1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ઉત્તરાખંડ સરકાર વિદ્યાર્થીઓનો બોજ કરશે હળવો, ‘ભાર વિનાના ભણતર’ પર અપાશે ભાર – મહિનામાં એક દિવસ બેગ ફ્રિ દિવસ રખાશે

ઉત્તરાખંડ સરકારનો નિર્ણય બાળકોને એક દિવસ બેગ ઊંચકવામાંથી અપાશે મૂક્તિ એક દિવસ બેગ ફ્રી દિવસ જાહેર દહેરાદૂનઃ- ભાર વિનાનું ભણતર,,,જો કે આજકાલ બાળકો ભાર સાથે ભણતર કરી રહ્યા છએ,તેઓની સ્કુલ બેગમાં ચોપડાઓ અને નોટનું વજન ખૂબ હોય છે જેથી તેઓના ખંભા પર બેગનો ભાર હોય છે જો કે હવે બાળકોને એક દિવસ ખરેખરમાં ભાર વિનાનું […]

મુંબઈને મળશે 2 નવી વંદે ભારત એક્સપ્રેસની ભેટ,PM મોદી 10 ફેબ્રુઆરીએ કરશે ઉદ્દઘાટન

દિલ્હી:મુંબઈથી ટૂંક સમયમાં જ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવા જઈ રહી છે અને તેમાંથી એક શુક્રવારે સવાર સુધીમાં અહીં પહોંચે તેવી શક્યતા છે, જ્યારે બીજી ટ્રેન 6 ફેબ્રુઆરીએ આવવાની ધારણા છે. રેલવે અધિકારીઓએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ફેબ્રુઆરીએ મુંબઈ-સોલાપુર અને મુંબઈ-શિરડી રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન […]

J&K: પરફ્યુમ બોમ્બ વડે હુમલાનું કાવતરું,સ્પર્શ કરતાં જ થાય છે બ્લાસ્ટ,લશ્કરના આતંકવાદીની ધરપકડ

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના નરવાલમાં 21 જાન્યુઆરીએ બે IED બ્લાસ્ટ થયા હતા.આ હુમલામાં 9 લોકો ઘાયલ થયા હતા.પોલીસે વિસ્ફોટને અંજામ આપનાર આતંકવાદીની ધરપકડ કરી લીધી છે.આ આતંકવાદી પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર-એ-તૈયબાના હેન્ડલરના સંપર્કમાં હતો.એટલું જ નહીં આતંકવાદી પાસે પરફ્યુમ બોમ્બ પણ મળી આવ્યો છે.સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, આ પરફ્યુમને કોઈ સ્પર્શે કે દબાવતા જ તે વિસ્ફોટ થઈ જાય છે.ખાસ […]

કેરળ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય – આત્મસમર્પણ કરનાર માઓવાદીઓને આપશે ઘર

કેરળ સરકારે માઓવાદીઓને આપી ઓફર જો કરશે આત્મસમર્પણ તો આપશે ઘર દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં માઓવાદીનું જોર વધતુ જઈ રહ્યું છે જો સરકાર આ લોકોને આત્મસમર્પણ કરવા પ્રેરિત કરતી હોય છે ત્યારે હવે કેરળ સરકારે પણ માઓવાદીઓને સાચા માર્ગે લાવવા એક મહત્વનું પગલું ભર્યું છે. માઓવાદીઓને આત્મસમર્પણ કરવા અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત […]

ભારતીય ખાદ્ય નિગમ દ્વારા ઈ-ઓક્શનના પ્રથમ દિવસે 8.88 LMT ઘઉંનું વેચાણ થયું

દિલ્હી:ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ 1લી ફેબ્રુઆરી 2023ના રોજ પ્રથમ ઈ-ઓક્શનમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક) હેઠળ વિવિધ માર્ગો દ્વારા સેન્ટ્રલ પૂલ સ્ટોકમાંથી ઘઉંના ઈ-ઓક્શન માટે નિર્ધારિત 25 LMT ઘઉંના સ્ટોકમાંથી 22.0 LMT ઓફર કર્યા હતા.પ્રથમ ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે 1100 બિડર્સ આગળ આવ્યા હતા.22 રાજ્યોમાં હરાજી પ્રથમ દિવસે 8.88 LMT જથ્થાનું વેચાણ થયું હતું. રાજસ્થાનમાં, […]

