1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે.રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.6 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ પૂર્વ કટરાથી 97 કિલોમીટરના અંતરે આવ્યો હતો.સવારે 5.01 કલાકે ભૂકંપ આવ્યો હતો.લગભગ એક મહિના પહેલા ડોડા અને કિશ્તવાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા 13 ફેબ્રુઆરીએ સિક્કિમ રાજ્યમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર […]

પીએમ મોદી ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધિત કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ દિલ્હીમાં હોટેલ તાજ પેલેસ ખાતે સાંજે 7:40 વાગ્યે ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધિત કરશે. ગ્લોબલ બિઝનેસ સમિટ 2023ની થીમ “Resilience. Influence. Dominance” છે. બે દિવસીય સમિટ 17-18 ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહી છે. ધ ટાઇમ્સ ગ્રુપ દ્વારા દર વર્ષે ગ્લોબલ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવે છે. તે વિચારશીલ નેતાઓ, નીતિ ઘડવૈયાઓ, શિક્ષણવિદો અને કોર્પોરેટ વડાઓને એક સામાન્ય પ્લેટફોર્મ પર એકસાથે […]

આ મંદિરમાં ભક્તોએ કર્યું એટલું દાન કે ગણતરી કરનારાઓ એ પણ લેવો પડ્યો આરામ, નોટની ગણતરી મશીનથી શક્ય પણ સિક્કા ગણવા બન્યા મુશ્કેલ

ભક્તોએ શબરીમાલા મંદિરમાં દીલ ખોલીને કર્યું દાન સિક્કાઓ ગણતા કર્મચારીએ લેવો પડ્યો આરામ શબરીમાલા મંદિર વિશ્વભરમાં જાણીતું છે જે કેરળમાં સબરીમાલા ગામમાં આવેલું  પોતાના કઠોર નિયમોને લઈને પણ ઓળખાય છે. અહીં ઘણા કડક નિયમોનું પાલન કરીને સબરીમાલા મંદિરના દર્શન થાય છે. આ સબરીમાલા મંદિરમાં દર્શન પહેલા કડક નિયમોનું પાલન કરવું પડે છે, જો કે અહી […]

પીએમ મોદીએ દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે મેગા રાષ્ટ્રીય આદિજાતિ મહોત્સવ ‘આદિ મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું હતું.આદિ મહોત્સવ એ આદિવાસી સંસ્કૃતિને રાષ્ટ્રીય ફલક પર પ્રદર્શિત કરવાનો પ્રયાસ છે અને તે આદિવાસી સંસ્કૃતિ, હસ્તકળા, ભોજન, વેપાર અને પરંપરાગત કળાની ભાવનાની ઉજવણી કરે છે. આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ આદિજાતિ સહકારી માર્કેટિંગ વિકાસ સંઘ લિમિટેડ (TRIFED) […]

કુનો પાર્કમાં આવશે વધુ 12 ચિત્તા,ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ થયું રવાના

ભોપાલ:મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ટૂંક સમયમાં ચિત્તાઓની સંખ્યામાં વધારો થવા જઈ રહ્યો છે.આ વખતે આ ચિતાઓને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવશે.17મીએ રાત્રે 8:00 કલાકે દક્ષિણ આફ્રિકાથી વિશેષ વિમાન રવાના થશે અને 18મી ફેબ્રુઆરીએ સવારે 10:00 કલાકે ગ્વાલિયર એરપોર્ટ પર લેન્ડ કરશે. દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવા માટે, વાયુસેનાનું વિશેષ વિમાન C-17 ગ્લોબમાસ્ટર આજે સવારે દક્ષિણ આફ્રિકા માટે […]

પહાડી વિસ્તારમાં દવાઓ સરળતાથી મળી રહે તેવા પ્રયાસ -ઉત્તરાખંડમાં ડ્રોન દ્રારા દવાઓ પહોંચાડવામાં આવી

