સચિન તેંડુલકરના 50માં જન્મદિવસે તેમને મળશે ખાસ ભેંટ- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવશે તેમની પ્રતિમા
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સ્થાપિત થશે તેંડુલકર સચિનની પ્રતિમા પોતે સચિન તેંડુલકરે પોતે જ આપી માહિતી દિલ્હીઃ- ક્રિકેટ જગતના બેતાજ બાદશાહ ગણાતા સચિન તેંમના 50મા જન્મ દિવસ પર ખાંસ ભેંટ મળવા જઈ રહી છે. જાણકારી અનુસાર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. મશહુર ક્રિકેટરની નિવૃત્તિના દસ વર્ષ બાદ તેમને આ ખાસ સમ્માન મળવા જઈ […]


