1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

નવા વર્ષની ઉજવણીને લઈને શિમલા મનાલીમાં પ્રવાસીઓનો જમાવડો

શિમલા મનાલીમાં પ્રવાસીઓની ભારે ભીડ જામી અટલ ટનલમાંથી છેલ્લા 48 કલાકમાં હજારો પ્રવાસીઓ થયા પસાર શિમસાઃ- તાજેતરમાં ક્રિસમસની ઉજવણી થઈ છે ત્યારે ક્રિસમસની રજાઓનો લાભ લેવા ઠેર ઠેરથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં શિમલા અને મનાલી આવી રહ્યા છે,અહી નવા વર્ષની  ઉજવણીને લઈને પ્રવાસીઓની ભારે ભીડ જોવામ ળી છે, હોટલો ફૂલ છે તો રસ્તાઓ પર ગાડીઓની લાંબીલાઈનો […]

કોરોનાને લઈને કર્ણાટક રાજ્ય બન્યું સતર્ક-  ન્યુયરની ઉજવણીને લઈને ગાઈડલાઈન રજૂ કરી, માસ્ક  પહેરવું ફરજિયાત

કોરોનાને લઈને અનેક રાજ્ય સતર્ક કર્ણાટકે ગાઈડલાઈન રજૂ કરી બેંગલુરુઃ- ચીનમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે ત્યારે દિવસ દરમિયાન અહીં કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છએ આવી સ્થિતિ ભારત પણ સતર્ક બન્યું છે,એરપોર્ટ પર લોકોનું ફરી પરિક્ષણ કરવામાં આવી રહ્યું છએ સાથે જ મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે […]

મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો કર્યો વધારો,આવતીકાલથી લાગુ થશે

દિલ્હી:સામાન્ય લોકો પર ફરી એકવાર મોંધવારીનો માર પડ્યો છે.મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.મંગળવારથી મધર ડેરીનું દૂધ 2 રૂપિયા મોંઘુ થશે.મધર ડેરીએ કહ્યું છે કે ગાયના દૂધ અને ટોકનાઇઝ્ડ દૂધના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નેશનલ કેપિટલ રિજન (NCR)માં ગ્રાહકોને મોટો ફટકો આપતા મધર ડેરીએ ફુલ ક્રીમ, ટોન્ડ અને ડબલ ટોન્ડ […]

કોલકાતા એરપોર્ટ પર બે વિદેશી નાગરિકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા,આઈસોલેટ કરાયા

લખનઉ:ઉત્તર પ્રદેશ, બિહાર બાદ હવે છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ બંગાળમાં વિદેશથી આવેલા બે દર્દીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.આ બંને મુસાફરો કોલકાતા એરપોર્ટ પર પહોંચ્યા હતા.અહીં કોરોના ટેસ્ટિંગમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ પછી બંનેને આઈસોલેટ કરી દેવામાં આવ્યા હતા.જ્યાં તેની સારવાર ચાલી રહી છે.આ પહેલા યુપીના આગ્રામાં વિદેશથી આવતા એક દર્દી અને ગયામાં વિદેશથી આવતા […]

દેશના નાણામંત્રી સીતારમણની તબિયત બગડતા દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા

નાણામંત્રીને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા શું થયું તે અંગે હજી કોઈ જાણકારી નથી દિલ્હીઃ-  દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણની તબિયત બગડતા તેઓને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,આ બાબકતે કહેવામાં આવ્યું છે કે સીતારમણને હોસ્પિટલના ખાનગી વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. 63 વર્ષીય સીતારમણને હમણા બપોરે બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો […]

ચીને કહ્યું, ભારત સાથેના સંબંધો કાયમ કરવા તૈયાર – ભારત સાથેના તણાવ બાદ હવે ચીનને આવ્યું ભાન

ચીન અને ભારત વચ્ચે તણાવ બાદ ચીની વિદેશમંત્રીનું નિવેદન કહ્યું ભારત સાથે સંબંધો કાયમ રાખવા તૈયાર દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ચીન અને ભારત વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ચીનને જાણે હવે ભાન આવી રહ્યું છે તેણે ભારત સાથેના કાયમી સંબંધ પર કહ્યું હતું પ્રાપ્ત વિગત પ્રમાણે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ 25 […]

હોસ્પિટલોમાં શ્વાસના દર્દી વધવા એટલે જોખમની સ્થિતિ – કેન્દ્રની રાજ્યોને હોસ્પિટલમાં દેખરેખ રાખવાની સૂચના

કેન્દ્રએ કોરોનાને લઈને રાજ્યોને એલર્ટ કર્યા  હોસ્પિટલોમાં શ્વાસના દર્દી વધવા એટલે જોખમની સ્થિતિ ગણાવી દિલ્હીઃ- ચીનમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છએ તેવી સ્થિતિમાં હવે ભારત સરકાર પણ કોરોનાને લઈને સખ્ત બની છે,એરપોર્ટ પર ફરી કેટલાક ટકા પરિક્ષણ પણ શરુ કરવામાં આવ્યું છે ત્યારે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સતર્ક રહેવાની સૂચનાઓ પણ આપી છે. […]

પંજાબમાં ફરી પાકિસ્તાની ડ્રોન દેખાતા બીએસએફના જવાનોએ ફાયરિંગ કરી તોડી પાડ્યું

પંજાબમાં પાકિસ્તાનની નાપાક સાજીસ નાકામ બીએસએફના જવાનાઓએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું અમૃતસરઃ- પંજાબ તથા જમ્મુ કાશ્મીર સરહદ પર અવાર નવાર પાકિસ્તાની ડ્રોન દેખાવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી એક વખત પંજાબના અમૃતસરની બોર્ડર પર પાકિસ્તાને નાપાક ઈરાદાઓથી ડ્રોન મોકલ્યું હચું જો કે સેનાના જવાનાઓ પાકિસ્તાનના ઈરાદાઓ પણ પાણી ફેરવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

રાષ્ટ્રપતિ મુર્મુ આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લાની મુલાકાત લેશે,પર્યટન વિભાગના પ્રસાદ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

અમરાવતી :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર્યટન વિભાગના પ્રસાદ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા સોમવારે આંધ્રપ્રદેશના નાંદયાલ જિલ્લાની મુલાકાત લેશે.આ દરમિયાન તેઓ જિલ્લાના શ્રીશૈલ મંદિરની પણ મુલાકાત લેશે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ હૈદરાબાદથી હેલિકોપ્ટર દ્વારા મંદિરોના શહેર પહોંચશે.તેઓ શ્રીશૈલમમાં ભગવાન મલ્લિકાર્જુન સ્વામી અને દેવી બ્રહ્મરાંભિકા મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરવાના છે. નાંદયાલ જિલ્લા પોલીસ રાષ્ટ્રપતિ […]

પીએમ મોદી આજે વીર બાળ દિવસ કાર્યક્રમમાં ભાગલેશે – માર્ચ પાસ્ટને ફ્લેગ ઓફ કરશે

પીએમ મોદી વીર બાળ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે માર્ચ પોસ્ટને ફ્લેગ  પણ ઓફ કરશે દિલ્હીઃ- આજે 26 ડિસેમ્બરના દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારેઆજના આ ખાસ અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં ‘વીર બાલ દિવસ’ નિમિત્તે આયોજિત ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાન કાર્યાલયે આપેલી જદાણકારી પ્રમાણે 300 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code