ભારત-અમેરિકાએ આતંકવાદનો સામનો કરવાની રીતો પર ચર્ચા કરી
દિલ્હી:ભારત અને અમેરિકાએ આતંકવાદીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરવાની ક્ષમતાને ખલેલ પહોંચાડવાના પગલાં અંગે ચર્ચા કરી હતી.બંનેએ તમામ દેશોને તેમની ધરતીનો આતંકવાદી હુમલા માટે ઉપયોગ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક બદલી ન શકાય તેવા પગલાં લેવા વિનંતી કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ યુએન દ્વારા નિયુક્ત કરાયેલા આતંકવાદી સંગઠનો અને અલ-કાયદા, ISIS/Daesh, […]