1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દિલ્હી-યુપીથી લઈને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો,કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના

દિલ્હી:ઉત્તર ભારતનું હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. દિલ્હી-યુપીથી લઈને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે.IMDની આગાહી મુજબ આગામી સપ્તાહમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.જોકે ઉત્તર ભારતના રાજ્યોનું હવામાન રાત્રે ભેજ સાથે સૂકું રહ્યું હતું.પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ વરસાદની સંભાવના છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં હવે ધુમ્મસની શરૂઆત થઈ ગઈ […]

સામાન્ય તાવમાં એન્ટીબાયોટિક લેવાથી રહેવું જોઈએ દૂર – ICMR એ સંસોધન આઘારે આપી સલાહ

 ICMRએ રજૂ કરી એડવાઈઝરી સામાન્ય તાવમાં સામાન્ય એન્ટીબાયોટિક લેવાનું ટાળવા કહેવાયું દિલ્હીઃ- આજકાલ લોકો જ્યારે પણ લોકોને સામાન્ય તાવ આવે છે કે હાથ-પગ શરીરમાં દુખઆવો થાય છે એટલે તરત જ એન્ટિબાયોટિક લઈ લેતા હોય છે જો કે હવે ચેતી જવાની જરુર છે સામાન્ય તાવમાં લેવામાં આવતી આ પ્રકારની દવાઓથી દૂર રહેલાની આસીએમઆર દ્રારા સલાહ આપવામાં […]

પીટી ઉષા ભારતીય ઓલમ્પિક સંઘની સંભાળશે કમાન – IOAની ચૂંટણીમાં એક માત્ર એકમાત્ર દાવેદાર

પીટી ઉષાને મળી મોટી જવાબદારી ભારતીય ઓલમ્પિક સંઘની સંભઆળતે કમાન દિલ્હીઃ-દોડના ક્ષેત્રમાં જો પીટી ઉષાનું નામ લેવામાં આવે તો તે કોઈથી અજાણ નથી ત્યારે હવે   ભારતની મહાન એથ્લેટ પીટી ઉષા રમતગમતમાં મોટી જવાબદારી સંભળાવા જઈ રહી છે. ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ બનવું લગભગ નિશ્ચિત જોવા મળે  છે. તે બિનહરીફ ચૂંટાઈ શકે છે.ઉલ્લેખનીય છે કે  […]

PM મોદીના મન કી બાત કાર્યક્રમની 10 મોટી વાતો,અહીં જાણો

દિલ્હી:PM મોદીએ આજે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.આ વખતે તેમનું ધ્યાન G20 પર હતું.આ વખતે ભારત 2023 G20 સમિટની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે.પીએમ મોદીએ કહ્યું કે, મન કી બાતમાં ફરી એકવાર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે.આ કાર્યક્રમ 95મો એપિસોડ છે અને આપણે લોકો ધીમે ધીમે સદી તરફ આગળ વધી રહ્યા છીએ.તેમણે […]

PM મોદી આજે કરશે ‘મન કી બાત’, 95મો એપિસોડ પ્રસારિત થશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે તેમનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ કરશે.આ કાર્યક્રમમાં પીએમ મોદી દેશવાસીઓને સંબોધિત કરશે.મન કી બાતનો આ 95મો એપિસોડ હશે.PM મોદી મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરે છે. આ વખતે પીએમ વિજ્ઞાન ભવનમાં સેનાપતિ લચિતની 400મી જન્મજયંતિ, બંધારણ દિવસ વિશે વાત કરી શકે […]

જાણો ભારતની પ્રથમ માનવ રહીત કાર વિશે -બીટેકના વિદ્યાર્થીઓ એ તૈયાર કરી છે આ કાર, પ્રથમ સ્ટેજનું પરિક્ષણ રહ્યું સફળ

