1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદી આવતી કાલે NCC રેલીને કરશે સંબોધિત – 75 રુપિયાનો સિક્કો સ્મારક સિક્કો બહાર પાડશે

પીએમ મોદી આવતી કાલે NCC રેલીને કરશે સંબોધિત  75 રુપિયાનો સિક્કો સ્મારક સિક્કો બહાર પાડશે દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આવતીકાલે 28 જાન્યુઆરી શનિવારે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે એનસીસીની વાર્ષિક રેલીને સંબોધિત કરશે. ગુરુવારે વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે PM મોદી લગભગ 5:45 વાગ્યે NCC કેડેટ્સને સંબોધિત […]

દેશની પ્રથમ નાક વડે અપાતી કોરોના વિરોધી વેક્સિન લોંચ કરાઈ

નેઝલ વેક્સિનની કિમંતો થઈ નક્કી ખાનગી હોસ્પિટલમાં 800 અને સરકારીમાં 325 રુ. ચૂકવવા પડશે દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં હવે નાક વડે આપવામાં આવતી કોરોનાની વેક્સિનને પણ મંજૂરી મળી ચૂકી છે ત્યારે વિતેલા દિવસને પ્રજાસત્તાક દિવસે આ વેક્સિને લોંચ કરવામાં આવી છે. દેશમાં તેના પ્રકારની પ્રથમ ઇન્ટ્રાનાસલ […]

74મા પ્રજાસત્તાક દિવસે PM મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચી શહીદોને શ્રદ્ધાંજલિ આપી,કર્તવ્યપથ પર કેસરીયા-પીળી બાંધણીની પાઘડીમાં જોવા મળ્યા

  દિલ્હીઃ-  દેશઆજે 74મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે રાજધાનીમાં રાષ્ટ્રપતિ મુર્મુએ ધ્વજ ફરકાવ્યો હતો, ત્યારે દેશની રાજધાનીમાં આજે ઉત્સવનો માહોલ છે.દર વખતે ગણતંત્ર દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ટોપી અથવા પાઘડીમાં જોવા મળે છે. ત્યારે આજની  પરેડ સમારોહમાં ખૂબ જ આકર્ષક પાઘડીમાં પીએમ મોદી જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે […]

જાણો શરીરમાં શા માટે વિટામીન ડી જરુરી છે,કયો ખોરાક લેવાથી ઉણપ થાય છે દૂર,

વિટામીન ડી સૂર્ય પ્રકાશમાંથી ભરુપ મળે છે આ સિવાય ડેરિ પ્રોડક્ટમાંથી વિટામીન ડી મેળવી શકાય છે આપણા શરીરના ગંભીર દુખાવાની ફરિયાદ કરતી હતી. તેમને યુરિક એસિડથી લઈને આર્થરાઈટિસ સુધીની દવા આપવામાં આવે છે પરંતુ દુખાવો ઓછો  નથી થતો કારણ કે શરીરમાં  વિટામિન ડીનું સ્તર 3 હોવાનથી આવું થાય છે.એટલે શરીરમાં વિટામીન ડીનું હોવું જરુરી બને […]

કિચન ટિપ્સઃ- શું તમે શિંગદાણાનું શાક ખાઘુ છે જો નહી તો હવે આ રીતે બનાવીને કરો ટ્રાય, ખાવામાં હશે ટેસ્ટી

સાહિન મુલતાનીઃ- ઘણી વખત આપણા ઘરમાં શાકભાજી હોતા નથી ત્યારે દરેક ગૃહિણીઓને ચિંતા સતાવે છે કે ખાવામાં શું બનાવવું ચ્યાકે આજે આખા મોરા શિંદગાણાનું શાક બનાવાની રીત લઈને આવ્યા છીએ  સામગ્રી 1 કપ  – શીંગ દાણામોરા ( પાણીમાં 10 મિનિટ બાફી લો) 2 નંગ – ડુંગળી જીણી સમારેલી 1 ચમચી – જીરું સ્વાદ પ્રમાણે – […]

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત – સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની બાજ નજર

