1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

UN માં ભારતે પાકિસ્તાનની બોલતી કરી બંધ – ઘર્માંતરણ અને શીખ-હિંદુ પર થતા હુમલાને લઈને પાકિસ્તાનને આડેહાથ

યુએનમાં ભારતે પારિસ્તાનની બોલતી કરી બંધ ઘર્માંતરણ અને હિન્દુ પર થતા હુમલાનો ઉઠાવ્યો મુદ્દો દિલ્હીઃ- પાકિસ્તાન હંમેશા તેની હરકતોને લઈને ભારત સામે પછળાી છે ત્યારે ફરી એક વખત યુએનમાં ભારતે પાકિસ્તાનની બોલતી બંધ કરી હતી અને શીખ હિન્દુ પર થતા હુમલાો અને ઘર્માંતરણને લઈને પાકિસ્તાનને આડે હાથ લીધુ હતું.ભારતે UNHRCમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા […]

વૈશ્વિક પડકારો સામે મળીને લડશે ભારત-જાપાન-જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી

દિલ્હી:જાપાનના વિદેશમંત્રી યોશિમાસા હયાશીએ શુક્રવારે કહ્યું હતું કે,યુક્રેનમાં રશિયાની આક્રમકતા ઊર્જા અને ખાદ્ય સુરક્ષા સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ઊંડી અસર કરે છે અને તમામ પડકારોનો સામનો કરવા માટે જાપાન ભારત સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહેવા તૈયાર છે. G-7 અધ્યક્ષ તરીકે, જાપાન G-20 અધ્યક્ષ ભારત સાથે ગાઢ સંકલન ઈચ્છે છે. હયાશીએ જણાવ્યું હતું કે પૂર્વ […]

મહિલા દિવસ પહેલા ખાસ ભેંટ -મુંબઈમાં મહિલા કર્મીઓને સશક્ત બનાવવા બે મેટ્રો સ્ટેશનોને તમામ સ્તરે મહિલા કર્મચારીઓ સંચાલિત કરશે

મહિલાઓને મળી ખાસ ભેંટ બે મેટ્રોનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ જ કરશે દિલ્હીઃ-  8 માર્ચના રોજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે કેટલાક રાજ્યોમાં આ દિવસે મહિલાઓને બસની મુસાફરી ફ્રી માં કરાવાની જાહેરાત કરી એછ ત્યારે મહિલાઓને શસક્ત બનાવવા માટે મહિલાઓને ખાસ ભેંટ આપવામાં આવી છે. આ સંદર્ભે મેટ્રોએ મહિલાઓને મોટી ભેટ આપી છે. મેટ્રોએ મહિલાઓને મોટી […]

પેરિસ આવનારા દાયકાઓમાં પણ ભારત સાથે ઊભુ રહેશે – ફ્રાન્સના વિદેશ મંત્રી કેથરિન કોલોના

ફ્રાંસ ભારતની પડખે દાયકાઓ સુધી ઊભુ રહેશે ફ્રાંસના વિદેશ મંત્રીએ ભારત સાથેના સંબંધ પર કહ્યું દિલ્હીઃ- ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે,વિદેશના મંત્રીઓ ભારતની મુલાકાતે આવ્યા છએ ત્યારે અનેક બેઠકો યોજાઈ રહી છે આ સંદર્ભમાં દરેક દેશના વિદેશમંત્રીઓ ભારત સાથેના મજબૂક સંબંધોને લઈને વાત કરી રહ્યા ચએ ત્યારે ફ્રાંસના વિદેશમંત્રી પણ ભારતકની સાથએ હંમેશા […]

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર પાંચ દેશોના વિદેશ મંત્રીઓને મળ્યા

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ફ્રાન્સ, સિંગાપુર, ઓમાન, સ્લોવેનિયા અને માલદીવના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.આ નેતાઓ જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી આવ્યા છે.જયશંકરે ટ્વિટર પર કહ્યું, “ફ્રાન્સના વિદેશ મંત્રી કેથરિન કોલોના સાથે અદ્ભુત મુલાકાત. G20 ના અમારા પ્રમુખપદ માટેના તેમના સમર્થનની પ્રશંસા કરું છું.” તેમણે કહ્યું કે ભારત અને […]

ક્વાડ દેશોનો આતંકવાદને લઈને મોટો નિર્ણય – વર્કિંગ ગ્રુપનું ગઠન કરાયું

ક્વાડ દેશોનો આતંકવાદને લઈને મોટો નિર્ણય  વર્કિંગ ગ્રુપનું ગઠન કરાયું દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન જી 20 દેશોની અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે જેને લઈને વિદેશમંત્રીઓની બેઠકનો દોર શરુ છે ત્યારે આતંકવાદ સામે ક્વાડ દેશઓએ લાલઆંખ કરી છે અને આ માટે વરપ્કિંગ ગૃપનું ગઠન પણ કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ક્વાડ દેશોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને […]

પીએમ મોદી આવતીકાલે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ – પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સાથે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો’ પર બજેટ પછીના વેબિનારને સંબોધિત કરશે

 દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 માર્ચ, 2023 એટલે કે આજરોજ ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ – પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન સાથે લોજિસ્ટિક્સ કાર્યદક્ષતામાં સુધારો’ પર બજેટ પછીના વેબિનારને સંબોધન કરશે. અંદાજપત્રીય જાહેરાતોનાં અમલીકરણ માટે વિચારો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત બજેટ પછીના 12 વેબિનાર્સનો આ એક ભાગ છે. કેન્દ્રીય અંદાજપત્રમાં સાત અગ્રતાઓને અપનાવવામાં આવી છે જે એકબીજાની […]

IPS રશ્મિ શુક્લા સીમા સશસ્ત્ર દળના નવા ડીજી બન્યા

IPS રશ્મિ શુક્લા સશસ્ત્ર દળના નવા ડીજી બન્યા સરકારે જારી કર્યા આદેશ દિલ્હીઃ-  વરિષ્ઠ IPS અધિકારી રશ્મિ શુક્લાને બોર્ડર આર્મ્ડ ફોર્સના નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રશ્મિ શુક્લા મહારાષ્ટ્ર કેડરના 1988 બેચના IPS અધિકારી છે. હાલમાં તેઓ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં એડિશનલ ડીજી તરીકે તૈનાત હતા. ઉલ્લેખનીય છે કે કેબિનેટની નિમણૂક સમિતિએ રશ્મિ […]

કર્ણાટકમાં રેલીને સંબોધતા ગૃહમંત્રી શાહે કોંગ્રેસ પર કર્યો વાર , કહ્યું એવા હાર્યા કે દૂરબીનથી પણ નખી દેખાતા

 રેલીને સંબોધતા ગૃહમંત્રી શાહે કોંગ્રેસ પર કર્યો વાર કહ્યું એવા હાર્યા કે દૂરબીનથી પણ નખી દેખાતા દિલ્હીઃ-  આજ રોજ ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે કર્ણાટકના પ્રવાસે હતા. તેમણે બિદર જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી.આ દરમિયાન તેમણે કહ્યું કે હું આજે કર્ણાટકમાં આવીને ખુશ છું, અને મોટી સંખ્યામાં તમારી હાજરી માટે હું તમારા બધાનો આભાર માનું […]

સોનિયા ગાંધીની તબિયત બગડી,દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

દિલ્હી:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે. તાવની ફરિયાદ બાદ તેને ગુરુવારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સર ગંગારામ હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી ચેસ્ટ મેડિસિન વિભાગના વરિષ્ઠ સલાહકાર ડો. અરૂપ બાસુની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.તેમને તાવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code