1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

‘લટકે-ઝટકે’ સ્મૃતિ ઈરાની પર નિવેદન બદલ કોંગ્રેસ નેતા અજય રાય સામે કેસ દાખલ,મહિલા પંચે પણ સમન્સ પાઠવ્યું

લખનઉ:ઉત્તર પ્રદેશના કોંગ્રેસના નેતા અજય રાયની મુશ્કેલીઓ વધી રહી છે.અજય રાય તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને લઈને લટકે-ઝટકે વાળા નિવેદનને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે.જ્યારે ભારતીય જનતા પાર્ટી હુમલાખોર છે, ત્યારે આ અંગે અજય રાય સામે પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ અજય રાયને સમન્સ પાઠવ્યું છે અને ત્યાં […]

સંસદનું શિયાળું સત્ર નક્કી કરેલા સમય 29 ડિસેમ્બર કરતા પહેલા જ થશે પૂર્ણ – શુક્રવારના રોજ સત્રનું થઈ શકે છે સમાપન

સંસદનું શિયાળું સત્ર વહેલુ પૂર્ણ થશે 29 ડિસેમ્બરાન બદલે 23સે પૂર્ણ  થવાની પુરી સંભાવના દિલ્હીઃ- હાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે જો કે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સત્ર નક્કી કરેલા સમય કરતા પહેલા પૂર્મ થવા જઈ રહ્યું છે.જાણકારી અનુસાર સંસદના બંને ગૃહોમાં ચાલી રહેલા હંગામાની સ્થિતિ વચ્ચે વચ્ચે આ માહિતી સામે આવી […]

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ દિલ્હીમાં વિદેશ મંત્રી જયશંકરને મળ્યા,આ મુદ્દાઓ પર કરી ચર્ચા  

દિલ્હી:ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ આજે 20 ડિસેમ્બરે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળ્યા હતા.બંને વચ્ચે ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને વૈશ્વિક વ્યૂહાત્મક વિકાસ અંગે ચર્ચા થઈ હતી.સુંદર પિચાઈ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. પિચાઈએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી અને ખુશી વ્યક્ત કરી હતી કે તમારા નેતૃત્વમાં ટેકનિકલ પરિવર્તનની ઝડપી […]

ચીન સાથે તણાવની સ્થિતિ વચ્ચે ભારતીયો દ્રારા ચીનના ઉત્પાદનનો અને એપ્લિકેશનનો બહિષ્કાર કરવાનું વધ્યું પ્રમાણ

ચીન સાથેના તણાવ ભારતીયો દ્રારા ચીનના ઉત્પાદનનોનો બહિષ્કાર 58 ટકા ભારતના લોકોએ કર્કયો બહિષ્કાર દિલ્હીઃ- છેલ્લા કેટલાક વર્ષથી ચીન અને ભારતના સંબંધોમાં તણાવની સ્થિતિ જોવા મળે છે ત્યારે ડિસેમ્બર મહિનામાં પણ અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રમાં ચીન અને ભારતના સેનિકો સાથે અથડામણ સર્જાય હતી.ત્યાર બાદ જો કે ભારતના લોકોએ ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો છે. દેશમાં ચાઈનીઝ […]

ચીનને વધુ એક ઝટકો હવે વિદેશની કંપનીઓ માટે ભારત બની રહ્યું છે આકર્ષણ – Appleનું મનપસંદ ઉત્પાદન કેન્દ્ર પણ ભારત

હવે ભારત પર એપલનો વધતો વિશ્વાસ ભારત નિર્માણ માટે મનપસંદ કેન્દ્ર બન્યું  દિલ્હીઃ- કેન્દ્રમાં જ્યારથી પીએમ મોદીની સરકાર બની છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંધો સુધરતા જોવા મળા રહ્યા છે. આ જ શ્રેણીમાં અનેક ઉત્દાન કરતી મોટી કંપનીઓ પણ ભારતક પર વિશઅવાસ કરી રહી છે અને ભારત પણ આ કંપનીઓને પોતાના દેશમાં આમંત્રીત કરી રહી […]

