હવે સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 32 થઈ – 5 નવા ન્યાયાધીશોને CJI DY ચંદ્રચુડે લેવડાવ્યા શપથ
સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધીને 32 થઈ હાલ પણ 2 પદ છે ખાલી 5 નવા ન્યાયાધીશોને CJI DY ચંદ્રચુડે લેવડાવ્યા શપથ દિલ્હીઃ- દેશની સુપ્રિમમ કોર્ટમાં હવે જ્જોની સંખ્યા વધી ચૂકી છએ જે 32 થઈ ચૂકી છએ,આજરોજને સોમવારના દિવસે સુપ્રીમ કોર્ટનેપાંચ નવા જજ મળ્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે આ નવા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા હતા. […]


