1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

ક્રિસમસ પહેલા સીએમ યોગીની સૂચના,જાણો શું આપી સુચના

લખનઉ:સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના અધિકારીઓ સાથે કોરોના વાયરસ, કાયદો અને વ્યવસ્થા, વિકાસ કાર્યો, સીએમ હેલ્પલાઈન અને આઈજીઆરએસમાં મળેલી ફરિયાદોના નિરાકરણ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.આ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે નાતાલના તહેવાર વિશે પણ ચર્ચા કરી હતી. સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે,રાજ્યમાં ક્રિસમસનું આયોજન સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કરવામાં આવે.આ સાથે અધિકારીઓએ ધર્મ […]

કેન્દ્ર દ્રારા લેવાયેલા પગલા બાદ હવે દિલ્હી એરપોર્ટ પર યાત્રીઓની ભીડ નિયંત્રણમાં – 10 જ મિનિટમાં એન્ટ્રી

દિલ્હી એરપોર્ટ પર સ્થિતિ કાબૂમાં સરકાર દ્રારા લેવાયેલા પગલા બાદ હવે જલ્દી મળી રહી છે એન્ટ્રી દિલ્હીઃ- ક્રિસમસની રજાઓ અને 31 જેવા તહેવારોને લઈને ફ્લાઈટના યાત્રીઓની સંખ્યામાં વધારો થયો હતો ત્યારે બાદ દિલ્હગી ઈન્ટનેશનલ એરપોર્ટ પર યાત્રીઓની ભીડ જોવા મળી જેને લઈને યાત્રીઓને 3 કલાક પહેલા બોલવવામાં આવતા હતો જો કે આ મામલે સરકારે મહત્વના […]

રાહુલ ગાંઘીની ભારત જોડો યાત્રા દિલ્હી આવી પહોંચી –  કહ્યું ‘નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું’

ભારત જોડો યાત્રા દિલ્હીમાં આવી કહ્યુ ‘નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું’ દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે ત્યારે હવે આ યાત્રા દેશની રાજધાની દિલ્હી આવી પહોંચી છે. રાહુલ ગાંધી પોતે આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. ભારત જોડો યાત્રાના દિલ્હી પગપાળા પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે હું નફરતના […]

80 કરોડ લોકોને આવતા એક વર્ષ સુધી મફત રાશન મળતું રહેશે,કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

દિલ્હી:કેન્દ્ર સરકારે શુક્રવારે ગરીબોને મફત અનાજ આપવા અંગે કેબિનેટમાં મોટો નિર્ણય લીધો હતો. કેબિનેટની બેઠક વિશે માહિતી આપતાં કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે,સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના 80 કરોડ લોકોને એક વર્ષ માટે મફત રાશન લંબાવ્યું છે. તેનાથી કેન્દ્ર સરકાર પર 2 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ગરીબોને […]

આજથી મુંબઈ એરપોર્ટ પર કશે યાત્રીઓનો કોરોના ટેસ્ટ – કોરોનાના ડર વચ્ચે લેવાયો નિર્ણય

  કોરોનાના વધતા કહેર વચ્ચે લેવાયો નિર્ણય બઈ એરપોર્ટ પર આજથી કોરોના ટેસ્ટ શરું મુંબઈઃ- દેશભરમાં ફરી કોરોનાને લઈને મહત્વના નિર્ણયો લેવાઈ રહ્ય ાછે ચીનમાં વધતા કોરોનાના કહેરને જોતા હવે ભારત સરકાર પણ સતર્ક બની છે, ચીનમાં કોરોનાએ તબાહી મચાવી છે એવી સ્થિતિમાં ભારત સરાકેર કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવાની સૂચના ોપણ ાપી છે ત્યારે હવે […]

સિક્કિમમાં મોટો અકસ્માત,ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક,16 જવાનોના થયા મોત

સિક્કિમમાં મોટો અકસ્માત ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક  16 જવાનોના થયા મોત ગંગટોક:સિક્કિમમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે.અહીં શુક્રવારે એક બસ ઊંડી ખીણમાં પડી જતાં 16 સેનાના જવાનોના મોત થયા હતા.સ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ છે.ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.આ અકસ્માત ઉત્તર સિક્કિમના લાચેનથી 15 કિમી દૂર જેમા વિસ્તારમાં […]

સરકારે દિલ્હીમાં શિયાળુ વેકેશનની કરી જાહેરાત,સરકારી શાળાઓ 1 થી 15 જાન્યુઆરી સુધી બંધ રહેશે

દિલ્હી:આ દિવસોમાં ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે.ત્યારે દિલ્હી સરકારે શિયાળુ વેકેશનની જાહેરાત કરી છે. તેથી શિક્ષણ નિયામક દ્વારા આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે શિયાળુ વેકેશન હેઠળ દિલ્હીની તમામ સરકારી શાળાઓ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી, 2023 સુધી બંધ રહેશે.અને ધોરણ 9 થી 12 ના વર્ગો માટે 2 […]

આફ્રિકાથી વધુ 14 ચિત્તા ભારત લાવવામાં આવશે,નામિબિયા સરકાર સાથે કર્યો કરાર

આફ્રિકાથી વધુ 14 ચિત્તા ભારત લાવવામાં આવશે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ આપી માહિતી  નામિબિયા સરકાર સાથે કર્યો કરાર દિલ્હી:ટૂંક સમયમાં આફ્રિકાથી વધુ 12 થી 14 ચિતા ભારતમાં લાવવામાં આવશે.કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્યસભામાં આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આફ્રિકાથી 12 થી 14 ચિત્તા ભારતમાં લાવવામાં આવશે.આ […]

જમ્મુ-કાશ્મીર:કુપવાડા અને બડગામમાંથી હિઝબુલ આતંકવાદીઓના 5 મદદગારોની ધરપકડ

શ્રીનગર:જમ્મુ અને કાશ્મીર પોલીસે સુરક્ષા દળો સાથે મળીને એક ઓપરેશનને અંજામ આપ્યું છે અને  હિઝબુલ મુજાહિદ્દીન (HM)ના 5 મદદગારોની ધરપકડ કરી છે.ખીણના કુપવાડાના ક્રાલપોરા વિસ્તારમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.ધરપકડ કરાયેલા આરોપીઓએ ન માત્ર આતંકવાદીઓને આશ્રય આપ્યો હતો, પરંતુ તેમને હથિયારો અને દારૂગોળાના રૂપમાં લોજિસ્ટિક્સ પણ પૂરા પાડ્યા હતા. વાસ્તવમાં, સેનાને નક્કર સ્ત્રોતોથી આ […]

કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક,મનસુખ માંડવિયા આજે રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે

વિશ્વમાં કોરોનાના વધતા કેસો કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક માંડવિયા રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે કરશે બેઠક દિલ્હી:વિશ્વના કેટલાક ભાગોમાં કોવિડ-19ના વધતા કેસોને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે એટલે કે આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે.માંડવિયાએ ગુરુવારે રાજ્યસભામાં ભારતની તૈયારીઓ અંગે સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. તેમણે કહ્યું કે,અમે સ્થિતિ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code