1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દરિયાઈ ક્ષેત્રે ભારતની તાકાત થશે બમણી – INS વાગીરને 23 જાન્યુઆરીએ ભારતીય નૌસેનામાં સામેલ કરાશે

દરિયાઈ ક્ષએત્રમાં ભારતની તાકાત થશે બમણી એનઆઈએસ- વાગીર 23 તારીખે નૌસોનામાં સામે લ થશે દિલ્હીઃ- ભારત દેશ પોતાની ત્રણેય સેનામાં વધુને વધુ તાકાતવર બનતો દેશ તરીકે ઊભરી રહ્યો છે આ સાથે જ મહત્વની વાત એ છે કે પીએમ મોદીના આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ અનેક સુરક્ષા યંત્રો અને સાધનો ભારતમાં જ નિર્માણ થઈ રહ્યા છે […]

સ્વિગીએ 380 કર્મચારીઓની છટણીની કરી જાહેરાત -સીઈઓએ કહ્યું આ નિર્ણય લેવો કંપની માટે ખૂબ મુશ્કેલ હતો

સ્વિગીએ 380 કર્મીઓને નોકરીમાંથી કાઢ્યા સીઈઓનું નિવેદન આ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતો દિલ્હીઃ- સ્વિગી ફૂડ ડિલવરી એપ કે જે ભારતમાં ખૂબ જાણીતી છે ,આ એપ દ્રારા અનેક લોકો ઘરબેઠા પોતાનું ફૂડ મંગાવી શકે છે જો કે કંપનીએ હાલમાં કેટલાક કર્મીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે જેને લઈને કંપનીના સીઈઓનું કહેવું છે કે નોકરીમાંથી કાઢવાનો નિર્ણય […]

DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયા પર ફટકાર્યો 30 લાખનો દંડ -પાયલોટનું લાયસન્સ પણ સસ્પેન્ડ

ડિજીસીએ એ એર ઈન્ડિયા પર 30 લાખનો દંડ ફચકાર્યો પાયલોચટનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું દિલ્હીઃ- દેશમાં વિમાન સેવાને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક ફરીયાદો સામે આવી રહી છે, અનેક વખત વિમાનમાં ખઆમી સર્જવાની ઘટના તો વળી પેસેન્જરને લીધા વિના ફ્લાઈટ ટેકઓફ કરી દેવાની ઘટનાઓ પણ જોવા મળી છે ત્યારે હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન […]

દેશના 71 હજાર યુવાનોને નોકરીની ભેંટ – પીએમ મોદીએ યુવાઓને રોજગારમેળામાં નિમણૂક પત્ર આપ્યા

દેશના 71 હજાર યુવાઓને મળી નોકરી રોજગાર મેળામાં પીએમ મોદીએ નિમણૂક પત્ર સોંપ્યા દિલ્હીઃ- દેશની સત્તા પર જ્યારથી પ્રધાનમંત્રી પદ પર નરેન્દ્ર મોદીજી આવ્યા છએ ત્યારેથી દેશના યુવાઓને લઈને અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે આ હેઠળ રોજગાર મેળાઓ પણ યોજાય છે જેમાં મોટા પ્રમાણમાં યુવાઓને નોકરીની તક સાંપડે છએ ત્યારે એજરોજ વડા પ્રધાન નરેન્દ્ર […]

નેટફ્લિક્સના સહ-સ્થાપક રીડ હેસ્ટિંગ્સે CEO પદ પરથી આપ્યું રાજીનામું – અન્ય બે ભાગીદારોને સોંપ્યો કાર્યભાર

નેટફ્લિક્સના સહ-સંસ્થાપકે આપ્યું રાજીમાનુ પોતાના સહકર્મીઓને કાર્યભાર સોંપ્યો દિલ્હીઃ- ખૂબજ જાણીતુ પ્લેફોર્મ નેટફ્લિક્સના સહ-સ્થાપક રીડ હેસ્ટિંગ્સે ગુરુવારે મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઆઓ ના પદ પરથી રાજીનામું આપ્યું છે.હેસ્ટિંગ્સે એક નિવેદનમાં કહ્યું કે તાજેતરમાં અમે કોવિડના પડકારનો પણ સામનો કર્યો હતો. આની અમારા બિઝનેસ પર પણ ઊંડી અસર પડી. તેમણે કહ્યું કે બોર્ડ અને હું […]

PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં રાજ્ય પોલીસ દળો અને અર્ધલશ્કરી સંસ્થાઓના વડાઓની 3દિવસીય કોન્ફોરન્સનો આજથી આરંભ

 આજથી 22 જાન્યુઆરી સુધી દેશની આંતરિક સુરક્ષા પર ચર્ચા   PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં થશે ચર્ચા દિલ્હીઃ- આજથી, તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક દિલ્હીમાં દેશની આંતરિક સુરક્ષા પર વિચારમંથન કરશે. આ કોન્ફરન્સ 20, 21 અને 22  આમ 3 વિસ મધ્ય દિલ્હીના પુસા ખાતે ચાલશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી […]

વાતચીત કરવા બાબતે ભારતે પાકિસ્તાનને આપર્યો જવાબ – કહ્યું ,’પહેલા આતંકવાદ બંધ કરો’

પાકિસ્તાન સાથે વાતચીત કરવા બાબતે ભારતનો જવાબ ભારતે પારકિસ્તાનને કહ્યું પહેલા આતંકવાદ ખતમ કરો દિલ્હી- તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે  ભારત સાથે વાતચીતની વિનંતી કરી હતી એક વખત નહી પરંતુ બે વખત તેમણે આ વાતચીત માટેની વાત કહી હતી. હવે પ્રથમ વખત ભારતના વિદેશ મંત્રાલયે આ અંગે પ્રતિક્રિયા આપી છે. આ બાબતને લઈને વિદેશ […]

 કેરળમાં હવે 18 વર્ષથી વધુ ઉંમરની વિદ્યાર્થીનીઓને 60 દિવસની પ્રસૂતિ રજા આપવાનો આદેશ

કેરળ રાજ્ય વિદ્યાર્થીનીઓની વ્હારે આવ્યું 18 વર્ષથી વધુ ઉંમરની વિદ્યાર્થીનીઓને આપશે 60 દિવસની પ્રસૂતિ રજા  દેશભરમાં ઘણી કંપનીઓ કે સંસ્થામાં મહિલાઓને પ્રસુતિ વખતે 3 મહિનાની કે 6 મહિનાની મેટરનિટી લીવ આપવામાં આવે છે જો કે હવે કેરળ રાજ્યએ ભણતી વિદ્યાર્થીનીઓ માટે પણ કંઈક આવી સુવિધાની જાહેરાત કરી છે જે પ્રમાણે કેરળમાં ઉચ્ચ શિક્ષણ પ્રધાન આર […]

દાવોસમાં ભારતનું ગૌરવ, વર્ષ 2047 સુધીમાં 26 લાખ કરોડનું અર્થતંત્ર બનશે – EY રિપોર્ટ

દાવોસમાં ભારતનું ગૌરવ વધ્યું ઈવાયની રિપોર્ટમાં દેશના અર્થતંત્ર વિશે કહી વાત દિલ્હીઃ- ભારત આરપ્થિક દ્રષ્ટિએ સતત આગળ વધી રહ્યું છે,કોરોના મહામારી બાદ પણ ભારતનું અર્થતંત્ર  તરત પાટા પર ચઢી ગયું હતુ ત્યારે હવે દાવોસમાં ભારતનું ગૌરવ વધ્યું છે. ભારતના અર્થતંત્રને લઈને ઈવાય રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે  વર્ષ 2047 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા 26 […]

બનાના ટી નું સેવન સ્વાસ્થ્યને કરે છે ફાયદો – જાણો કઈ રીતે બને છે આ ટી, અને તેના ગુણો વિશે

કદાચ ઘણા ઓછા લોકો બનાના ટી વિશે જાણતા હશે, જેનું સેવન ઘણાી રીતે સ્વાસ્થ્યને ફાયદો કરે છે.કેળાની ચા અને તેના સ્વાસ્થ્ય લાભ વિશે આજે વાત કરીશું સાથે જ આ ટી કેવી રીતે બને છે તે પણ જાણીએ બનાના ટી શું છે? બનાના ટી એ કેળા અને તજમાંથી બનેલી હેલ્ધી ચા  તરીકે ઓળખાય છે. જેના સ્વાસ્થ્યને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code