1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે

દિલ્હી:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદન અનુસાર, સંબોધન સાંજે 7 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયો (એઆઈઆર) ના તમામ રાષ્ટ્રીય નેટવર્ક્સ અને તમામ દૂરદર્શન ચેનલો પર હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે. તે જ સમયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ હશે જ્યારે કેન્દ્રીય કાયદા અને ન્યાય […]

એ.કે. એંટનીના પુત્રએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું,જાણો શું છે કારણ

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી વચ્ચે રાજકીય ગરમાવો વચ્ચે દક્ષિણ ભારતના કેરળમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એંટનીના પુત્ર અનિલ કે એંટનીએ કોંગ્રેસ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અનિલ કે એંટનીના ટ્વિટ બાદ કોંગ્રેસે તેમને ઘેર્યા હતા.અનિલ એન્ટોનીએ હવે કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા પરથી […]

ભારતીય સેના દુશ્મનોની ચાલ પર કરશે વાર – સેના ખરીદશે સૈનિકો માટે જેટપેક સૂટ

ભારતીય સેના સૈનિકો માટે ખરીદશે જેટ પેક દુશ્મનો પર સેનાનો જબલ વાર દિલ્હીઃ- કેન્દ્રની સરકાર દેશની ત્રણેય સેનાઓને વધુને વધુ મજબૂત બનાવાની દિશામાં કામ કરી રહી છે ત્યારે હવે સેના માટે જેટપેક ખરીદીને લઈને પણ સમાચાર આવી રહ્યા છે જે પ્રમાણે  ભારતીય સેના વધુ તાકાતવર અને દુશ્મનોના જવાબ પર આકરા પ્રહાર કરવામાં વધુ સફળ બનશે. […]

વર્ષ 2023 મા જ શરુ થશે સ્વદેશી 5G-4G ટેક્નોલોજી – 2024થી સમગ્ર વિશ્વને દુનિયાભરને કરાશે ઓફર

વર્ષ 2023મા શરુ થશે સ્વદેશી 4જ5 – 5જી ટેકનોલોજી એ ટેક્નોલોજી 2024થી સમગ્ર વિશ્વને ઓફર કરાશે દિલ્હીઃ-  દેશભરમાં 4જી અને 5જી ટેકનોલોજીની આતપરતાથછી રાહ જોવાઈ રહી છે આ સ્વદેશી ટેકનોલોજી વિકસતાની સાથે જ ભારત ટેકનિકલ બાબતમાં વિશ્વ સાથે કદમ મિલાવશે, ત્યારે હવે આ બાબતને લઈને ટેલિકોમ પ્રધાન અશ્વિનીએ માહિતી આપી છે તેમણે કહ્યું કે  ભારતમાં વિકસિત […]

કેન્દ્રીય મંત્રીએ મેડ ઈન ઈન્ડિયા મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ‘BharOS’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ

દિલ્હી: કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રેલ્વે, સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે આઈઆઈટી મદ્રાસ દ્વારા વિકસિત ભારતમાં બનેલી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ‘BharOS’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. પ્રધાને કહ્યું કે,દેશના ગરીબ લોકો મજબૂત, સ્વદેશી, ભરોસાપાત્ર અને આત્મનિર્ભર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય લાભાર્થી બનશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર સરકારી […]

રાજધાની દિલ્હીમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.8 નોંધાઈ

દિલ્હીમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા દિલ્હીમાં અનેક વખત આવા આંચકાઓ આવી ચૂક્યા છે દિલ્હીઃ- દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ સતત બની રહી છે ,જમ્મુ કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ સતત આચંકાઓ આવી રહ્યા છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં પણ અનેક વખત ભૂકંપના  સામાન્ય આચંકાઓ અનુભવાયા છે ત્યારે આજરોજ ફરી એક વખત દિલ્હીની ઘરા […]

21 તોપોની સલામીમાં ગર્જશે સ્વદેશી ભારતીય ફિલ્ડ ગન,બ્રિટિશ જમાનાની તોપ હટાવાશે

પરંપરાગત રીતે, પ્રજાસત્તાક દિવસ પર 21 તોપોની સલામી જે તોપથી આપવામાં આવી હતી, તે હવે નહીં રહે.પહેલા ગણતંત્ર દિવસથી લઈને ગયા વર્ષ સુધી બ્રિટિશ જમાનાના 25 પાઉન્ડર આર્ટિલરીમાંથી 21 તોપોની સલામી આપવામાં આવતી હતી.હવે આ સમયથી તે ભારતમાં બનેલી 105 mm ઇન્ડિયન ફિલ્ડ ગનની હશે. ચીફ ઓફ સ્ટાફ દિલ્હી એરિયા મેજર જનરલ ભવનીશ કુમારે કહ્યું […]

ચંદિગઢની જીલ્લા કોર્ટમાં બોમ્મ હોવાની મળી સૂચના – બોમ્બ સ્ક્વોડ સહીત પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ચંદિગઢની જીલ્લા કોર્ટમાં બોમ્બ હોવાની સૂચના પોલીસ ઘટના સ્થળે પોહચી સમગ્ર પરિસર ખાલી કરાવાયું ચંદિગઢઃ- 26 મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને 2 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સતત આતંકીઓ પોતાની નજર રાખઈ રહ્યા છએ જમ્મુ કાશ્મીર સહીત પંજાબમાં આતંકીઓની નાપાક હરકત સતત ,સામે આવતી હોય છે ત્યારે ચંદિગઢની જીલ્લા […]

આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં બનશે ખાસ રેકોર્ડ,જાણો શું છે તૈયારી

દિલ્હી:સીમા સુરક્ષા દળની દેશની પ્રથમ ઊંટ સવારી મહિલા ટુકડી આગામી પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રથમ વખત પુરૂષ ઊંટ ટુકડી સાથે રાજપથ પરેડમાં ભાગ લેશે.આ BSF મહિલા ઊંટ ટુકડીને રાજસ્થાન ફ્રન્ટિયર અને બિકાનેર સેક્ટરના ટ્રેનિંગ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી છે.આ વિશ્વની પ્રથમ મહિલા ઊંટ સવારી ટુકડી છે. મહિલા ઊંટ સવાર ટુકડીની ડ્રેસ ડિઝાઇન પણ અદ્ભુત અને […]

કેરળમાં નોરોવાયરસના કેસ આવ્યા સામે,જાણો આ વાયરસ વિશે

તિરુવનન્તપુરમ:દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.કોઈપણ રાજ્યમાં સંક્રમણના કેસોમાં ખાસ વધારો થયો નથી, પરંતુ આ દરમિયાન નોરોવાયરસે દસ્તક આપી દીધી છે. કેરળના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના એર્નાકુલમ જિલ્લામાં આ વાયરસના લગભગ 19 કેસ નોંધાયા છે.આ મામલો સામે આવ્યા બાદ કેરળ સરકાર પણ એલર્ટ મોડ પર છે અને નોરોવાયરસની રોકથામ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code