1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

રશિયન વિદેશમંત્રીએ કરી ભારતની પ્રસંશા- કહ્યું અમેરિકા અને યુરોપીયન દેશ કરતા ભારત આગળ છે

રશિયન વિદેશમંત્રીએ કરી ભારતના કર્યા વખાણ  કહ્યું અમેરિકા અને યુરોપીયન દેશ કરતા ભારત આગળ છે દિલ્હીઃ- ભારત દેશ સતત પ્રગતિ કરતો દેશ છે, હવે દરેક મોર્ચે ભારત વિશ્વના દેશો સાથે કદમ મિલાવીને ચાલી રહ્યો છે કેટલીક બાબતોમાં ભારત વિદેશને ટક્કર આપે છે ત્યારે વિશ્વભરમાં ભારત દેશના વખાણ થી રહ્યા છે,કોરોનામાં વેક્સિનની બાબત હોય કે ટિજિટલ […]

દિલ્હીમાં ઠંડીનું જોર વધ્યું – સમગ્ર ઉત્તરભારતમાં આવતીકાલે વરસાદની આગાહી

દિલ્હીમાં ઠંડીનું જોર યથાવત આવતીકાલે ઉત્તરભારતમાં વરસાદની શક્યતાઓ દિલ્હીઃ- દેશભરમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે તયારે રાજધાની દિલ્હીમાં ઠંડીનો કહેર આજથી ફરી વધી રહ્યો છએ હવામાન વિભાગે આજે ભારે ઠંડીની આગાહી કરી છે તો સાથે જ સમગ્ર ઉતત્રભારતમાં આવતી કાલે 29 જાન્યુઆરીના રોજ વરસાદની શક્યતાઓ સેવી છે. હાલ ઉત્તર ભારતમાં ભારે પવન અને વરસાદની શક્યતાઓ […]

પીએમ મોદી આજે રાજસ્થાનની મુલાકાતે – ગુર્જર સમુદાયના વડા ભગવાન શ્રી દેવનારાયણજીના 1111મા અવતાર ઉત્સવનો ભાગ બનશે

પીએમ મોદી આજે રાજસ્થાનની મુલાકાતે ગુર્જર સમાજના એક કાર્યક્રના મુખ્ય મહેમાન બનશે જયપુરઃ- આજના દવિસે રાજ્યની સરકારે દેવનારાયણ જયંતિનો ઉત્છેસવ મનાવી રહી, ભીલવાડાના આસિંદમાં આજે દેવનારાયણની જન્મજયંતિનો મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ દિવસે હવે રાજ્ય સરકારે રજા પણ જાહેર કરી છે ત્યારે આ કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્યમહેમાન બનવાના છે. આ કાર્યક્મ ભીલવાડાના આસિંદમાં કરવામાં […]

સોશિયલ મીડિયા ફરિયાદોને લઈને કેન્દ્રનો મહત્વનો નિર્ણય- ત્રણ ગ્રીવન્સ એપેલેટ કમિટીને સૂચિત કર્યા

સરકારનો મહત્વનો નિર્ણય સોશિયલ મીડિયાની ફરીયાદને લઈને સરકાર બનશે સખ્ત આ માટે ત્રણ સમિતીને સુચિત કર્યા દિલ્હીઃ- સામાન્ય નાગરીકથી લઈને અનેક મોટા નેતાઓ સુધી દરેક લોલો સોશિયલ મીડિયાઓ સાથે જોડાયેલા છે મોટા બાગના લોકો અનેક પ્લેટ ફઓર્મ પર છે  ખાસ કરીને માહિતી મેળવવી હોય કે કોઈ સમાચાર જાણવા હોય કે મનોરંજન મેળવવા હોય, આ બધું […]

આ 5 શાકભાજી યુરિક એસિડને કંટ્રોલમાં રાખશે,દર્દીઓ જરૂરથી કરો ડાયટમાં સામેલ

બદલાતી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે શરીરને અનેક બીમારીઓ થવા લાગી છે.ડાયાબિટીસ, કેન્સર, યુરિક એસિડની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે.આવી સ્થિતિમાં, યુરિક એસિડ શરીરમાંથી બહાર નીકળતો કચરો છે, તેની માત્રામાં વધારો થવાથી, સાંધા અને હાડકામાં દુખાવો શરૂ થાય છે.વધતા જતા યુરિક એસિડને નિયંત્રિત કરવા માટે, તમે તમારી દિનચર્યામાં તંદુરસ્ત આહાર, કસરતનો સમાવેશ કરી […]

