1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

Cyclone Mocha આજે થશે એક્ટિવ,બંગાળ-ઓડિશામાં વરસાદનું એલર્ટ

દિલ્હી:  મે મહિનાના પાંચ દિવસ વીતી ગયા છે અને દેશભરમાં હવામાન હજુ પણ આકરી ગરમીથી દૂર છે. જો કે આજથી દેશના અનેક રાજ્યોમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. તે જ સમયે, હજુ પણ ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. દેશના કેટલાક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં ચક્રવાતની […]

જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર કર્યો

દિલ્હી : પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં તેની નાપાક હરકતો કરવામાંથી બાજ નથી આવતું, જ્યારે સુરક્ષા દળો સતત પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓને મારી રહ્યા છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના કરહામા કુંજર ગામમાં શુક્રવારે રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. સુરક્ષા દળોને ગામમાં બે આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ઈનપુટ મળ્યા હતા ત્યારબાદ […]

કોરોનામાં રાહત થતા WHOનો મોટો નિર્ણય , કોરોના હવે વૈશ્વિક મહામારી નહી

કોરોના હવે વૈશ્વનિક મહામારી નહી WHOની મહત્વની જાહેરાત દિલ્હીઃ- દેશ-વિદેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો વર્ષ 2019થી કોરોનાના કેસો આવવા લાગ્યા હતા ત્યાર બાદ કોરોનાએ વિકરાળ સ્વરુપ ઘારણ કર્યું અને સંક્રમણ મોટા પાયે ફેલાવા લાગ્યું દુનિયાભરમાં કોરોનાને વૈશ્વનિક મહામારી જાહેર કરવામાં આવી જો કે હવે કોરોનાના લઈને એક સારા સમાતાર સામે આવ્યા છે WHO એ મહત્વની […]

ચારધામ યાત્રા પર સંકટના વાદળો – કેદારનાથની યાત્રા માટેની નોંધણી 8 મે સુધી અટકાવવામાં આવી

કેદારનાથની યાત્રામાં હિમવર્ષા બની અવરોધ 8 મે સુધી રજીસ્ટ્રેન પર રોક લગાવાઈ દહેરાદૂનઃ- ચારધાન યાત્રાનો આરંભ થી ચૂક્યો છે હજારો ભક્તોએ નોંધણી કરાવી અને ચારધામની યાત્રાએ પહોંચી રહ્યા છે જો કેજારધામ યાત્રાની વાત કરવામાં આવે તો ભારે હિમવર્ષાને કારણે અહી લોકોની અવર જવર મુશ્કેલ બની છે,જો કે એનડીઆરએફ દ્રારા રસ્તાઓ પરથી ગ્લેશિયર હટાવીને માર્ગ બનાવાની […]

રાજૌરીમાં સેના અને આતંકી વચ્ચે ચાલી રહેલા ઘર્ષણમાં અત્યાર સુધીમાં 5 જવાન શહીદ

રાજૌરીમાં સેના અને આતંકી વચ્ચે ઘર્ષણ અત્યાર સુધી 5 જવાન શહીદ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી સેના અને આતંકીઓ આમને સામને હોય તેની ઘટના જોવા મળી રહી છે છેલ્લા 2 દિવસમાં 4 આતંકીઓનો સેનાએ ખાતમો પણ કર્યો છે જો કે આજરોજ શુક્રવારે જમ્મુના રાજોરીમાં આતંકીઓ સંતાયેલા હોવાની બાતમી મળી હતી જેને આઘારે સેના અને […]

પીએમ મોદી જુલાઈમાં જશે ફ્રાન્સ,બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે

દિલ્હી : ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. હવે સમાચાર આવ્યા છે કે વડાપ્રધાન મોદી જુલાઈમાં ફ્રાન્સ જશે. આ દરમિયાન તેઓ ફ્રાન્સની સૌથી મોટી અને સૌથી જૂની સૈન્ય પરેડ બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારતીય સેનાની ટુકડી પણ પરેડમાં ભાગ લેશે. ભારત અને ફ્રાન્સ વ્યૂહાત્મક સંબંધોના 25 […]

કોંગ્રેસે મણિપુર હિંસા પર કેન્દ્ર પર નિશાન સાધ્યું,કહ્યું મોદી-શાહ કટોકટી ઉકેલવાને બદલે કર્ણાટકમાં વોટ માંગવામાં વ્યસ્ત

ઇમ્ફાલ: મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસે મણિપુરમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી અને કહ્યું કે આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે રાજ્ય સંપૂર્ણ રીતે હિંસાગ્રસ્ત છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આ સંકટને ઉકેલવા માટે પગલાં લેવાને બદલે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મત મેળવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ […]

પીએમ મોદી 10 મેના રોજ રાજસ્થાનની મુલાકાતે, જનસભાને કરશે સંબોધિત

પીએમ મોદી 10 મેના રોજ રાજસ્થાનના સિહોરી જીલ્લાની મુલાકાતે આબુરો઼ પર જનસભા સંબોધિત કરશે દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અનેક રાજ્યોની મુલાકાતનો સિલસીલો શરુ છે,કર્ણાટકની સતત યાત્રા બાદ હવે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાતની તૈયારીમાં છે, જાણકારી અનુસાર પીએમ મોદી આવતા અઠવાડિયી રાજસ્થાનના સિહોરી જીલ્લાની મુલાકાત લઈ શકે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે   નરેન્દ્ર મોદી 10 મેના […]

કર્ણાટકમાં પીએમ મોદીએ કહ્યું,’કેરળની સ્ટોરી’એ કેરળમાં આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે બેલ્લારી પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’નો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું, આવા આતંકવાદી ષડયંત્ર પર બનેલી ફિલ્મ ‘કેરળ સ્ટોરી’ને લઈને આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. એવું કહેવાય છે કે કેરળની સ્ટોરી માત્ર એક […]

જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ, બે જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ આ અથડામણમાં બે જવાન શહીદ શ્રીનગર – છેલ્લા 2 દિવસથી જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો છે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ શરુ જ છે ત્યારે આજરોજ શુક્રવારે પણ સેના અને આતંકવાદીઓ સામસામે આવી ગયા હતા જેમાં સેનાના જવાન શહીદ થયા હોવાની માહિતી સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code