દિલ્હી-યુપીથી બિહાર સુધી ગાઢ ધુમ્મસ છવાયુ,ઉત્તર ભારતમાં શીતલહેર એલર્ટ

દિલ્હી:ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી અને ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સુધી દિલ્હી, યુપી, બિહાર, પંજાબમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબમાં આજે (મંગળવાર) 20 ડિસેમ્બરે સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી છે.હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ગાઢ ધુમ્મસ માટે રેડ એલર્ટ જાહેર […]

સરકારી ટ્વિટર અકાઉન્ટમાં ગ્રે વેરિફાઈડ ટિક – PM મોદી સહિત વિશ્વના નેતાઓના અકાઉન્ટસના માર્ક બદલાયા

સરકારી લોકોના ટ્વિટર એકાઉન્ટનું માર્ક બદલાયું  પીએમ મોદી સહીતના નેતાઓમાં એકાઉન્ટમાં ગ્રે માર્ક દિલ્હીઃ- ટ્વિટરની માલિકી જ્યારથી ટેસ્લાના સીઈઓ એલન સમ્કે સંભાળી છે ત્યારેથી ટચ્વિટરમાં બ્લુમાર્કને લઈને અનેક વિવાદ ચાલ્યો, આ સહીત ટ્વિટર અનેક રીતે ચર્ચામાં આવ્યું જો કે અને મથામણ બાદ હવે છેવટે ટ્વિટરે સરકારી ખાતાઓમાં ગ્રે ટીક લાગુ કરી દીઘુ છે.જો કે હજી […]

ડીવાય ચંદ્રચુડ CJI બન્યા પછી SCની અદભૂત ગતિ,29 દિવસમાં 6,844 કેસનો નિકાલ કર્યો

દિલ્હી:ડીવાય ચંદ્રચુડે 9 નવેમ્બરે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.આ પછી સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 6,844 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.તેમણે કાર્યભાર સંભાળ્યા બાદ જ સુનાવણી ઝડપી કરવાનો મેસેજ આપ્યો હતો.CJIએ પોતે આનો હવાલો સંભાળ્યો હતો અને બાકીની બેન્ચોની સુનાવણી ટૂંક સમયમાં કરવાની વાત કરી હતી.તેની અસર એક મહિનામાં જ જોવા મળી હતી. તેમણે […]

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર,ત્રણ આતંકીઓનો ઠાર

આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર મુંઝ માર્ગ વિસ્તારમાં ચાલી રહ્યું છે એન્કાઉન્ટર શ્રીનગર:જમ્મુ કાશ્મીર એક એવો વિસ્તાર છે કે જ્યાં સતત આતંકીઓની નજર રહેતી હોય છે.અવારનવાર આતંકીઓ દ્વારા ઘુસણખોરી અને એનકાઉન્ટર કરવામાં આવતું હોય છે ત્યારે ફરી એકવાર  જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે.એન્કાઉન્ટરમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. […]

ભારતની કોરોના રસીકરણમાં નવી સિદ્ધી – વેક્સિનેશનનો આકંડો હવે 200 કરોડને પાર

વેક્સિનેશનનો આકંડો 200 કરોડને પાર ભારતે વધુ સિદ્ધી હાંસલ કરી દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા 3 વર્ષ જેટલા સમયગાળાથી કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો છે ત્યારે ત્યારે કોરોના વિરોધી વેક્સિનને  મહત્વનો ભાગ ભજવો છે,થોડાૈ જ સમયમાં ભારતે વેક્સિન બાબતે ઊચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લીધુ હતું ભારત સિવાયના દેશઓને વેક્સિન આપવામાં પમ દેશ આગળ હતો ત્યારે હવે વેક્સિનેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code