દેશની પ્રથમ માનવરહીત કાર  એમએનએનઆઈટીના વિદ્યાર્થીઓ દ્રારા તૈયાર કરાઈ દિલ્હીઃ-આપણા દેશના વિદ્યાર્થીઓ અવનવી બાબતે પ્રગતી કરી રહ્યા છે ત્યારે હવે મોતીલાલ નેહરુ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી દ્રારા દેશની પ્રથમ માનવ રહીત કાર બનાવવામાં આવી છે.જે બીટેકના વિદ્યાર્થીઓની અથાગ મહેનતનું પરિણામ છે.જેનું પ્રથમ તબક્કાનું પરિક્ષણ કર્યા બાદ  શનિવારના રોજ  માઈક્રોસોફ્ટ એશિયાના અધ્યક્ષ અહમદ મજહરી સામે પ્રથમ […]

ઉત્તરાખંડમાં હવે દર વર્ષ એપ્રિલ મહિનાથી યાત્રી ટ્રાન્સપોર્ટ સેવા અને માલ-સામાન ટ્રાન્પોર્ટ સેવાનો દર વધારવામાં આવશે

ઉત્તરાખંડમાં દર એપ્રિલે પરિવહન ભાડુ વધારાશે આ માટેની સત્તાવાર મંજૂરી મળી દહેરાદૂનઃ- ઉત્તરાખંડ એવું રાજ્ય છે જેની ઘાર્મિક રીત ખૂબ મહત્વતા છે, અહી દરવર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે,જો કે અહી અનેક લોકો દ્રારા ટ્રાન્સપોર્ટ સેવાનું મુલ્ય વઝારવાની માંગ કરવામાં આવી હતી આ મામલે એક પ્રસ્તાવ પણ રજૂ કરાયો હતો ત્યારે હવે આ પ્રસ્તાવને […]

એનજીટી એ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ નાગાલેન્ડ રાજ્યને 200 કરોડનો દંડ ફટકાર્યો 

પર્યાવરણને નુકસાન પહોંચાડવું નાગાલેન્ડને ભારે પડ્યું એનજીટીએ રુપિયા 200 કરોડનો ફટકાર્યો દંડ દિલ્હીઃ- દેશભરમાં પ્રદુષણ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ખાસ દેખરેખ કરે છે ત્યારે પ્રદુષણને નિયમત્રણમાં ન લઈ શકતા રાજ્યો સામે એનજીટી દ્રારા દંડનાક કાર્યવાહી પણ કરવામાં આવે છે, અત્યાર સુધી દિલ્હી ,હરિણાયા જેવા રાજ્યો સામે પણ દંડનાત્મક કાર્યવાહી કરાઈ છે ત્યારે હવે એનજીટી એ […]

બંધારણ દિવસ પર પીએમ મોદીએ ઈ-કોર્ટ પરિયોજના કરી લોંચ – છેવાડાના લોકો માટે પણ ન્યાયિક વ્યવસ્થા બનશે સરળ

 પીએમ મોદીએ ઈ-કોર્ટ પરિયોજના કરી લોંચ ન્યાયિક વ્યવસ્થા બનશે સરળ દિલ્હીઃ- આજે સંવિધાન દિવસે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  સુપ્રીમ કોર્ટમાં બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઈ-કોર્ટ પ્રોજેક્ટ હેઠળ વિવિધ નવી પહેલનો આબં કર્યો છે. આ અંતર્ગત વર્ચ્યુઅલ જસ્ટિસ ક્લોક, જસ્ટિસ મોબાઈલ એપ 2.0, ડિજિટલ કોર્ટ અને S3WAS વેબસાઈટ લોન્ચ કરવામાં […]

શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો 

શ્રદ્ધા મર્ડર કેસમાં આરોપી આફતાબને 14 દિવસની ન્યાયિક કસ્ટડી આંબેડકર હોસ્પિટલમાં થયું મેડિકલ ચેકઅપ દિલ્હીઃ- શ્રદ્ધા મરર્ડર કેસ ચર્ચા છે,આરોપી આફતાબ પાસેથી આ કેસને લઈને પૂછ કોર્ટે શ્રદ્ધા વોકર મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ પહેલા આફતાબને આંબેડકર હોસ્પિટલમાંથી લઈ જવામાં આવ્યો હતો.અહીંથી જ તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code