1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

કોરોનાને લઈને કેન્દ્ર સતર્ક – પોઝિટિવ કેસની થશે જીનોમ સિક્વન્સિંગ, દિલ્હી એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગનો આદેશ

કોરોનાને લઈને કેન્દ્ર સતર્ક પોઝિટિવ કેસની થશે જીનોમ સિક્વન્સિંગ દિલ્હી એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગનો આદેશ દિલ્હીઃ- વિશ્વભરમાં ફરી એક વખત કોરોનાનો ખતરો મંડળાઈ રહ્યો છે ત્યારે ચીનની સ્થિતિ હાલ એવી છે કે અહી કોરોનાના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે.આવી સ્થિતિમાં આજે તાત્કાલિક બેઠક બોલાવામાં આવી હતી ,આ સાથએ જ હવે ભારત સરકાર પણ સતર્કતાના […]

ખાંડની નિકાસ મામલે ખેડૂતોને રાહત – ડિસેમ્બરના અંત સુધીમાં 1.5 મિલિયન ટન ખાંડ થઈ શકે છે નિકાસ

ડિસેમ્બર અતંમાં ખાંડની નિકાસ વધશે ખાંડની સિઝન ઘણી સારી રહેવાની ધારણા  દિલ્હી- ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે હવે જે ખેડૂતોએ ખેતી કતરીકે શેરડી કરી છે તેમને ઘણી રાહાત થઈ શકે છે કારણ કે ખઆંડની નિકાસ વધવાની ઘારણાઓ સેવાઈ રહી છે. ખાંડની નિકાસની દ્રષ્ટિએ ભારત માટે વર્તમાન ખાંડની સિઝન ઘણી સારી રહેવાની ધારણા છે.જાણકારી […]

વર્લ્ડ હેરિટેજ સાઈટની કામચલાઉ યાદીમાં દેશના ત્રણ સ્થળોનો સમાવેશ

ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું મોઢેરાના સૂર્ય મંદિર અને વડનગરને વર્લ્ડ હેરિટેજમાં મળ્યું સ્થાન ત્રિપુરાના ઉનાકોટીના રોક-કટ શિલ્પોનો પણ સમાવેશ અમદાવાદ:યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન) વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં ભારતના ત્રણ નવા સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.તેમાં મોઢેરા ખાતેનું ઐતિહાસિક સૂર્ય મંદિર, ગુજરાતના વડનગર શહેર અને ત્રિપુરામાં ઉનાકોટી પર્વતમાળામાં […]

જાન્યુઆરીમાં દાવોસમાં યોજાનારી વિશ્વ આર્થિક મંચની બેઠકમાં સીએમ યોગી પણ થશે સામેલ

સીએમ યોગી વિશઅવ આર્થિ મંચની બેઠકનો ભાગ બનશે પીએમ મોદી સહીતના 100 ભારતીયો બેઠકમાં ભાગ લેશે દિલ્હીઃ- જાન્યુઆરી મહિનામાં દાવાોસ ખાતે વિશ્વ આર્થિક મંચની બેઠક યોજાનાર છે.આ બેઠકમાં ઉત્તરપ્રદેશના સીએમ  યોગી આદિત્યનાથ, અશ્વિની વૈષ્ણવ, સીએમ બોમાઈ અને સ્મૃતિ ઈરાની સહિત 100 થી વધુ ભારતીયો આવતા મહિને દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ભાગ લેશે. યોગી […]

વિશ્વભરમાં કોરોનાના કેસ વધતા ભારત સરકાર એલર્ટ,આરોગ્ય મંત્રી આજે કરશે સમીક્ષા બેઠક

વિશ્વભરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ કોરોનાના કેસ વધતા ભારત સરકાર એલર્ટ આરોગ્ય મંત્રી આજે કરશે સમીક્ષા બેઠક દિલ્હી:ચીનમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.અન્ય ઘણા દેશોમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે.આ દરમિયાન કેન્દ્ર સરકારે પણ દેશમાં તકેદારી વધારી છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા બુધવારે મહામારીની સ્થિતિની સમીક્ષા કરશે. વિશ્વના ઘણા મોટા દેશોમાં કોરોનાના […]