ઉત્તરાખંડમાં દવા ઓ ડ્રોનથી પહોંચાડાશે પહાડી વિસ્તારમાં  દવાઓ સપ્લાય કરવી બનશે સરળ દહેરાદૂનઃ- ભારત દેશ સતત પ્રગતિ કરતો જઈ રહ્યો છે ટેકનિકલ બાબતો સાથે અનેક ક્ષેત્રને જોડીને કાર્યને વધુ સરળ બનાવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પહાડી વિસ્તાર ગણાતા ઉત્તરાખંડમાં મેડિકલ સેવા સાથે પણ ટેકનોલોજી જોડીને દવાઓ પહોંચાડવી સરળ બનાવી છે ઉત્તરાખંડનો મોટાભાગનો વિસ્તાર પહાડી […]

લાંબા સમય બાદ દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં નથી: કેજરીવાલ

દિલ્હી:રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મીડિયા રિપોર્ટને ટાંકીને કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં નથી. ટ્વિટર પર મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલની તસવીરો શેર કરતા તેણે લખ્યું કે લાંબા સમય બાદ દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સામેલ નથી થયું.દિલ્હીવાસીઓના પ્રયત્નો ધીમે ધીમે પરંતુ ચોક્કસ ફળ આપી રહ્યા છે.દિલ્હીવાસીઓને અભિનંદન.પરંતુ આપણે […]

ભારતીય સિનેમાના જનક એવા દાદા સાહેબ ફાળકેની પુણ્યતિથિ – જાણો તેમના વિશેની કેટલીક ખાસ વાતો

દાદા સાહેબ ફાળકેની આજે પુણયતિથી બોલિવૂજના પિતામહ તરીકે મળેવી છે ઓળખ ફિલ્મ એવોર્ડ તેમના નામે અપાય છે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ  ગણાતા એવા દાદા સાહેબ ફાળકે કોઈની ઓળખના મોહતાઝ નથી, તેઓ દુનિયામાંથી ગયા બાદ પણ આજે સૌ કોઈના દિલમાં રાજ કરે છે આજે 16 ફેબ્નીરુઆરીના રોજ તેમની પુણ્યતિથી છે. જો કે દાદા સાહેબનું ફઇલ્મ જગત  […]

ફ્રી માં જોઈ શકશો 200 ચેનલો,સેટ-ટોપ બોક્સની પણ જરૂર નહીં પડે

સ્માર્ટફોન પછી હવે સ્માર્ટ ટીવીનો યુગ આવી ગયો છે. તમને તે ટીવી પર YouTube, Netflix, Amazon Prime સહિતની ઘણી એપ્સની ઍક્સેસ મળે છે.આ બધા પછી પણ, હજુ પણ મોટી વસ્તી સેટ-ટોપ બોક્સનો ઉપયોગ કરે છે.ફ્રી-ટુ-એર ચેનલો માટે ગ્રાહકોએ સેટ-ટોપ બોક્સ પર પણ પૈસા ખર્ચવા પડે છે. આવનારા સમયમાં આ ચેનલ્સ જોવા માટે તમારે સેટ-ટોપ બોક્સ […]

મેધાલય ચૂંટણીને લઈને બીજેપીની તડામાર તૈયારી – ગૃહમંત્રી શાહ આજે તુરામાં ભરશે હુંકાર, જાહેરસભાને સંબોધશે

મેધાલય ચૂંટણીને લઈને બીજેપીની  તૈયારી ગૃહમંત્રી શાહ આજે તુરામાં ભરશે હુંકાર, જાહેરસભાને સંબોધશે 27 ફેબ્રુઆરીએ યોજાનાર છે ચૂંટણી દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં હાલ ચૂંટણીનો માહોલ જોવા મળે છે ત્રિપુરામાં આજે મતદાન શરુ થયું છે ત્યારે આવનારી 27 ફેબ્રુઆરીના રોજ મેધાલયમાં ચૂંટણી યોજાનાર છે જેને લઈેન દરેક પાર્ટી પોતાના પાસાઓ ફેંકી રહી છે પમ એ બાબત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code