‘મને મારું 44 દિવસનું વેતન આપો…’ગણતંત્ર દિવસની પરેડમાં ગેસ્ટ બનેલા ગાર્ડનરે પીએમ મોદીને કરી અપીલ

દિલ્હી:દેશભરમાં ગુરૂવારે ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ખાસ વાત એ છે કે,આ વખતે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અને કર્તવ્ય પથના નિર્માણ કાર્ય સાથે જોડાયેલા શ્રમજીવીઓને પરેડ જોવા માટે સ્પેશિયલ પાસ આપવામાં આવ્યા હતા.તેઓને VVIPને બદલે પ્રથમ હરોળમાં બેસાડવામાં આવ્યા હતા.પીએમ મોદીએ પણ આ શ્રમજીવીઓને શુભેચ્છા પાઠવી હતી.આ કામદારોમાં ગાર્ડનર સુખ નંદન પણ સામેલ હતા. સુખ […]

કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીરના બનિહાલમાં રોકવામાં આવી – સુરક્ષાને લઈને રાહુલ ગાંઘીને વાહનથી બીજા સ્થળે રવાના કરાયા

રાહુલ ગાંધીની ભારત જોડા યાત્રા રોકાઈ જમ્મુ કાશ્મીરમાં યાત્રા અટકાવાઈ સુરક્ષાને લઈને રાહુલને અનંતનાગ રવાના કરાયા દિલ્હીઃ- કોંગ્રેસ દ્રારા ભારત જોડો યાત્રા શરુ કરવામાં આવી હતી જે હવે જમ્મુ કાશ્મીર આવી પહોંચી છએ જો કે કેટલાક સુરક્ષાના કારણો સર રાહુલ ગાંઘીની યાત્રામાં અડચણ આવી છે જેથી આ યાત્રા રોકવામાં આવી છે. જાણકારી અનુસાર આજરોજ શુક્રવારે […]

અનેક વિરોધ બાદ હવે મહારાષ્ટ્રની નગરી મુંબઈના પાર્કમાંથી હટાવાશે ટીપુ સુલતાનનું નામ

મુંબઈ પાર્કમાંથઈ ટીપુ સુપલતાનનું નામ હટાવાશે વિહીપી દ્રારા થયો હતો વિરોધ વિરોધ બાદ નિર્ણય પર લાગી મ્હોર મુંબઈઃ- દેશભરમાં કેટલાક વિસ્તારો ગામ કે રેલ્વે સ્ટેશોના નામ બદલાયા હોય તેવા અનેક કિસ્સા જોવા મળે છે ત્યારે હવે મહારાષ્ટ્રની માયાનગરી મુંબઈમાં એક પાર્કનું નામ ટીપુ સુલતાન હતું જે અનેક લોકોના વિરોધ બાદ હટાવી દેવામાં આવ્યું છે. અસલમ […]

ભક્તો માટે સારા સમાચાર,27 એપ્રિલે ખુલશે બદ્રીનાથ ધામના કપાટ  

ભક્તો માટે સારા સમાચાર બદ્રીનાથ ધામના ખુલશે કપાટ 27 એપ્રિલે ખુલશે કપાટ દહેરાદુન:ગઢવાલ હિમાલયની ઊંચી ટેકરીઓ પર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ બદ્રીનાથ ધામના કપાટ આ વર્ષે 27 એપ્રિલે ભક્તો માટે ખુલશે. ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગર સ્થિત ટિહરી રાજમહેલમાં વસંત પંચમીના અવસર પર આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં પંચાંગની ગણતરી બાદ વિધિ-વિધાન અનુસાર કપાટ ખોલવાનો શુભ સમય કાઢવામાં આવ્યો […]

ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકની બે દિવસીય મુલાકાતે જશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 અને 28 જાન્યુઆરીએ કર્ણાટકની મુલાકાત લેશે. કર્ણાટક ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહાસચિવ મહેશ તેંગિનકાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે,અમિત શાહ 27 જાન્યુઆરીએ હુબલી પહોંચશે અને બીજા દિવસે તેઓ બે કાર્યક્રમોમાં ભાગ લેશે.તેમણે કહ્યું કે 28 જાન્યુઆરીએ શાહ હુબલી-ધારવાડ અને બેલાગવીની મુલાકાત લેશે અને ભાજપ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો અને રોડ શોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code