ઉત્તરભારતમાં ગાઢ ઘુમ્મસ અને ઠંડીને લઈને રેડ એલર્ટ જાહેર – ટ્રેન અને વિમાન સેવા પ્રભાવિત

ઉત્તરભારતમાં છવાયું ઘુમ્મસ કેટલીક ફ્લાઈટ ડા.યવર્ટ કરાઈ ટ્રેન સેવા પર પડી અસર દિલ્હીઃ- દેશભરમાં શિયાળાની મોસમ શરુ થઈ ચૂકી છે ત્યારે ઉત્તરભારતમાં શીતલહેર અને છંડીનું પ્રમાણ વધતાની સાથે જ ગાઢ ઘધુમ્મસ છવાયેલું જોવા મળે છે.ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીને  રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે  ઉત્પ્રતરદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢ સહિતના ઘણા […]

ભારતીય સેનામાં સામેલ થશે આ Missile,ચીન બોર્ડર પર થશે તૈનાત

દિલ્હી:ભારતીય સેના પ્રથમ વખત વ્યૂહાત્મક કામગીરી માટે બેલેસ્ટિક મિસાઇલોને સામેલ કરી રહી છે. ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ LAC પર પ્રલય બેલિસ્ટિક મિસાઈલ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય સેનાના આ નિર્ણયથી ચીની સેનામાં ભયનો માહોલ સર્જાશે. કારણ કે પ્રલય મિસાઈલ 150 થી 500 કિલોમીટરની રેન્જમાં ચીની સેનાના કોઈપણ લક્ષ્યને ખરાબ રીતે […]

‘લટકે-ઝટકે’ સ્મૃતિ ઈરાની પર નિવેદન બદલ કોંગ્રેસ નેતા અજય રાય સામે કેસ દાખલ,મહિલા પંચે પણ સમન્સ પાઠવ્યું

લખનઉ:ઉત્તર પ્રદેશના કોંગ્રેસના નેતા અજય રાયની મુશ્કેલીઓ વધી રહી છે.અજય રાય તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને લઈને લટકે-ઝટકે વાળા નિવેદનને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે.જ્યારે ભારતીય જનતા પાર્ટી હુમલાખોર છે, ત્યારે આ અંગે અજય રાય સામે પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ અજય રાયને સમન્સ પાઠવ્યું છે અને ત્યાં […]

સંસદનું શિયાળું સત્ર નક્કી કરેલા સમય 29 ડિસેમ્બર કરતા પહેલા જ થશે પૂર્ણ – શુક્રવારના રોજ સત્રનું થઈ શકે છે સમાપન

સંસદનું શિયાળું સત્ર વહેલુ પૂર્ણ થશે 29 ડિસેમ્બરાન બદલે 23સે પૂર્ણ  થવાની પુરી સંભાવના દિલ્હીઃ- હાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે જો કે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સત્ર નક્કી કરેલા સમય કરતા પહેલા પૂર્મ થવા જઈ રહ્યું છે.જાણકારી અનુસાર સંસદના બંને ગૃહોમાં ચાલી રહેલા હંગામાની સ્થિતિ વચ્ચે વચ્ચે આ માહિતી સામે આવી […]

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ દિલ્હીમાં વિદેશ મંત્રી જયશંકરને મળ્યા,આ મુદ્દાઓ પર કરી ચર્ચા  

દિલ્હી:ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ આજે 20 ડિસેમ્બરે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને મળ્યા હતા.બંને વચ્ચે ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને વૈશ્વિક વ્યૂહાત્મક વિકાસ અંગે ચર્ચા થઈ હતી.સુંદર પિચાઈ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. પિચાઈએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી અને ખુશી વ્યક્ત કરી હતી કે તમારા નેતૃત્વમાં ટેકનિકલ પરિવર્તનની ઝડપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code