1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દિલ્હીમાં 3 ડિગ્રી સુધી પારો ગગડ્યો,નવા વર્ષ પહેલા શીતલહેર અને ધુમ્મસની ચેતવણી

દિલ્હી:રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો શીતલહેરની ઝપેટમાં છે.હવામાન વિભાગે આજે (સોમવાર), 26 ડિસેમ્બરે પણ દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં ઠંડા પવનો સાથે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે.નવા વર્ષે શિયાળાની ઠંડી વધુ વધવાની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 19 […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો ડર! શિરડી,શનિસિંગણાપુર,ત્ર્યંબકેશ્વર મંદિરમાં માસ્ક વિના નો એન્ટ્રી

મુંબઈ:વિશ્વમાં કોરોનાનો કહેર ફરી ભય વધારી રહ્યો છે.ચીનમાં એક જ દિવસમાં કોરોનાના કેસ કરોડો પર પહોંચી ગયા છે.અમેરિકા પણ ઝડપથી ચીનને ફોલો કરી રહ્યું છે.જાપાન, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયા જેવા દેશોની હાલત પણ ખરાબ છે.આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એલર્ટ અને સાવધાન કર્યા છે.રજાઓ શરૂ થઈ ગઈ છે અને નવું વર્ષ આવવાનું છે.આવી સ્થિતિમાં […]

મહિલાઓને માઈગ્રેનની સમસ્યા વધુ સતાવે છે – વિશ્વભરની અડધી વસ્તીને આ સમસ્યા છે

એક રિપોર્ટ મુજબ વિશ્વભરની 52 ટકાથી વધુ વસ્તીને માઈગ્રેનની સમસ્યા સતાવે  છે. 52 ટકાથી વધુ વસ્તીને દર વર્ષે માથાના દુખાવાની સમસ્યામાંથી પસાર થવું પડે છે, જેમાંથી 14 ટકા કેસ માઈગ્રેનના છે. તાજેતરના સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓને માથાનો દુખાવો વધુ થાય છે. લગભગ 26 ટકા લોકો તણાવ-સંબંધિત માથાના દુખાવાથી પીડાય છે […]

કોરોનાના ખતરા વચ્ચે કેરળમાં બર્ડ ફ્લૂએ મચાવ્યો હાહાકાર,6000થી વધુ પક્ષીઓના મોત

તિરુવનન્તપુરમ:કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયામાં બર્ડ ફ્લૂનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. આ દરમિયાન, કેરળના કોટ્ટયમ જિલ્લાની ત્રણ અલગ-અલગ પંચાયતોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. જે બાદ સરકારના આદેશથી જિલ્લામાં 6,000 થી વધુ પક્ષીઓના મોત થયા છે, જેમાં મોટાભાગના બતકનો સમાવેશ થાય છે.જિલ્લા વહીવટી તંત્રના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,જિલ્લાની વેચુર, નિનાદુર અને […]

ફરીએકવાર વાગ્યા કોરોનાના ભણકારા:ભારતમાં કોરોનાના 227 નવા કેસ નોંધાયા, 1નું મોત 

ભારતમાં કોરોનાના 227 નવા કેસ કોરોનાથી એક વ્યક્તિનું થયું મોત દેશનો રિકવરી રેટ 98.80 ટકા દિલ્હી:ચીનમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે જો  ભારતમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કુલ 227 નવા કોવિડ કેસ નોંધાયા છે, જ્યારે અગાઉના દિવસે 201 કેસ નોંધાયા હતા.કેન્દ્રીય સ્વાસ્થ્ય […]

પીએમ મોદીએ મન કી બાક કાર્યક્રમમાં કોરોનાને લઈને સતર્ક રેહવા કહ્યું – જાણો તેમણે કરેલી વાતોના કેટલાક અંશો

પીએમ મોદીએ કરી મન કી બાત જાણો મનકી બાત કાર્યક્રમના કેટલાક અંશો આજે સવારે પીએમ મોદીએ મનકી બાત કાર્ક્મ કર્યો હતો આજે આ વર્ષો છે અંતિમ એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો છે 96મો એપિસોડ હતો આ દરમિયાન કોરોનાને લઈને પીએમ મોદીએ દેશની જનતાને સતર્ક રહેવા જણઆવ્યું છે,તો ચાલો જાણીએ આજની મન કી બાતમાં પીએમ મોદીએ કરેલી […]

ક્રિસમસને લઈને ગોવામાં પ્રવાસીઓની ભારે ભીડ- હોટલો ફૂલ ,સમગ્ર શહેરમાં ભારે હિલચાલ

ક્રિસમસને લઈને ઠેર ઠેર પ્રવાસીઓનો ઘસારો પ્રવાસન સ્થળો પર ભારે ભીડ, હોટલ ફૂલ દિલ્હી – આજે દેશભરમાં ક્રિસમસનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દેશભરના લોકો ઠેર ઠેર પ્રવાસન સ્થળોએ લોકોની ભારે ભીડ ઉમટી છે. જેટલા પણ ફરવા લાયક સ્થળો છે ત્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકો ફરવા માટે આવ્યા છે જેને કારણે પ્રવાસાન સ્થળોની […]

અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિઃ PM મોદી સહીતના અનેક નેતાઓ એ પાઠવી શ્રદ્ધાંજલિ

અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ PM મોદી સહીતના એનેક નેતાઓ એ પાઠવી શ્રદ્ધાંજલિ દિલ્હીઃ- ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે જ તેમની સમાધિ પર પહોંચ્યા હતા. અહીં પીએમએ ભાજપનો પાયો નાખનાર અટલજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 98મી જન્મજયંતિ છે, જેને ભાજપ […]

આજે પીએમ મોદી કરશે ‘મન કી બાત’ – આ વર્ષનો છેલ્લો એપિસોડ ક્રિસમસ ડે પર

પીએમ મોદી કરશે મનકી બાત આજે વર્ષનો છેલ્લો એપિસોડ દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહિવનાના છેલ્લા રવિવારના રોજ મન કી બાત ક્રાર્યક્રમ લઈને રેડિયો પર દેશવાસીઓ સાથએ રુબરુ થાય છે.ત્યારે આજે ક્રિસમસના દિવસે આ વર્ષનો છેલ્લો રવિરાર છે .પીએમ મોદી આજે મનકી બાત કાર્યક્મ  દ્વારા દેશવાસીઓને સંબોધિત કરશે. પીએમ મોદીએ ગયા અઠવાડિયે દેશવાસીઓને તેમના વિચારો […]

સ્વાસ્થ્ય મંત્રાલયનો રાજ્યોને પત્ર- મેડિકલ ઓક્સિજનના નિયમિત પુરવઠાની ખાતરી કરવાનો આપ્યો આદેશ 

આરોગ્યમંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો મેડિકલ ઓક્સિજનના પુરવઠાની ખારતી કરવાનો આપ્યો આદેશ દિલ્હીઃ- ચીનમાં જોવા મળતા કોરોનાનો કહેરને લઈને ભારત સરકાર પણ હવે સતર્ક બની છે. ભારત સરકારે એરપોર્ટ પર પરિક્ષણ જેવા પ્રોટોકોલ ફરી ઘીરે ઘીરે શરુ કર્યા છે ત્યારે આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોનાનો સામનો કરવા માટે મેડિકલ ઓક્સિજનનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code