1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ચોમાસામાં વધતો મચ્છરોનો ત્રાસ, જાણો શા માટે મચ્છક કરડે છે તેના પાછળ આ છે કારણ જવાબદાર-

  સોમાસું આવતાની સાથે જ જાણે ઘરોમાં મચ્છર પણ આવી જાય છે ખાસ કરીને જ્યાં ખતરવાળા વિસ્તારો હોય અથવા તો જ્યા વધારે પડતી વસ્તુઓ પડી હોય તેવા વુસ્તારમાં મચ્છર કહેર ફેલાવે છે જો કે કેટલાક લોકો એમ કહેતા હોય છે કે મને તો બો મચ્ચછર કરડે છે,જો કે કોઈને સતત મચ્છર કરડતા હોય તો તેના […]

અમેરિકા દ્રારા 105 જેટલી પ્રાચીન કલાકૃતિઓ દેશને પરત કરવા બદલ પીએમ મોદીએ આભાર માન્યો

  ધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુએસએથી સ્વદેશ પરત ફરતી ભારતના વિવિધ પ્રદેશો અને પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરતી 105 તસ્કરી કરાયેલી પ્રાચીન વસ્તુઓ બાબતે યુએસએનો આભાર માન્યો હતો.વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું છે કે “આનાથી દરેક ભારતીય ખુશ થશે. આ માટે યુએસએનો આભાર. આ અમૂલ્ય કલાકૃતિઓ પુષ્કળ સાંસ્કૃતિક અને […]

દિલ્હીમાં આજે ફરી વરસાદ શરૂ સ્થિતિને જોતા આજે અને કાલે શાળાઓમાં રજા જાહેર

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી અવિરત સરસાદના કારણે યમુના નદીએ જોખમી સ્તર વધાર્યું છે જેના પાણી અનેક વિસ્તારોમાં ઘુસ્યા હોવાથી દી કિનારે રહેતા લોકોને રાહત શિબીરમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે આજે સવારથી ફરી વસરાદ શરુ થઈ ચૂક્યો છે જેને જોતા આગળ સ્થિતિ ખરાબ થવાની શ્કયતાઓ જોવા મળે છે. વરસાદના કારણે દિલ્હીમાં અસરગ્રસ્ત જીલ્લાઓમાં […]

ચોમાસાની સિઝનમાં ખાસ અવોઈડ કરો ચાઈનિઝ , આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે

હવે સોમાસાની સિઝન શરુ થઈ ચૂકી છે આવી સ્થિતિમાં ડોક્ટર્સથી લઈને ઘરના વડિલો બહારનું જંકફૂડ ન ખાવાની સલાહ આપતા હોય છે ત્યારે ખાસ કરીને જો આપણે ચાઈનિઝની વાત કરીએ તો તેમાં વપરાતા સોસ, આજીનો મોટો એટલે કે  MSG જે શરીરને ખતરનાક રીતે નુકશાન પહોંચાડે છે જેથી ચાઈનિઝ ખાવાનું હંમેશ માટે ટાળવું જ જોઈએ.ચોમાસામાં આ પ્રકારનો […]

અમરનાથ યાત્રા પહેલા મોકડ્રિલનું આયોજન કરાયું, સુરક્ષા માં કોઈ કચાસ ન રહે તે માટે પૂર્વ તૈયારીઓ

શ્રીનગર – અમરનાથ યાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અહી આવતા યાત્રીઓની સુરક્ષા પર ખાસ નજર રાખવામાં આવી રહી છે આ વખતે  કડક સુપરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે આ સહીત અમરનાથ યાત્રા 1 લી જુલાઈથી શરુ થવા જઈ રહી છે તેના ભાગ રુપે મોકડ્રિલનું પણ આયોજન કરાયું હતું જેથી કરી સુરક્ષામાં કોઈ કચાસ […]

ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓ 15 કિ.મી લાંબા ટ્રાફિકમાં ફસાયા, અનેક હોટલો પણ ફુલ

હિમાચલ પ્રદેશમાં વરસાદ બન્યો કહેર ફરવા આવેલા પ્રવાસીઓને મજાની બદલે મળી સજા શિમલાઃ-  દેશભરમાં ચોમાસાનું આગમન થી ચીક્યું છે ત્યારે ખાસ કરીને પહાડી વિસ્તાર ઉત્તરાખંડ ,હિમાચલ પ્રેદશમાં મેધરાજાએ એન્ટ્રીની સાથે જ તબાહી ફેલાવી છે હિમાચલ પ્રદેશની જો વાત કરીએ તો અહી ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની છે જેના કારણે કેટલાક માર્ગો અવરોઘિત બન્યા છે.અને રસ્તાઓ […]

વિદેશથી પરત આવતા જ મણિપુર મુદ્દે સક્રિય થયા પીએમ મોદી,ગૃહમંત્રી પાસેથી લીધી સ્થિતિની માહિતી

દિલ્હી :વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે યુએસ અને ઇજિપ્તની રાજકીય મુલાકાતથી પાછા ફર્યા પછી તરત જ કેબિનેટના વરિષ્ઠ સાથીદારો અને અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી.આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને શહેરી બાબતો અને પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી હાજર રહ્યા હતા. પીકે મિશ્રા, વડાપ્રધાનના અગ્ર સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ પણ આ […]

આસામના 20 જીલ્લામાં પુરની સ્થિતિથી 1 લાખથી વધુ લોકો પ્રભાવિત, હવામાન વિભાગે આજે પણ આપ્યું રેડ એલર્ટ

આસામમાં ચોમાસુ બેસે તે પહેલાજ પુરની સ્થિતિ વર્તાઈ 20 જીલ્લાના 1.20 લાખ લોકો સંકટની સ્થિતિમાં દિસપુરઃ-  છેલ્લા કેટલાક દિવસથી દેશના રાજ્ય આસામમાં પુરે તારાજી સર્જી છે,સ્થિતિ એવી છે કે રાજ્યના 20 જીલ્લાઓના 1 લાખ 20 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા વહિવટ તંત્ર પણ પરેશાન બન્યું છે. .જાણકારી પ્રમાણે રાજ્યના […]

PM મોદીની US મુલાકાત ભારતીયો માટે લાવી સારા સમાચાર – બાઈડન વહિવટ તંત્ર H-1B વિઝા પર નવી યોજના રજૂ કરશે

અમેરિકાએ ભારતીયો માટે નવી યોજના રજુ કરી  H-1B વિઝને લઈને ભારતીયોને થશે ફાયદો દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલસ અમેરિકાના પ્રવાસે છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતીયો માટે નવી યોજના રજૂ કરી શકે છે જેના થકી  H-1B વિઝા ઘરાવનારા લોકોને સીધો ફાયદો થશે. આ યોજનાને લઈને લોકોમાં ખુશી જોવા મળી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બાઈડને […]

અમરનાથ જવા માંગતા યાત્રીઓને એડવાન્સ હોટેલ બૂક કરવા પર મળશે 30 ટકાની છૂટ -AJHLA એ કરી જાહેરાત

ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજેસ એસોસિએશનની મોટી જાહેરાત એડવાન્સ હોટલ બૂક કરનારાઓને મોટી રાહત શ્રીનગરઃ- બર્ફાની બાબા અમરનાથની યાત્રા કરવા દેશભરમાંથી દર વર્ષે હજારો ભક્તો આવતા હોય છે ,આ યાત્રીઓને ધ્યાનમાં લેતા કેન્દ્રની સરકાર પમ સતત સુવિધાઓ યાત્રીઓ માટે વિકસાવતી રહેતી હોય છે ત્યારે હવે  ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજેસ એસોસિએશન એ દ્રારા પણ અમરનાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code