બજેટ સત્ર દરમિયાન વિપક્ષનો હોબાળો – બપોરે 2 વાગ્યા સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

બજેટ સત્ર દરમિયાન વિપક્ષના હોબાળો   2 વાગ્યા સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત દિલ્હીઃ-  આજે બજેટનો બીજો દિવસ છે.બજેટના બીજે દિવસે સંસદની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. આ પછી સંસદના બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. અગાઉ, સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ સંસદની કાર્યવાહી શરૂ થાય તે […]

રામમંદિરમાં રામલલાના બાળ સ્વરુપને સ્થાપિત કરવા નેપાળથી શાલિગ્રામ શિલા અયોધ્યા આવી પહોંચી- પૂજાવિધી કર્યા બાદ ટ્ર્સ્ટને સોંપાશે

રામ મંદિર માટે નેપાળથી શિલા અયોધ્યા પહોંચી પૂજા વિધી બાદ ટ્રસ્ટને સોંપવામાં આવશે અયોધ્યા- રામ મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે, ખૂબ જ આતુરતાથી આ મંદિર બનવાની રાહ જોવાઈ રહી છે, મંદિરનું કાર્ય મોટાભાગનું પૂર્ણ થવામાં આવ્યું છે આવતા વર્ષે આ મંદિર બનીને તૈયાર થઈ જશે. ત્યારે હવે અયોધ્યાના રામમંદિરમાં રામલાલાના બાળસ્વરુપની સ્થાપના નેપાળથી મંદાવેલ […]

MCD ના મેયરની ચૂંટણી 6 ફેબ્રુઆરીએ યોજાશે,LG વીકે સક્સેનાએ કરી જાહેરાત  

દિલ્હી:રાજધાની દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ મેયરની ચૂંટણી માટે 6 ફેબ્રુઆરીએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) હાઉસનું સત્ર બોલાવવાની મંજૂરી આપી છે.લેફ્ટનન્ટ ગવર્નરના સત્તાવાર નિવાસસ્થાન ‘રાજ નિવાસ’ના અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી.એક અધિકારીના જણાવ્યા અનુસાર, દિલ્હી સરકારે લેફ્ટનન્ટ ગવર્નરને આ તારીખનો પ્રસ્તાવ મૂક્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરે મેયરની ચૂંટણી માટે 6 ફેબ્રુઆરીએ MCD હાઉસનું […]

પીએમ મોદી વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં ભાગ લેશે

દિલ્હી: વડાપ્રધાન મોદી આવતીકાલે વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં ભાગ લેશે.આ સાથે ભક્તોને સંબોધિત પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3જી ફેબ્રુઆરી 2023ના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામના બારપેટા ખાતે કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે આયોજિત વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનમાં ભાગ લેશે. વડાપ્રધાન કૃષ્ણગુરુ સેવાશ્રમના ભક્તોને પણ સંબોધિત કરશે. પરમગુરુ કૃષ્ણગુરુ ઈશ્વરે વર્ષ 1974માં નાસાત્રા, બરપેટા […]

દિલ્હીની હવાની ગુણવત્તામાં સુધારો – ગ્રેપ 2ના પ્રતિબંધો હટાવી લેવાયા

દિલ્હીની હવા સુધરી ગ્રેપ 2 ના પ્રતિબંધો હટાવાયા દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાની ગુણવત્તા નબળી શ્રેણીમાં પહોંચી હતી જેને લઈને ગ્રેપ 2  હેઠળના પ્રતિબંધો લાગૂ કરાયા હતા જો કે હવે રાહતના સમાચાર મળી રહ્યા છએ રાજધાની ની હવાની ગુણવત્તા સુધરતી જોવા મળી છે. હવાની ગુણવત્તા સુધરતાની સાથે જ  દિલ્હી-એનસીઆરમાં તબક્કાવાર  એક્શન પ્લાન  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code