1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

નોટબંધી અંગેના સરકારના નિર્ણયને સુપ્રિમ કોર્ટ સાચો ગણાવ્યો – 58 જેટલી અરજીઓ પર સુનાવણીમાં સરકારની તરફેણમાં ચૂકાદો

નોટબંધી અંગે સુપ્રિમકોર્ટનો નિર્ણય કહ્યું સરકારનો નિર્ણય સાચો હતો દિલ્હીઃ- આજે સુપ્રિમકોર્ટે નોટબંધીને લઈને પોતાનો ચૂકાદો આપ્યો છે આ ચૂકાદો સરકારની તરફેણમાં આવ્યો છે તેમણે નોટબંધી મામલે લેવાયેલા સરસારના નિર્ણયને સાચો ગણાવ્યો છે.ઉલ્લેખનીય છએ કે  કેન્દ્ર સરકારે 2016માં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાનો જે નિર્ણય લીધો હતો તેને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે […]

કફ સિરપના વિવાદ બાદ હવે  ઉત્તરપ્રદેશ એલર્ટ – તમામ જગ્યાએથી સેમ્પલની કરાશે તપાસ, સતત નજર રાખવાની સૂચના અપાઈ

ઉત્તરપ્રદેશ કફ સિરપને લઈને એલર્ટ સેમ્પલની કરાશે તપાસ લખનૌઃ- ભારતની કફ સિપરને લઈને વિદેશમાં અનેક સવાલો ઉઠ્યા છે, ઉઝબેકિસ્તાનમાં આ સિપરથી 18 બાળકોના મોત બાદ વિવાદ વકર્યો છે ત્યારે ભારતની મેરિયન બાયોટેક ફાર્માએ તેનું પ્રોડક્શન પણ બંધ કરી દીધું છે. આ સાથે જ આ મામલે સરકાર તપાસ કરી રહી છે. ત્યારે હવે  ભારતમાં નિર્મિત કફ સિરપ […]

ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો ખરાબ છત્તાં એકબીજા પર પરમાણુ હુમલો નહી કરે આ બાબતે થઈ સમજૂતી

ભઆરત પારકિસ્તાન વચ્ચે થઈ સમજૂકતી એક બીજા પર નહી કરે પરમાણું હુમલો દિલ્હીઃ- ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય સારા સંબંઝધો રહ્યા નથી,કારણ કે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતો દેશ છે જેને લઈને વિશઅવભરમાં તેની નિંદા થી રહી છે ત્યારે ભારત પમ પાકિસ્તાનનો સખ્ત વિરોધી છે જો કે બન્ને દેશઓ વચ્ચે વિરોધાભાસ હોવા છંત્તા અને સંબંધો સારા […]

સૂર્યનગરી એક્સપ્રેસ રાજસ્થાનના પાલીમાં પાટા પરથી ઉતરી પડી – 10 થી વધુ લોકો ઘાયલ

સુર્યનગરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી પડી રાજસ્થાનના પાલીમાં બની ઘટના જો કે જાનહાની ટળી, 10થી વધુ લોકો ઘાયલ તાજેતરમાં પાચા પરથી ટ્રેનના ડબ્બાખરી પડવાની ઘટનાઓ ઘણી સામે આવી રહી છે ત્યારે હવે  બાંદ્રાથી જોધપુર જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસ સોમવારે સવારે રાજસ્થાનના પાલીમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટના રાજસ્થાનના પાલીમાં આજે સવારે 3.27 વાગ્યે […]

દિલ્હી:નવા વર્ષના બીજા દિવસે ઠંડી અને ધુમ્મસથી રાહત નહીં,જાણો આજના હવામાનની સ્થિતિ

દિલ્હી: નવા વર્ષના બીજા દિવસે ઠંડી અને ધુમ્મસથી રાહત મળી નથી.પહાડો પર હિમવર્ષા ચાલુ છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ફરી તાપમાનનો પારો ગગડવા લાગ્યો છે.દિલ્હીમાં વર્ષના પ્રથમ દિવસે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે પણ આ આસપાસ તાપમાન નોંધાઈ શકે છે. ગત સપ્તાહના અંતિમ દિવસોમાં ઠંડીમાં થોડી રાહત જોવા મળી હતી.જોકે […]

ટાટાના ભૂતપૂર્વ ડિરેક્ટર આરકે કૃષ્ણકુમારનું નિધન – રતન ટાટાએ દુઃખ વ્યક્ત કર્યું

ટાટા સન્સના ભૂતપૂર્વ ડિરેક્ટર આરકે કૃષ્ણકુમારનું નિધન 84 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ દિલ્હી – ટાટા ગ્રૂપના ટાયકૂન અને ટાટા સન્સના ભૂતપૂર્વ ડિરેક્ટર આરકે કૃષ્ણકુમારનું વિતેલા દિવસને રવિવારે હૃદયરોગના હુમલાથી 84 વર્ષની વયે  મુંબઈમાં નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે કૃષ્ણકુમાર રતન ટાટાના વિશ્વાસુ સહાયકોમાંના એક ગણાતા હતા. તેમના નિધન પર બોલતા રતન ટાટાએ શોક […]

મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ  

મેઘાલયમાં ભૂકંપના આંચકા 3.2ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાન નહીં    શિલોંગ:નવા વર્ષમાં દેશમાં અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.1 જાન્યુઆરીએ, રાત્રે 11:28 વાગ્યે, મેઘાલયના નોંગપોહમાં રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નોંગપોહમાં જમીનથી 10 કિમી દૂર હતું.અત્યાર સુધી ભૂકંપથી કોઈ મોટું નુકસાન થયું નથી. નેશનલ […]

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ટાર્ગેટ કિલીંગની ઘટના – 4 નાગરિકોના મોત, 6 થી વધુ લોકો ઈજાગ્રસ્ચ

રાજૌરીમાં આતંકી હુમલાની ઘટના ફાયરિંગમાં 4 નાગરિકોના થયા મોત અનેક લોકો ઘાયલ થયાની માહિતી શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા જાણે સામાન્ય બાબત બનતી જઈ રહી છે,આ સાથે જ ફાયરિંગની ઘટનાઓ પણ અહી અવારનવાર બનતી હોય છે ત્યારે વિતેલી રાતે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરના રાજૌરી સ્થિત ડાંગરી ગામમાં […]

પીએમ મોદી 3જી જાન્યુઆરીએ 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને સંબોધન કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3જી જાન્યુઆરી, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (ISC)ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરશે. આ વર્ષની ISCની ફોકલ થીમ “મહિલા સશક્તિકરણ સાથે ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” છે. તે ટકાઉ વિકાસ, મહિલા સશક્તિકરણ અને તેને હાંસલ કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકાના મુદ્દાઓ પર ચર્ચાનું સાક્ષી બનશે. સહભાગીઓ મહિલાઓને STEM (વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ગણિત) શિક્ષણ, સંશોધનમાં સમાન ઍક્સેસ પ્રદાન કરવાના […]

વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી-NCRમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ,ગાઈડલાઈન જારી

દિલ્હી:રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણને લઈને કેન્દ્ર સરકાર ઘણી સતર્ક છે. રવિવાર થી દિલ્હી-NCRમાં ઉદ્યોગો અને વ્યાપારી વિસ્તારોમાં કોલસાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ સાથે ગેરકાયદે ઈંધણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને આજથી ઔદ્યોગિક ક્ષેત્ર, સ્થાનિક અને પરચુરણ એપ્લિકેશનમાં કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની સૂચનાઓ જારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code