1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

પીએમ મોદીએ ‘લચિત બોરફૂકન – આસામ્સ હિરો હુ હોલ્ટેડ મુગલ્સ’. પુસ્તકનું વિમોચન કર્યું

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં લચિત બોરફૂકનની 400મી જન્મજયંતીની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધન કર્યું હતું. પીએમએ આ પ્રસંગે – ‘લચિત બોરફૂકન – આસામ્સ હિરો હુ હોલ્ટેડ મુગલ્સ’. પુસ્તકનું વિમોચન કર્યું અજાણ્યા નાયકોને યોગ્ય રીતે સન્માનિત કરવાના વડાપ્રધાનના વિઝનને અનુરૂપ, આજનો અવસર આસામના અહોમ કિંગડમના રોયલ આર્મીના પ્રખ્યાત જનરલ લચિત બોરફૂકનની 400મી જન્મજયંતીના સન્માન માટે ઉજવવામાં આવે છે, જેમણે મુઘલોને […]

જમ્મુ કાશ્મીરમાં સેનાએ આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યું – મેટાડોરમાંથી  IED મળી આવ્યું

જમ્મુના રામબનમાં સેનાને મળી મોટી સફળતા એક મેટાડોરમાંથી આઈઈડી જપ્ત કરાયું શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરને દેશની જન્નમ ગણવામાં આવે છે જો કે અહીની શાંતિ પાકિલ્તાન તથા આતંકવાદીઓથી જોવાઈ રહી નથછી તેઓ સતત અહી શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં લાગેલા હોય છે ,જો કે દેશની સેના તથા પોલીસ સતત પ્રદેશમાં નજર રાખીને આતંકીઓના નાપાક ઈરાદાઓને નષ્ટ કરી રહી […]

WHO એ છત્તીસગઢની ‘મુંખ્યમંત્રી હાટ બજાર ક્લિનિક યોજના’ની કરી સરહાના – યોજના પર બનેલી ડોક્ટયમેન્ટ્રી ફિલ્મ WHOના હેડક્વાર્ટરમાં દર્શાવાશે

છત્તીસગઢની હાટ બજાર ક્લિનિક યોજના વિશઅવભરમાં વખાણાઈ રહી છે WHO એ  આ યોજના પર બનાવી ડોક્ટયમેન્ટ્રી ફિલ્મ  રાયગઢ – તાજેતરમાં છત્તીસગઢની એક યોજવા વિશ્વભરમાં સરહાનીય બની છે, આ યોજનાનું નામ છે હાટ બજાર ક્લિનિક જે હવે વિદેશમાં પણ શરુ થશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ છત્તીસગઢની હાટ બજાર ક્લિનિક યોજનાની ખબૂબ પેટભરીને સરહાના કરી છે.તો ચાલો […]

પૂર્વ સેના પ્રમુખે અમેરિકાથી સાવધાન રહેવા જણાવ્યું, કહ્યું ‘સંરક્ષણ સહયોગી તરીકે અમેરિકા પર ન કરવો જોઈએ વિશ્વાસ’

પૂર્વ સેના પ્રમુખે અમેરિકાથી સાવધાન રહેવા જણાવ્યું તેમણે કહ્યું સહયોગી ક્ષેત્રે અમેરિકા પર વિશ્વાન ન કરવો જોઈએ દિલ્હીઃ- ભારત અને અમેરિકા વચ્ચેના સંબંઘો ગાઢ રહ્યા છએ ,જો કે સંર્કણ મામલે ભારતે અમેરિકા પર વિશ્વાસ ન કરવો જોઈએ આ વાત સેનાના પૂર્વ પ્રમુખે ભારતને કહીને ભારતને સતર્ક રહેવા જણાવ્યું છે.પૂર્વ આર્મી ચીફ જનરલ બિક્રમ સિંહે ભારતને […]

 આસામ- મેધાલય બોર્ડર પર થયેલી હિંસામાં CBI તપાસ કરાશે – ગૃહમંત્રી અમિત શાહનું આશ્વાસન

