1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

જે વસ્તુઓ નાગરિકોની એકતાની વિરુદ્ધ છે,તેનાથી દૂર રહેવું જોઈએ-રાજસ્થાનમાં બોલ્યા પીએમ મોદી

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ભીલવાડા પહોંચ્યા છે.PM મોદીએ ભીલવાડામાં ગુર્જર સમુદાયના દેવતા દેવનારાયણના 1111મા અવતાર દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.પીએમ મોદીએ ભગવાન દેવનારાયણને અવતાર ગણાવતા કહ્યું કે,દરેક વર્ગને તેમનામાં શ્રદ્ધા છે.તેઓ આજે પણ જાહેર જીવનમાં પરિવારના વડા જેવા છે. પીએમ મોદીએ કહ્યું કે,તેઓ ભગવાન દેવનારાયણના આશીર્વાદ લેવા આવ્યા છે.તેમણે ભગવાન દેવનારાયણના જીવનની […]

ગૃહમંત્રી અમિત શાહે હુબલીની કોલેજમાં સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન, કોલેજના મહોત્સવને સંબોધતા પીએમ મોદીના કર્યા વખાણ

ગૃહમંત્રી અમિત શાહે હુબલીમાં સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન  રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના કર્ણાટક પ્રવાસે છે. તેમણે આજરોજ હુબલીમાં બીવીબી એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે સીએમ બસવરાજ બોમાઈ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર હતા. આ સાથે જદ અમિત શાહ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ […]

મધ્યપ્રદેશના મુરેનામાં મોટી દુર્ઘટના,એરફોર્સનું સુખોઈ-30 અને મિરાજ-2000 ફાઈટર જેટ ક્રેશ

ભોપાલ:મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો.જેમાં વાયુસેનાના બે ફાઈટર જેટ સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ થયા હતા.માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી, જ્યાં અભ્યાસ ચાલી રહ્યો હતો.રક્ષા મંત્રીએ આ ઘટના અંગે […]

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓ શરૂ,26 એપ્રિલે ખુલશે કેદારનાથ ધામના કપાટ

દહેરાદુન:ઉત્તરાખંડમાં ચાર ધામોના દ્વાર ખોલવાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.શ્રી બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિએ ચાર ધામો ખોલવાનો સમય અને દિવસ નક્કી કર્યો છે.મંદિર સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ 22 એપ્રિલે ખુલશે, કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલશે.જે બાદ પ્રશાસન તરફથી […]

જમ્મુ-કાશ્મીરમાં ફરી શરૂ થઈ ભારત જોડો યાત્રા,રાહુલ ગાંધીને મહેબૂબા મુફ્તીનું મળ્યું સમર્થન

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શનિવારે ફરી એકવાર શરૂ થઈ છે.અવંતીપોરાથી શરૂ થયેલી આ યાત્રામાં મહેબૂબા મુફ્તીએ પણ ભાગ લીધો હતો.આ દરમિયાન રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ યાત્રામાં ભાગ લીધો હતો.આ યાત્રા પુલવામા થઈ પંથા ચોક સુધી જશે.કહેવામાં આવી રહ્યું છે કે આજે પ્રિયંકા ગાંધી પણ તેમાં ભાગ લઈ […]

રાજસ્થાનના ભરતપુરમાં બે લોકોથી ભરેલું  સેનાનું હેલિકોપ્ટર ક્રેશ –  ક્રેશ થયા બાદ હેલિકોપ્ટર બળીને ખાખ

ભરતપુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ બે લોકો હતા સવાર જયપુરઃ- રાજસ્થાનના ભરતપુરમાંથી આજરોજ સવારે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે.મળતી વિગત પ્રમાણે ભરતપુર જિલ્લાના ઉચૈન પિંગોરામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ સાથે જ જેવું હોલિકોપ્ટર ક્રેશ થયું તેવી તેમાં ભયાનક આગ લાગી હતી. માહિતી બાદ જિલ્લા પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું છે ગામજનોના […]

જાહેર બજાર વેચાણ યોજના હેઠળ 25 લાખ મેટ્રિક ટન ઘઉંનું વેચાણ 1 ફેબ્રુઆરીથી શરૂ થશે

દિલ્હી:જાહેર બજાર વેચાણ યોજના (ઘરેલુ) હેઠળ 25 લાખ મેટ્રિક ટન ઘઉંનું વેચાણ 1 ફેબ્રુઆરી, 2023થી શરૂ થશે.જેના માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ની પ્રાદેશિક કચેરીઓ દ્વારા ટેન્ડર અપલોડ કરવામાં આવ્યા. ઘઉંનો સ્ટોક ખરીદવા ઇચ્છુક ખરીદદારો એફસીઆઇના ઇ-ઓક્શન સેવા પ્રદાતા “એમ-જંકશન સર્વિસીસ લિમિટેડ” (https://www.valuejunction.in/fci/) સાથે પોતાને જોડે છે અને સ્ટોક માટે બોલી લગાવી શકે છે. આદેશ અનુસાર, કોઈપણ […]

રશિયન વિદેશમંત્રીએ કરી ભારતની પ્રસંશા- કહ્યું અમેરિકા અને યુરોપીયન દેશ કરતા ભારત આગળ છે

રશિયન વિદેશમંત્રીએ કરી ભારતના કર્યા વખાણ  કહ્યું અમેરિકા અને યુરોપીયન દેશ કરતા ભારત આગળ છે દિલ્હીઃ- ભારત દેશ સતત પ્રગતિ કરતો દેશ છે, હવે દરેક મોર્ચે ભારત વિશ્વના દેશો સાથે કદમ મિલાવીને ચાલી રહ્યો છે કેટલીક બાબતોમાં ભારત વિદેશને ટક્કર આપે છે ત્યારે વિશ્વભરમાં ભારત દેશના વખાણ થી રહ્યા છે,કોરોનામાં વેક્સિનની બાબત હોય કે ટિજિટલ […]

દિલ્હીમાં ઠંડીનું જોર વધ્યું – સમગ્ર ઉત્તરભારતમાં આવતીકાલે વરસાદની આગાહી

દિલ્હીમાં ઠંડીનું જોર યથાવત આવતીકાલે ઉત્તરભારતમાં વરસાદની શક્યતાઓ દિલ્હીઃ- દેશભરમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે તયારે રાજધાની દિલ્હીમાં ઠંડીનો કહેર આજથી ફરી વધી રહ્યો છએ હવામાન વિભાગે આજે ભારે ઠંડીની આગાહી કરી છે તો સાથે જ સમગ્ર ઉતત્રભારતમાં આવતી કાલે 29 જાન્યુઆરીના રોજ વરસાદની શક્યતાઓ સેવી છે. હાલ ઉત્તર ભારતમાં ભારે પવન અને વરસાદની શક્યતાઓ […]

પીએમ મોદી આજે રાજસ્થાનની મુલાકાતે – ગુર્જર સમુદાયના વડા ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા અવતાર ઉત્સવનો ભાગ બનશે

પીએમ મોદી આજે રાજસ્થાનની મુલાકાતે ગુર્જર સમાજના એક કાર્યક્રના મુખ્ય મહેમાન બનશે જયપુરઃ- આજના દવિસે રાજ્યની સરકારે દેવનારાયણ જયંતિનો ઉત્છેસવ મનાવી રહી, ભીલવાડાના આસિંદમાં આજે દેવનારાયણની જન્મજયંતિનો મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ દિવસે હવે રાજ્ય સરકારે રજા પણ જાહેર કરી છે ત્યારે આ કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્યમહેમાન બનવાના છે. આ કાર્યક્મ ભીલવાડાના આસિંદમાં કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code