1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી અરુણાચલ પ્રદેશની 2 દિવસીય મુલાકાતે- રાજ્યના 37મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં લેશે ભાગ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી અરુણાચલ પ્રદેશની મુલાકાત અરુણાચલ પ્રદેશના 37માં સ્થાપના દિવસે ભાગ લેશે ઈટાનગરઃ- અરુણાચલ પ્રદેશ આજે તેના 37મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આજના આ ખાસ દિવસના પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ કાર્યક્રમમાં ભાગ લેવા બે દિવસીએ અરુણાચલ પ્રદેશની મુલાકાતે પહોચી રહ્યા છે.દ્રૌપદી મુર્મુએ પણ આ બાબતે ટ્વિટર પર ટ્વિટ […]

ડોમેસ્ટિક એરલાયન્સની યાત્રાની આવકમાં સુધારો – કોરોના બાદ ટ્રાફિકમાં 39.7 ટકાનો નોંધાયો વધારો

એઐરલાઈન્સની ઘરેલુ યાત્રામાં ટ્રાફિક કોરોના બાદ જોવા મળી વૃદ્ધી દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના મહામારી બાદ ઘણા દેશઓનું અર્થતંત્ર નબળું પડ્યું હતું જેની અસર થોડી ભારત પર જોવામ ીળ હતી ખાસ કરીને એરલાયન્સ વધુ પ્રભાવિત બની હતી જો કે હવે તેને લઈને સારા સનમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન  અનુસાર, કોરોના પહેલાની તેજી ફરીથી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધિત કરશે.

 પીએમ મોદી આજે વર્ચ્યુઅલ રીતે રોજગાર મેળાને સંબોધિત કરશે વિતેલા વર્ષે રોજગાળ મેળાની કરી હતી શરુઆત દિલ્હીઃ- આજરોજ સોમવારે દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી  વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળાને સંબોધિત કરશે. વડા પ્રધાને ગયા વર્ષે ધનતેરસના અવસર પર કેન્દ્રીય સ્તરે રોજગાર મેળાની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે રોજગાર મેળા થકી  કેન્દ્રીય સ્તરે 10 લાખ નોકરીઓ […]

ગૃહમંત્રી અમિતશાહ આજે નાગાલેન્ડમાં ભરશે હુંકાર – ચૂંટણી સંબંધી રેલીને કરશે સંબોધિત

ગૃમંત્રી શાહ આજે નાદાલેન્ડની મુલાકાતે ચૂંટણી સંબોધિત રેલી સંબોધશે દિલ્હીઃ- દેશના તાજેતરમાં ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યાર બાદ મેઘાલયમાં પણ ચૂંટણીને લઈને બીજેપી કમર કસી રહી છે જેના ભાગ રુપે તાજેતરમાં ગૃહમંત્રી શાહે ચૂંટણી સંબંધિત મુલાકાત કરી હતી ત્યારે હવે બીજેપીનું ફોકસ નાગાલેન્ડ પર જોવા મળે છે આ સંદર્ભે આજે ગૃહમંત્રી શાહ નાગાલેન્ડની મુલાકાત […]

હવે મેટા એ કરી પ્રીમિયમ વેરિફિકેશનની જાહેરાત, જાણો બ્લૂટિક માટે વેબ અને ISO માટે કેટલો ચૂકવવો પડશે ચાર્જ

હવે મેટા એ કરી પ્રીમિયમ વેરિફિકેશન  જાહેરાત બ્લૂટિક માટે ચૂકવવો પડશે ચાર્જ દિલ્હીઃ- ટ્વિટર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે બ્લૂટિકને લઈને તે સતત ચર્ચાનો વિષય હતું છેવટે ભારતમાં પણ બ્લૂટિકનો ચાર્જ વસુલવામાં આવ્યો , જો કે ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકને લઈને સમાચારા સામે આવ્યા છે બ્લુ ટીક વેરિફિકેશન […]

વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે વડાપ્રધાન એન્ટની એલ્બનિઝને મળ્યા – ટ્વિટ કરીને આપી જાણકારી

વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રેલિયા પીએમને મળ્યા  ઓસ્ટ્રેલિયન પીએમની ભારતની નિર્ધારિત યાત્રા પહેલા યોજાઈ બેઠક  દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસના સિડનીમાં સત્તાવાર નિવાસસ્થાન પર મુલાકાત કરી અને તેમને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સંબંધિત તાજેતરના વિકાસની જાણકારી આપી. ઉલ્લેખનીય છે કે  આ બેઠક ઓસ્ટ્રેલિયન પીએમની આગામી મહિને ભારતની નિર્ધારિત […]

CBIએ દારુ કૌભાંડ મામાલે આપ સરકારના નેતા મનીષ સિસોદીયા સામે ફરી સમન્સ જારી કર્યા

દારુ કૌભાંડ મામલે મનીષ સિસોદીયા સામે સમન્સ જારી ફરી સીબીઆઈએ પાઠવ્યા સમન્સ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી કેજરિવાલ સરકારના નેતાઓ વિવાદમાં જોવા મળએ છએ. ત્યારે હવે ફરી એક વખત સીબીઆઈ દ્રારા દિલ્હીના ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને સમન્સ જારી કર્યું છે. ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષ  ઓગસ્ટ દરમિયાન સીબીઆઈએ સિસોદિયા અને અન્ય 14 […]

દ.આફ્રિકાથી 12 ચિત્તા MP ના કુનો નેશનલ પાર્ક પહોંચ્યા –   CM શિવરાજ સિંહે કહ્યું  પર્યાવરણ અને વન્યજીવોની રક્ષા પીએમ મોદીનું વિઝન

દક્ષિણ આફ્રીકાથી 12 ચિત્તા મધ્યપ્રદેશ પહોંચ્યા પીએમ મોદીનું વન્યજીવનું રક્ષ કરવાનું વિઝન- સીએમ ચૌહાણ ભોપાલઃ-  દેશમાં દિવસેને દિવસે ચિત્તાની વસ્તી ઘટી રહી છેે ત્યારે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી તેની વ્સ્તીને વધારવા દક્ષઇણ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા આજે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં પહોંચ્યા છે.આ 12 ચિતાઓમાં સાત નર અને પાંચ માદા છે. મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ […]

શિવભક્તો માટે સારા સમાચાર – કેદારનાથ મંદિરના કપાટ 25 એપ્રિલ ખોલવામાં આવશે

કેદારનાથના કપાટચ 25 એપ્રિલથી ખુલશે ભક્તો ફરી કરી શકશે દર્શન દહેરાદૂનઃ- ભગવાન શિવના ભક્તો માટે જાણીતું કેદારનાથ ધામ વિશઅવભરમાં લોકપ્રિય છે જો કે જૂન મહિના બાદ આ મંદિરના દ્રારા બંધ કરી દેવામાં આવે છએ ત્યારે હવે અપ્રિલ મહિનામાં ભક્તો માટે મંદિરના કપાટ ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે મહાશિવરાત્રીના તહેવાર પર કેદારનાથના દ્વાર ખોલવાની […]

કર્નલ અર્ચના સૂદ હવે બોર્ડર રોડ ટાસ્ક ફોર્સની કમાન સંભાળશે –  આમ કરનાર પ્રથમ મહિલા અધિકારી 

કર્નલ અર્ચના સૂદ હવે બોર્ડર રોડ ટાસ્ક ફોર્સની કમાન સંભાળશે આમ કરનાર  તે પ્રથમ મહિલા અધિકારી  બન્યા દિલ્હીઃ- હવે મહિલાઓ જદરેક ક્ષએત્રમાં આગળ આવી રહી છે દેશની સુરક્ષામાં પ ણમહિલાઓ પોતાનું યોગદાન આપતી જોવા મળે છે મોદી સરકારના અથાગ પ્રય.ત્નોથી દરેક ક્ષેત્રમાં મહિલાઓ કાર્યભાર સંભાળતી થી છે ત્યારે હવે  દેશની રક્ષા માટે મહિલાઓના પદ ભારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code