1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

સોશિયલ મીડિયા ફરિયાદોને લઈને કેન્દ્રનો મહત્વનો નિર્ણય- ત્રણ ગ્રીવન્સ એપેલેટ કમિટીને સૂચિત કર્યા

સરકારનો મહત્વનો નિર્ણય સોશિયલ મીડિયાની ફરીયાદને લઈને સરકાર બનશે સખ્ત આ માટે ત્રણ સમિતીને સુચિત કર્યા દિલ્હીઃ- સામાન્ય નાગરીકથી લઈને અનેક મોટા નેતાઓ સુધી દરેક લોલો સોશિયલ મીડિયાઓ સાથે જોડાયેલા છે મોટા બાગના લોકો અનેક પ્લેટ ફઓર્મ પર છે  ખાસ કરીને માહિતી મેળવવી હોય કે કોઈ સમાચાર જાણવા હોય કે મનોરંજન મેળવવા હોય, આ બધું […]

આ 5 શાકભાજી યુરિક એસિડને કંટ્રોલમાં રાખશે,દર્દીઓ જરૂરથી કરો ડાયટમાં સામેલ

બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે શરીરને અનેક બીમારીઓ થવા લાગી છે.ડાયાબિટીસ, કેન્સર, યુરિક એસિડની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે.આવી સ્થિતિમાં, યુરિક એસિડ શરીરમાંથી બહાર નીકળતો કચરો છે, તેની માત્રામાં વધારો થવાથી, સાંધા અને હાડકામાં દુખાવો શરૂ થાય છે.વધતા જતા યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે, તમે તમારી દિનચર્યામાં તંદુરસ્ત આહાર, કસરતનો સમાવેશ કરી […]

‘મને મારું 44 દિવસનું વેતન આપો…’ગણતંત્ર દિવસની પરેડમાં ગેસ્ટ બનેલા ગાર્ડનરે પીએમ મોદીને કરી અપીલ

દિલ્હી:દેશભરમાં ગુરૂવારે ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ખાસ વાત એ છે કે,આ વખતે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અને કર્તવ્ય પથના નિર્માણ કાર્ય સાથે જોડાયેલા શ્રમજીવીઓને પરેડ જોવા માટે સ્પેશિયલ પાસ આપવામાં આવ્યા હતા.તેઓને VVIPને બદલે પ્રથમ હરોળમાં બેસાડવામાં આવ્યા હતા.પીએમ મોદીએ પણ આ શ્રમજીવીઓને શુભેચ્છા પાઠવી હતી.આ કામદારોમાં ગાર્ડનર સુખ નંદન પણ સામેલ હતા. સુખ […]

કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીરના બનિહાલમાં રોકવામાં આવી – સુરક્ષાને લઈને રાહુલ ગાંઘીને વાહનથી બીજા સ્થળે રવાના કરાયા

રાહુલ ગાંધીની ભારત જોડા યાત્રા રોકાઈ જમ્મુ કાશ્મીરમાં યાત્રા અટકાવાઈ સુરક્ષાને લઈને રાહુલને અનંતનાગ રવાના કરાયા દિલ્હીઃ- કોંગ્રેસ દ્રારા ભારત જોડો યાત્રા શરુ કરવામાં આવી હતી જે હવે જમ્મુ કાશ્મીર આવી પહોંચી છએ જો કે કેટલાક સુરક્ષાના કારણો સર રાહુલ ગાંઘીની યાત્રામાં અડચણ આવી છે જેથી આ યાત્રા રોકવામાં આવી છે. જાણકારી અનુસાર આજરોજ શુક્રવારે […]

અનેક વિરોધ બાદ હવે મહારાષ્ટ્રની નગરી મુંબઈના પાર્કમાંથી હટાવાશે ટીપુ સુલતાનનું નામ

