1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ઈરાનમાં 5.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ – 7 લોકોના મોત સહીત 400થી વધુ લોકો

ઈરાનમાં જોરદાર ભૂકંપ 7 લોકોના મોતના સમાચાર 400થી વધુ લોકો ઘાયલ દિલ્હીઃ- ઈરાનમાં ભૂકંપની ઘટના જાણી સામાન્ય બનતી જાય છએ અવાન નવાર અહી ભૂકંપ આવતો હોય છે ત્યારે ફરી એક વખત ઈરાનની ઘરતી ભયાનક રીતે ઘ્રુજી ઉઠી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તર-પશ્ચિમ ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતના ખોયા શહેરમાં શનિવારે રાત્રે આવેલા ભૂકંપને કારણે ભારે વિનાશ સર્જાયો […]

બેંગ્લુરુમાં એરો ઇન્ડિયા શો દરમિયાન આજુબાજુના વિસ્તારમાં તમામ નોનવેજ ની દુકાનો બંધ રખાશે, જાણો કારણ

એરો ઈન્ડિયા શો દરમિયાન નોનવેજની દુકાનો રહેશે બંધ નિયમોનું ઉલન્ઘન કરનાર સામે કાર્યવાહી કરાશે બેંગલુરુઃ-બેંગલુરુમાં એરો ઈન્ડિયા શો 13 થી 17 ફેબ્રુઆરી સુધી યોજાવાનો છે તો તેને ધ્યાનમાં લેતા મ્યુનિસિપલ કોર્પોરેશનેએરો ઈન્ડિયા શોને ધ્યાનમાં રાખીને 30 જાન્યુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી માંસના સ્ટોલ, માંસાહારી હોટલો અને રેસ્ટોરાં બંધ રાખવાનો આદેશ આપ્યો છે. બ્રુહત બેંગલુરુ મહાનગર પાલીકે […]

રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે

દિલ્હી:રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે.કહેવામાં આવી રહ્યું છે કે અમૃત મહોત્સવ અંતર્ગત મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે.તે દર વર્ષે સામાન્ય લોકો માટે ખુલે છે. આ વર્ષે પણ તે 31મી જાન્યુઆરીથી ખુલશે. ટ્યૂલિપ્સ અને ગુલાબની વિવિધ પ્રજાતિઓના ફૂલો જોવા લોકો અહીં આવે છે. રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન પ્રવાસીઓ માટે […]

જે વસ્તુઓ નાગરિકોની એકતાની વિરુદ્ધ છે,તેનાથી દૂર રહેવું જોઈએ-રાજસ્થાનમાં બોલ્યા પીએમ મોદી

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના ભીલવાડા પહોંચ્યા છે.PM મોદીએ ભીલવાડામાં ગુર્જર સમુદાયના દેવતા દેવનારાયણના 1111મા અવતાર દિવસ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.પીએમ મોદીએ ભગવાન દેવનારાયણને અવતાર ગણાવતા કહ્યું કે,દરેક વર્ગને તેમનામાં શ્રદ્ધા છે.તેઓ આજે પણ જાહેર જીવનમાં પરિવારના વડા જેવા છે. પીએમ મોદીએ કહ્યું કે,તેઓ ભગવાન દેવનારાયણના આશીર્વાદ લેવા આવ્યા છે.તેમણે ભગવાન દેવનારાયણના જીવનની […]

ગૃહમંત્રી અમિત શાહે હુબલીની કોલેજમાં સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન, કોલેજના મહોત્સવને સંબોધતા પીએમ મોદીના કર્યા વખાણ

ગૃહમંત્રી અમિત શાહે હુબલીમાં સ્ટેડિયમનું કર્યું ઉદ્ઘાટન  રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના કર્ણાટક પ્રવાસે છે. તેમણે આજરોજ હુબલીમાં બીવીબી એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે સીએમ બસવરાજ બોમાઈ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ હાજર હતા. આ સાથે જદ અમિત શાહ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ […]

મધ્યપ્રદેશના મુરેનામાં મોટી દુર્ઘટના,એરફોર્સનું સુખોઈ-30 અને મિરાજ-2000 ફાઈટર જેટ ક્રેશ

ભોપાલ:મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો.જેમાં વાયુસેનાના બે ફાઈટર જેટ સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ થયા હતા.માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી, જ્યાં અભ્યાસ ચાલી રહ્યો હતો.રક્ષા મંત્રીએ આ ઘટના અંગે […]

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓ શરૂ,26 એપ્રિલે ખુલશે કેદારનાથ ધામના કપાટ

દહેરાદુન:ઉત્તરાખંડમાં ચાર ધામોના દ્વાર ખોલવાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.શ્રી બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિએ ચાર ધામો ખોલવાનો સમય અને દિવસ નક્કી કર્યો છે.મંદિર સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ 22 એપ્રિલે ખુલશે, કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલશે.જે બાદ પ્રશાસન તરફથી […]

જમ્મુ-કાશ્મીરમાં ફરી શરૂ થઈ ભારત જોડો યાત્રા,રાહુલ ગાંધીને મહેબૂબા મુફ્તીનું મળ્યું સમર્થન

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શનિવારે ફરી એકવાર શરૂ થઈ છે.અવંતીપોરાથી શરૂ થયેલી આ યાત્રામાં મહેબૂબા મુફ્તીએ પણ ભાગ લીધો હતો.આ દરમિયાન રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ યાત્રામાં ભાગ લીધો હતો.આ યાત્રા પુલવામા થઈ પંથા ચોક સુધી જશે.કહેવામાં આવી રહ્યું છે કે આજે પ્રિયંકા ગાંધી પણ તેમાં ભાગ લઈ […]

રાજસ્થાનના ભરતપુરમાં બે લોકોથી ભરેલું  સેનાનું હેલિકોપ્ટર ક્રેશ –  ક્રેશ થયા બાદ હેલિકોપ્ટર બળીને ખાખ

ભરતપુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ બે લોકો હતા સવાર જયપુરઃ- રાજસ્થાનના ભરતપુરમાંથી આજરોજ સવારે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે.મળતી વિગત પ્રમાણે ભરતપુર જિલ્લાના ઉચૈન પિંગોરામાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ સાથે જ જેવું હોલિકોપ્ટર ક્રેશ થયું તેવી તેમાં ભયાનક આગ લાગી હતી. માહિતી બાદ જિલ્લા પ્રશાસન ઘટના સ્થળે પહોંચી ગયું છે ગામજનોના […]

જાહેર બજાર વેચાણ યોજના હેઠળ 25 લાખ મેટ્રિક ટન ઘઉંનું વેચાણ 1 ફેબ્રુઆરીથી શરૂ થશે

દિલ્હી:જાહેર બજાર વેચાણ યોજના (ઘરેલુ) હેઠળ 25 લાખ મેટ્રિક ટન ઘઉંનું વેચાણ 1 ફેબ્રુઆરી, 2023થી શરૂ થશે.જેના માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ની પ્રાદેશિક કચેરીઓ દ્વારા ટેન્ડર અપલોડ કરવામાં આવ્યા. ઘઉંનો સ્ટોક ખરીદવા ઇચ્છુક ખરીદદારો એફસીઆઇના ઇ-ઓક્શન સેવા પ્રદાતા “એમ-જંકશન સર્વિસીસ લિમિટેડ” (https://www.valuejunction.in/fci/) સાથે પોતાને જોડે છે અને સ્ટોક માટે બોલી લગાવી શકે છે. આદેશ અનુસાર, કોઈપણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code