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસને લઈને સુરક્ષા વધારાઈ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષાદળોની ખાસ નજર દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં આવતી કાલને લઈને સમગ્ર તૈયારીઓ કરવામાં આવી ચૂકી છએ ત્યારે ગણતંત્ર દિવસના પર્વને લઈને ઠેર ઠેર સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેની નજર રાખી રહી છે. આ સાથે જ દિલ્હીના માર્કેટોમાં […]

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ અમેરિકાના તેમના સમકક્ષ સાથે 31 જાન્યુઆરીએ કરશે મુલાકાત , ICETને લઈને થશે વાતચીત

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ અમેરિકાના તેમના સમકક્ષને મળશે 31 જાન્યુઆરીએ બન્ને નેતાઓ કરશે મુલાકાત આ  દરમિયાન ICETને લઈને થશે વાતચીત દિલ્હીઃ-રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ મહિનાના અંતમાં અમેરિકા સાથે એક નવી સફરની શરુઆત કરવા જઈ રહ્યા છે. 31 જાન્યુઆરીના રોજ તેઓ પોતાના સમકક્ષ  જૈક સુલિવન સાથે ઈનિશીએટીવ ઓન ક્રિટિકલ એન્ડ ઈમર્જિંગ ટેક્નોલોજી (ICET)ને […]

ICC એ ODIનું રેન્કિંગ જારી કર્યું – નંબર 1 બોલર સિરાઝ, તો ટોપ 10મા શુભમન ગિલનું સ્થાન

આઈસીસીએ ઓડીઆઈનું રેન્કિંગ જારી કર્યું મોહમ્મદ સિરાઝ બેસ્ટ બોલર દિલ્હીઃ-આઈસીસીઆઈ  એ વન ડે રેન્કિગ જારી કર્યું છે. જેમાં મોહમ્મદ સિરાઝ વિશ્વમાં નંબર વન બોલર તરીકે ઊભરી આવ્યો છે. સિરાઝે શ્રીલંકા અને ન્યુઝિલેન્ડ સામે શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું જેને લઈને રેન્કંગમાં તેણે બાજી મારી છે. આ સહીત મોહમ્મદ શમી અને શુભમન ગિલનું પ્રદર્શન પણ સારુ જોવા […]

પીએમ મોદી અને મિશ્રના રાષ્ટ્રપતિ વચ્ચે થઈ વાતચીત – સંરક્ષણ ક્ષેત્રમાં બન્ને દેશો સાથે કામ કરશે

પીએમ મોદી અને મિશ્રના રાષ્ટ્રપતિ વચ્ચે થઈ વાતચીત  સંરક્ષણ ક્ષેત્રમાં બન્ને દેશો સાથે કામ કરશે દિલ્હીઃ- આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશ્રના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી,  મિશ્રના રાષ્ટ્રપતિ અબ્દેલસ ફતહ અલ સીસી અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે ખાસ બેઠક યોજી હતી. દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં આ બેઠક યોજવામાં આવી હતી. જેમાં પીએમ મોદીએ કહ્યું કે  આતંકવાદ માનતાવાદ […]

શ્રીજગન્નાથ યાત્રા પર બીજી ભારત ગૌરવ ટ્રેનને કેન્દ્રીય મંત્રીએ ફ્લેગઓફ કરી રવાના કરી

શ્રીજગન્નાથ યાત્રા પર બીજી ભારત ગૌરવ ટ્રેન રવાના કેન્દ્રીય મંત્રીએ લીલીઝંડી દેખાડી દિલ્હીઃ-  બીજી ભારત ગોરવ ટ્રેનને આજરોજ બૂધવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે  ફ્લેગઓફ કરી હતી,શ્રી જગન્નાથ યાત્રા પર  આ ટ્રેનમાં અંદાજે 500 યાત્રીઓ સવાર હતા આ સહીત કૃષ્ણારેડ્ડી અને ઘ્રમેન્દ્ર પ્રધાને દિલ્હીના સફરરજંગ રેલ્વે સ્ટેશનથી  લીલીઝંડી બતાવીને આ ટ્રેનને જગન્નાથ યાત્રા માટે રવાના કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code