મુંબઈ પાર્કમાંથઈ ટીપુ સુપલતાનનું નામ હટાવાશે વિહીપી દ્રારા થયો હતો વિરોધ વિરોધ બાદ નિર્ણય પર લાગી મ્હોર મુંબઈઃ- દેશભરમાં કેટલાક વિસ્તારો ગામ કે રેલ્વે સ્ટેશોના નામ બદલાયા હોય તેવા અનેક કિસ્સા જોવા મળે છે ત્યારે હવે મહારાષ્ટ્રની માયાનગરી મુંબઈમાં એક પાર્કનું નામ ટીપુ સુલતાન હતું જે અનેક લોકોના વિરોધ બાદ હટાવી દેવામાં આવ્યું છે. અસલમ […]

ભક્તો માટે સારા સમાચાર,27 એપ્રિલે ખુલશે બદ્રીનાથ ધામના કપાટ  

ભક્તો માટે સારા સમાચાર બદ્રીનાથ ધામના ખુલશે કપાટ 27 એપ્રિલે ખુલશે કપાટ દહેરાદુન:ગઢવાલ હિમાલયની ઊંચી ટેકરીઓ પર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના કપાટ આ વર્ષે 27 એપ્રિલે ભક્તો માટે ખુલશે. ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગર સ્થિત ટિહરી રાજમહેલમાં વસંત પંચમીના અવસર પર આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં પંચાંગની ગણતરી બાદ વિધિ-વિધાન અનુસાર કપાટ ખોલવાનો શુભ સમય કાઢવામાં આવ્યો […]

ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકની બે દિવસીય મુલાકાતે જશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 અને 28 જાન્યુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે. કર્ણાટક ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહાસચિવ મહેશ તેંગિનકાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે,અમિત શાહ 27 જાન્યુઆરીએ હુબલી પહોંચશે અને બીજા દિવસે તેઓ બે કાર્યક્રમોમાં ભાગ લેશે.તેમણે કહ્યું કે 28 જાન્યુઆરીએ શાહ હુબલી-ધારવાડ અને બેલાગવીની મુલાકાત લેશે અને ભાજપ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો અને રોડ શોમાં […]

પીએમ મોદી આવતી કાલે NCC રેલીને કરશે સંબોધિત – 75 રુપિયાનો સિક્કો સ્મારક સિક્કો બહાર પાડશે

પીએમ મોદી આવતી કાલે NCC રેલીને કરશે સંબોધિત  75 રુપિયાનો સિક્કો સ્મારક સિક્કો બહાર પાડશે દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આવતીકાલે 28 જાન્યુઆરી શનિવારે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક રેલીને સંબોધિત કરશે. ગુરુવારે વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે PM મોદી લગભગ 5:45 વાગ્યે NCC કેડેટ્સને સંબોધિત […]

દેશની પ્રથમ નાક વડે અપાતી કોરોના વિરોધી વેક્સિન લોંચ કરાઈ

નેઝલ વેક્સિનની કિમંતો થઈ નક્કી ખાનગી હોસ્પિટલમાં 800 અને સરકારીમાં 325 રુ. ચૂકવવા પડશે દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં હવે નાક વડે આપવામાં આવતી કોરોનાની વેક્સિનને પણ મંજૂરી મળી ચૂકી છે ત્યારે વિતેલા દિવસને પ્રજાસત્તાક દિવસે આ વેક્સિને લોંચ કરવામાં આવી છે. દેશમાં તેના પ્રકારની પ્રથમ ઇન્ટ્રાનાસલ […]

74મા પ્રજાસત્તાક દિવસે PM મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચી શહીદોને શ્રદ્ધાંજલિ આપી,કર્તવ્યપથ પર કેસરીયા-પીળી બાંધણીની પાઘડીમાં જોવા મળ્યા

  દિલ્હીઃ-  દેશઆજે 74મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે રાજધાનીમાં રાષ્ટ્રપતિ મુર્મુએ ધ્વજ ફરકાવ્યો હતો, ત્યારે દેશની રાજધાનીમાં આજે ઉત્સવનો માહોલ છે.દર વખતે ગણતંત્ર દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ટોપી અથવા પાઘડીમાં જોવા મળે છે. ત્યારે આજની  પરેડ સમારોહમાં ખૂબ જ આકર્ષક પાઘડીમાં પીએમ મોદી જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code