આસામ-મેધાલય સરહદ પર હિંસાનો મામલો મેધાયલયના સીએમને અમિતશાહએ આપ્યું આશ્વાસન ગૃહમંત્રી શાહે સીબીઆઈ તપાસનું આશ્વાસન આપ્યું આસામ-મેઘાલય સરહદ પર મંગળવાર 22 નવેમ્બરના રોજની સવારે ફાયરિંગની ઘટના બાદ ભડકેલી હિંસામાં છ લોકોના મોત થયા . પોલીસે યુવતીની તસ્કરી રહેલા એક ટ્રકને રોક્યો હતો, ત્યારબાદ  આ મામલો વિફર્યો અને અફરાકફરી સર્જાય હતી  અને એક ફોરેસ્ટ ગાર્ડ સહિત […]

 કેન્દ્ર સરકારે ઓરી અને રૂબેલાને લઈને દરેક રાજ્યોને આપી ખાસ સલાહ – બાળકો માટે જતાવની ચિંતા

કેન્દ્રએ ઓરી અને રુબેલાને લઈને જતાવી ચિંતા કેન્દ્રએ અનેક રાજ્યોને રસીના વધારાનો ડોઝ આપવા અંગે વિચારવા કહ્યું દિલ્હીઃ- દેશમાં ઓરી અને રુબેલાના વધતા કેસો ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે હવે વધતા જતા કેસોને લઈને કેન્દ્રએ દરેક રાજયોને સલાહ આપી છે.કહેવામાં આવ્યું છે કે સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા નવ મહિનાથી પાંચ વર્ષની વયના તમામ બાળકોને ઓરી […]

ભારતે મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ – જાણો તેની ખાસિયતો

બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-3નું કર્યું સફળ પરીક્ષણ અબ્દુલ કલામ આઇલેન્ડ, ઓડિશાથી આ પરિક્ષણ હાથ ધરાયું દિલ્હીઃ- વિતેલા દિવસને  બુધવારે 23 નવેમ્બરના રોજ, ભારતે ઓડિશાના દરિયાકાંઠે એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-3નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ સંદર્ભમાં સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને માહિતી આપી છે. DRDO અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત સરકારના […]

દેશમાં ભૂકંપ આવવાનો સીલસિલો યથાવત- હવે મેધાલયમાં અનુભવાયા 3.4ની તીવ્રતના ભૂંકપના આચંકા

મેધાલયમાં ભૂકંપન ાઆચંકા આવ્યા તીવ્ર્તા રિક્ટર સ્કેલ પર  3.4 માપવામાં આવી છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં સતત ભૂકંપના આચંકાો આવવાની ઘટનાઓ સામે આવી રહી છે તેવી સ્થિતિમાં ફરી એક વાર દેશના રાજ્ય મેધાલયની ઘરા ઘ્રુજી ઉઠી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે આજરોજ  ગુરુવારે વહેલી સવારે […]

PM મોદી રવિવારે સવારે ખેડા તથા સાંજે નેત્રંગ ગામમાં કરશે ચૂંટણી પ્રચાર – સોમવારે આ મુજબ રહેશે PM મોદીનો કાર્યક્રમ

પીએમ મોદી રવિવારે નેત્રંગ ગામમાં કરશે ચૂંટણી પ્રચાર આ પહેલા તેઓ ખેડામાં જનસભા સંબોધશે સોમવારે પણ પીએમ મોદી પ્રચારના કામોમાં ગુજરાતમાં જ રહેશે ભરુચઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી પોતાની બધી જ તાકાત પ્રચાર પ્રસારમાં લગાવી રહી છે જેના પરિણામ સ્વરુપે બીજેપીના અનેર વરિષ્ટ નેતાઓ […]

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે મમતા બેનર્જીની હાજરીમાં સીવી આનંદ બોસે શપથ ગ્રહણ કર્યા 

પશ્વિમ બંગાળના રાજ્યપાલ બન્યા સીવી આનંદ બોસ આજે મુખ્યમંત્રીની હાજરીમાં  શપથ ગ્રહણ કર્યા કોલકાતાઃ- પશ્વિમ બંગાળને નવા રાજ્યપાલ મળી તૂક્યા છે વિતેલા દિવસને મંગળવારના રોજ સીવી આનંદ બોસ વને પશ્ચિમ બંગાળના તારીખ 17 નવેમ્બરના રોજ, નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ત્યારે એજરોજ બુધવારે રાજભવનમાં  તેમણે રાજ્યપાલ તરીકેના શપથ લીધા હતા આ પ્રસંગે નુિખ્યમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code