુ’ પણ જબરદસ્ત ધૂમ મચાવી રહ્યું છે.આ ગીતનો ક્રેઝ પ્રેક્ષકોને તેના પર   દીવાના કરી રહ્યો છે.લોકો આ ગીત પર ડાન્સ કરવાનો કોઈ મોકો છોડતા નથી.હાલમાં જ કોરિયા એમ્બેસીના સ્ટાફે આ ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર […]

પીએમ મોદી એ યુપીના લખનૌમાં રોજગાર મેળાને સંબોધિત કર્યો – નવનિયુક્ત સબ ઇન્સ્પેક્ટરોને કહ્યું તમારું કર્તવ્ય સમાજપ્રતિ સંવેદનશીલ બનવાનું છે

પીએમ મોદી એ લખનૌમાં રોજગાર મેળાને સંબોધિત કર્યો સીએમ યોગીએ 9055 નિરીક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું લખનૌઃ- આજે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએરોજગાર મેળાને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 9 હજાર 55 નિરીક્ષકોને નિમણૂક પત્રોનું વિતરણ પણ કર્યું હતું.  આ દરમિયાન આયોજિત કાર્યક્રમને સીએમ યોગી આદિત્યનાથે સંબોધન કર્યું હતું. તે જ […]

સરાકર પીએમ કિસાન યોજનાના 13મા હપ્તાના પૈસા આવતી કાલે ખાતામાં જમા કરશે

પીએમ કિસાન યોજનાના 13મો હપ્તો થશે જમા આવતી કાલે આ પૈસા ખાતામાં જમા કરાવાશે દિલ્હીઃ- દેશની સરકાર ખેડૂતો માટે અનેક લાભ આપે છે ત્યારે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને ચોક્કસ રકમ ખાતામાં જમા કરાવવામાં આવતી હોય છે ત્યારે હવે પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો સરકાર  રિલીઝ કરવા જઈ રહી છે. PM Sri @narendramodi Ji will […]

જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં કાશ્મીરી પંડિત પર આતંકીઓએ કર્યું ફાયરિંગ,આતંકી સંગઠન TRFએ લીધી જવાબદારી   

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર કાશ્મીરી પંડિત પર ગોળીબાર કર્યો છે. આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આ ઘટનાને અંજામ આપ્યો છે.સંજય નામના વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાશ્મીર ઝોન પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓએ સંજય શર્મા નામના લઘુમતી પર ગોળીબાર કર્યો હતો.તે પુલવામા જિલ્લાના અચાનનો રહેવાસી છે.આ ઘટના બની ત્યારે સંજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code