1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

વિશ્વમાં સતાવતા કોરોનાના ડર વચ્ચે દેશમાં ઓમિક્રોન સબવેરિયન્ટ BF.7 ના ત્રણ કેસ 

કોરોનાનો વધતો જતો ડર ઓમિક્રોન સબવેરિયન્ટ BF.7 ના નોંધાયો 3 કેસ સરકાર પણ કોરોનાને લઈને બની સતર્ક   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે જો કે ભારતની સ્થતિ તો નિયંત્રણમાં છે છે જો ચીનમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે ભારત સરકાર પણ એલર્ટ બની છે.ત્યારે હવે આજે બોલાવવામાં આવેલી બેઠકમાં કોરોનાને લઈને સતર્ક રહેવા […]

પાકિસ્તાનનું ષડયંત્ર નિષ્ફળ, BSFએ પંજાબ બોર્ડર પર ડ્રોન તોડી પાડ્યું

પાકિસ્તાનું ષડયંત્ર નિષ્ફળ BSFએ પંજાબ બોર્ડર પર ડ્રોન તોડી પાડ્યું અમૃતસરમાં ડાઓકે પોલીસ ચોકી પાસેની ઘટના  ચંડીગઢ:બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદ દ્વારા પંજાબમાં પ્રવેશતા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે.એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે,ડ્રોન પાકિસ્તાની સરહદમાં પડી ગયું હતું.અધિકારીના જણાવ્યા અનુસાર, BSF જવાનોએ મંગળવારે રાત્રે 7.20 વાગ્યે એક […]

કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જારી કરી

કોરોના વાયરસને લઈને સરકાર બની સતર્ક દેશમાં માસ્ક,ટેસ્ટીંગ અને બુસ્ટર ડોઝ ફરજીયાત કેન્દ્ર સરકારે જાહેર કરી નવી એડવાઈઝરી   દિલ્હી:ચીન-અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક બની છે.કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જારી કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ.વીકે પૉલે […]

કોરોનાને લઈને કેન્દ્ર સતર્ક – પોઝિટિવ કેસની થશે જીનોમ સિક્વન્સિંગ, દિલ્હી એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગનો આદેશ

કોરોનાને લઈને કેન્દ્ર સતર્ક પોઝિટિવ કેસની થશે જીનોમ સિક્વન્સિંગ દિલ્હી એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગનો આદેશ દિલ્હીઃ- વિશ્વભરમાં ફરી એક વખત કોરોનાનો ખતરો મંડળાઈ રહ્યો છે ત્યારે ચીનની સ્થિતિ હાલ એવી છે કે અહી કોરોનાના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે.આવી સ્થિતિમાં આજે તાત્કાલિક બેઠક બોલાવામાં આવી હતી ,આ સાથએ જ હવે ભારત સરકાર પણ સતર્કતાના […]

ખાંડની નિકાસ મામલે ખેડૂતોને રાહત – ડિસેમ્બરના અંત સુધીમાં 1.5 મિલિયન ટન ખાંડ થઈ શકે છે નિકાસ

ડિસેમ્બર અતંમાં ખાંડની નિકાસ વધશે ખાંડની સિઝન ઘણી સારી રહેવાની ધારણા  દિલ્હી- ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે હવે જે ખેડૂતોએ ખેતી કતરીકે શેરડી કરી છે તેમને ઘણી રાહાત થઈ શકે છે કારણ કે ખઆંડની નિકાસ વધવાની ઘારણાઓ સેવાઈ રહી છે. ખાંડની નિકાસની દ્રષ્ટિએ ભારત માટે વર્તમાન ખાંડની સિઝન ઘણી સારી રહેવાની ધારણા છે.જાણકારી […]

વર્લ્ડ હેરિટેજ સાઈટની કામચલાઉ યાદીમાં દેશના ત્રણ સ્થળોનો સમાવેશ

ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું મોઢેરાના સૂર્ય મંદિર અને વડનગરને વર્લ્ડ હેરિટેજમાં મળ્યું સ્થાન ત્રિપુરાના ઉનાકોટીના રોક-કટ શિલ્પોનો પણ સમાવેશ અમદાવાદ:યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન) વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં ભારતના ત્રણ નવા સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.તેમાં મોઢેરા ખાતેનું ઐતિહાસિક સૂર્ય મંદિર, ગુજરાતના વડનગર શહેર અને ત્રિપુરામાં ઉનાકોટી પર્વતમાળામાં […]

જાન્યુઆરીમાં દાવોસમાં યોજાનારી વિશ્વ આર્થિક મંચની બેઠકમાં સીએમ યોગી પણ થશે સામેલ

સીએમ યોગી વિશઅવ આર્થિ મંચની બેઠકનો ભાગ બનશે પીએમ મોદી સહીતના 100 ભારતીયો બેઠકમાં ભાગ લેશે દિલ્હીઃ- જાન્યુઆરી મહિનામાં દાવાોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠક યોજાનાર છે.આ બેઠકમાં ઉત્તરપ્રદેશના સીએમ  યોગી આદિત્યનાથ, અશ્વિની વૈષ્ણવ, સીએમ બોમાઈ અને સ્મૃતિ ઈરાની સહિત 100 થી વધુ ભારતીયો આવતા મહિને દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ભાગ લેશે. યોગી […]

વિશ્વભરમાં કોરોનાના કેસ વધતા ભારત સરકાર એલર્ટ,આરોગ્ય મંત્રી આજે કરશે સમીક્ષા બેઠક

વિશ્વભરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ કોરોનાના કેસ વધતા ભારત સરકાર એલર્ટ આરોગ્ય મંત્રી આજે કરશે સમીક્ષા બેઠક દિલ્હી:ચીનમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.અન્ય ઘણા દેશોમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે.આ દરમિયાન કેન્દ્ર સરકારે પણ દેશમાં તકેદારી વધારી છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા બુધવારે મહામારીની સ્થિતિની સમીક્ષા કરશે. વિશ્વના ઘણા મોટા દેશોમાં કોરોનાના […]

ઉત્તરભારતમાં ગાઢ ઘુમ્મસ અને ઠંડીને લઈને રેડ એલર્ટ જાહેર – ટ્રેન અને વિમાન સેવા પ્રભાવિત

ઉત્તરભારતમાં છવાયું ઘુમ્મસ કેટલીક ફ્લાઈટ ડા.યવર્ટ કરાઈ ટ્રેન સેવા પર પડી અસર દિલ્હીઃ- દેશભરમાં શિયાળાની મોસમ શરુ થઈ ચૂકી છે ત્યારે ઉત્તરભારતમાં શીતલહેર અને છંડીનું પ્રમાણ વધતાની સાથે જ ગાઢ ઘધુમ્મસ છવાયેલું જોવા મળે છે.ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીને  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે  ઉત્પ્રતરદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિતના ઘણા […]

ભારતીય સેનામાં સામેલ થશે આ Missile,ચીન બોર્ડર પર થશે તૈનાત

દિલ્હી:ભારતીય સેના પ્રથમ વખત વ્યૂહાત્મક કામગીરી માટે બેલેસ્ટિક મિસાઇલોને સામેલ કરી રહી છે. ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ LAC પર પ્રલય બેલિસ્ટિક મિસાઈલ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય સેનાના આ નિર્ણયથી ચીની સેનામાં ભયનો માહોલ સર્જાશે. કારણ કે પ્રલય મિસાઈલ 150 થી 500 કિલોમીટરની રેન્જમાં ચીની સેનાના કોઈપણ લક્ષ્યને ખરાબ રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code